________________
(૩૮)
શબેધ. સર્વ શ્રેણિને પામ્યા તે કઈ કઈ વસ્તુને જાણવાથી ? અને શ્રેણિયે જ્યાં સુધી જાણી નથી ત્યાં સુધી કઈ વસ્તુને જાણતાં જાણતાં તે અનંત વસ્તુઓને અનંત રૂપે જાણીએ ? આ શંકાનું સમાધાન હવે કરીએ.’. જે અનંત વસ્તુઓ છે તે અનંત ભાંગે : કરીને માની છે પરંતુ મુખ્ય વસ્તુત્વસ્વરૂપે તેની બે શ્રેોિ છે. 'જીવ અને અજીવા. વિશેષવસ્તુત્વસ્વરૂપે નવ તત્ત્વ, કિવા જિદ્રવ્યની શ્રેણિયે જાણવાંરૂપ થઈ પડે છે, જે પંકિતએ ચઢતાં ચઢતાં સર્વ ભાવે જણઈ કાલેકસ્વરૂપ હસ્તામલકવતુ જાણી અને દેખી શકાય છે. એટલા માટે થઈને જાણવારૂપ પદાર્થ તે જીવ અને અજીવ છે. એ જાણવારૂપ મુખ્ય બે શ્રેણિયે. કહેવાઇ. ' , , : ; . '
, ૪. એના ઉપભેદ સંક્ષેપમાં કહું છું જીવઃ એ ચૈતન્યલક્ષણે એકરૂપ છે. દેવસ્વરૂપે અને વ્યસ્વરૂપે અનંતાનંત છે. દેહ સ્વરૂપે તેનાં ઇક્રિયાદિક જાણવારૂપ છે; તેની ગતિ, વિગતિ ઇત્યાદિ જાણુવારૂપ છે તેની સંસર્ગરિદ્ધિ જાણવારૂપ છે. તેમજ અજીવ તેના રૂપી પુકલ, આકાશાદિક વિચિત્ર ભાવ, કાળચક્ર ઈ જાણુવારૂપ છે. જીવાજીવ જાણવાની પ્રકારાંતરે સર્વજ્ઞ સર્વદર્શીએ નવ શ્રેણિપ નવતત્વ કહ્યાં છે. ' . ' ', ' '13 !' ' (૧) છવ, '. " (૨) અજીવ , , , (૩) પુણ્ય) , (૪) " પાપ,
() આર્સવ, {' (૬) , સંધર, !!' (૭) : નિજેરા, , , (૮) ડાંધ, !> ai: ' (૯) માંક્ષા , છે એમાંનાં કેટલાંક ગ્રાહ્યરૂપ, કેટલાંક જાણવારૂપ અને કેટલાંક ત્યાગવારૂપ
છે. એ સઘળાં ત જાણુંવારૂપ છે જ. !!; ; ; ;}}}', .. -: જે પ ણવાનાં સાધન. સામાન્ય વિચારમાં એ સાધન જો કે જાણ્યાં છે, તેષણ કંઇક વિશેષે જાણીએ. ભગવાનની આજ્ઞા અને તેનું શુદ્ધ સ્વરૂપ યથાતથ જાણવું. કોઈક જ સ્વંય જાણે છે; વિશેષ તે મિથતાની ગુસથી જ જાણી શકે. નિરોગી જ્ઞાતા સર્વોત્તમ છે. એટલા માટે શ્રદ્ધાનું બીજે રોપનાર કે તેને પોષનાર ગુરૂ એ સાધનરૂપ છે. એ સાધનાદિકને માટે સંસારની નિવૃત્તિ એટલે શમ, દમ, બ્રહ્મચર્યાદિક અન્ય સાધન છે. એ સાધને પ્રાપ્ત કરવાની વાટ કહીએ તો પણ ચાલે, '' : ' કે ' ' , ' હો | ': , એ જ્ઞાનને ઉપગ છે પરિણામ શું છે તે પ્રશ્નના ઉત્તર આશય 'ઉપર આવી ગમે છે; પણ કાળભેરે કંઈ કહેવાનું છે, અને તે એટલું જ
Scanned by CamScanner