________________
૧૬
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પાણી પીવું નથી.” એમ ખેલતાં નારકી દિશામાં દૃષ્ટિ કરતા, રક્ષણુરહિત, શરણરહિત, અનાથ, અમાંધન, સ્વજનાદિથી રહિતપણે ભય પામેલા મૃગાની પેઠે ઉતાવળા અને ભયથી ઉદ્વિગ્ન થઇ નાસે છે. તેનાસી જતા નારકીને નિર્દય પરમાધામીએ બળાત્કારે પકડીનેતેમનું મ્હાં લાહ'ડ વડે ખુલ્લું કરીને કડકડતા કથીરના રસનેતેમાં રહે છે. કાઈ પરમાધામીએ તેમને દાઝતા જોઈને હસે છે, તે વખતે નારકીએ પ્રલાપ કરે છે, લયકારી અશુભ શબ્દ ઉચ્ચારે છે, રૌદ્ર શબ્દ કરે છે, કરૂણ વચના મેલે છે, પારેવાની પેઠે ગદ્ગદ્ સ્વર કરે છે. એ રીતે પ્રલાપ કરતા, વિલાપ કરતા, દયામણે શબ્દે આક્રંદ કરતા નારકી આરડે છે અને (“ હે દેવ, હું તાત, ” એવા) શબ્દો ઉચ્ચારે છે. આંધ્યા-રૂંધ્યા નારકીઓના આવા પ્રકટ આત સ્વર સાંભળીને તર્જના કરતા (“ટ” શબ્દોચ્ચાર કરી), કાપતા પ્રમાધામી અવ્યકત ગજના કરીને તેને પકડે છે, મળ વાપરે છે, પ્રહાર કરે છે, છેદે છે, ભેદે છે, લાંય પછાડે છે, આંખના ડાળા કાઢે છે, હાથ આદિ અ’ગ કાપે છે, છેદે છે, મારે છે, ખૂખ મારે છે, ગળું પકડી મહાર કાઢેછે, ઉતાવળા અને પાછા ધકેલે છે, અને કહે છે: “ પાપી ! તારાં પૂર્વના પાપ કર્મને અને દુષ્કૃત્યેાને સભાર; ” એવા શબ્દોથી જેવી રીતે નગરમાં આગ લાગવાથી કોલાહલ થાય અને લેાકાને ત્રાસ ઉપજે તેવી રીતે નરકમાં પડઘા પડે છે અને કાલાહુલ થાય છે. નરકમાં પરમાધામીઓથી પીડા પામી રહેલા નારીઓ અનિષ્ટ શબ્દો ઉચ્ચાર્યાં કરે છે, એટલે પરમા
ܕ