________________
૫૪
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
ઘૂમી રહ્યા છે, ઋદ્ધિ-રસ-શાતારૂપી ગારવ-અશુભ અધ્યવસાયરૂપી જલચર વિશેષથી ગ્રહાયલા કર્મથી પ્રતિમÊ થએલા જીવે તેવા સમુદ્રના નરકરૂપી તળીયા તરફ તણાય છે અને તેમાં બહુ ખુંચી જાય છે; અતિ-રતિ-ભય-વિષાદ– શાક-મિથ્યાત્વરૂપી પર્વતાથી તે સાંકડા છે, કર્મ અધનરૂપી તેના અનાદિ સતાના છે, ક્લેશ અર્થાત્ રાગદ્વેષરૂપ કાદવથી ભરેલા હાઇને દુસ્તર છે, દેવ-મનુષ્ય-તીર્યંચ-નારકીએ ચાર ગતિમાં જવું એ તેનાં ચક્રવત્ પરિવર્ત છે અને વિસ્તીર્ણ જળની વેલ છે; હિંસા-મૃષાવાદ-અદ્દત્તાદાન-અબ્રહ્મચર્યપરિગ્રહના આરસ કરતાં-કરાવતાં અને અનુમાઢતાં અંધાચલાં આઠ પ્રકારનાં અશુભ કર્મના સમૂહે કરીને ઘણા ભાર થઈ જતાં વિષમ પાણીના સમૂહ પ્રાણીઓને ડુબાવીને 'ચા-નીચા પછાડે છે એવું દુર્લભ તેનું (સંસાર–સમુદ્રનું) તળી છે; શારીરિક અને માનસિક દુઃખા પામતાં શાતાઅશાતા અને પરિતાપનું ઉપજવું એજ ઉંચે જવુ* અને નીચે પડવું છે; ચાર ગતિરૂપ, મોટા અને અનત એવા વિસ્તીર્ણ સંસારરૂપ સમુદ્ર છે; જેમને સયમની સ્થિતિ નથી, તેમને એ સમુદ્રમાં કશું અવલંબન નથી, કશા આધાર નથી, અપ્રમેય ( સર્વજ્ઞ વિના કાઇ ન જાણે તેવા ) છે, ચોરાશી લાખ–જીવચેાનિનું ઉત્પત્તિનું ગહન સ્થાનક છે, ત્યાં અજ્ઞાનરૂપી અંધકાર છે, અન’તકાળ સુધી નિત્ય ત્રાસ પામતા અને (સાત) લય અને (ચાર) સંજ્ઞાથી યુક્ત જીવા સ’સારમાં પરિભ્રમણ કરે છે.