________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
અર્થે (રેશમ ઈત્યાદિ) કીડા વગેરેને, ઘરને અથે બેઇદ્રિય જી સાથેની માટીને, તેમજ વિભૂષણને અર્થે (મેતીસીપ વગેરે) બેઈદ્રિય જીવોને, એ રીતે અનેક કારણોને માટે અજ્ઞાની છ બેઈદ્રિયાદિ ત્રસ જીવેને હણે છે.
એ સિવાય એકે દ્રિયને આશ્રયે રહેલા ત્રસ જીવોને તથા ત્રસ જીવેને આશ્રયે રહેલા એકેન્દ્રિય જીવોને પણ તેઓ અનેક કારણોને લીધે હણે છે. તે બિચારા એકેન્દ્રિય
રક્ષણરહિત છે, શરણરહિત છે, અનાથ છે, બાંધવારિરહિત છે, કર્મરૂપી સાંકળથી બંધાયેલા છે, અકુશળ પરિણામવાળા છે, મંદબુદ્ધિ કે જેમને જાણતા નથી એવા છે. એ જ પૃથ્વીકાયના જીવે છે તથા પૃથ્વી કાયને આશ્રયે રહેલા (અળશિયાં વગેરે) છ છે; પાણીના જીવે છે તથા પાણીને આશ્રયે રહેલા (પોરા વગેરે) જીવે છે; અગ્નિના જીવે છે, વાયુના જીવે છે; તૃણ-વનસ્પતિના જીવે છે તથા તેને આશ્રયે રહેલા જીવે છે. તે છ એકેન્દ્રિયપણે ઉત્પન્ન થાય છે અને તેમને આહાર પણ એકેન્દ્રિયને છે. એવા વ્યસને તેઓ હણે છે. ત્રસ જીવે એકેદ્રિયાદિને જે આહાર કરે છે તેના સરખાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શરીર, રૂપ અને સ્વભાવ પરિણમે છે. તે આંખે દેખાય નહિ તેવા તથા આંખે દેખાય તેવા ત્રસકાયના અસંખ્યાત જ છે. તેમજ સ્થાવર, સૂક્ષ્મ, બાદર, પ્રત્યેક, સાધારણ અને અનંત કાયાદિક ને તેઓ હણે છે. આ સ્થાવર જી વિવેકરહિત, સુખદુઃખના જાણવાવાળા છે. આ પ્રકારના ત્રસ અને સ્થાવર જીને તે લોકે હણે છે.