________________
અદત્તાદાન
પરધનહારીને પુનર્જન્મ.
ઉદ્વેગવંત નિવાસસ્થાનમાં જ્યાં જ્યાં (જે જે કુળમાં) છે આયુષ્ય બાંધે (ઉત્પન્ન થાય), ત્યાં ત્યાં તે પાપકર્મી છોને તેમના ભાઈઓ, સ્વજને, મિત્ર છેડી દે છે, અળખામણ હેઈને તેમનું વચન કેઈમાને નહિ, તેઓ અવિનીત હોય છે, રહેવાનું સ્થાન–આસન-શમ્યા–ભેજન ખરાબ હોય છે, શરીર અશુચિયુક્ત હોય છે, શરીરનું સંહનન (શરીરનું બંધારણ), પ્રમાણ, સંસ્થાન (આકાર) અને રૂપ કુત્સિત હોય છે, તેઓમાં બહુ કોધ, માન, માયા, લોભ અને મોહ હાય છે; ધર્મસંજ્ઞા અને સમ્યક્ત્વથી ભ્રષ્ટ હેય છે, દારિદ્રય અને ઉપદ્રવથી પીડાય છે; રે જ પારકાં કામ (ચાકરી કરનારા હોય છે આજીવિકાના સાધનથી રહિત રાંક, અને પારકા ભજનને શોધનારા (ભીખારી) હોય છે; તેઓ દુખે કરી આહાર મેળવી શકે છે; અરસ અને વિરસ અલ્પ ભેજન મળવાથી પેટ પણ પૂરું ભરાય નહિ; બીજાનાં દ્ધિસત્કાર–ભેજનાદિ વગેરે વૈભવ જોઈને પૂર્વ ભવે પોતે કરેલાં અને ઉદય આવેલાં કર્મો–પાપને તથા તેથી ઉપજેલાં દુઃખને નિંદે છે; તેઓ દીનતા અને શેકથી દાઝતા દુઃખને ભગવે છે; તેઓ સત્વથી રહિત, સહાયથી રહિત, શિલ્પચિત્રાદિ કલા-સમયશાસ્ત્ર (ધનુર્વેદાદિ વિદ્યા)ના જ્ઞાનથી રહિત હોય છે અને પશુ સરખા જન્મેલા હોય છે, તેઓ અપ્રતીતિકારી, હમેશાં હલકાં કાર્યો કરીને આજીવિકા મેળવનારા, લેકે વડે નિંદનીય હોય છે અને તેમને મેહ, મને રથ તથા અભિલાષા ઘણા હોય છે પણ તે