________________
પસ્થિત
૭૭:
બહુ દુઃખ આપનારું છે, મહા ભયરૂપ છે, ઘણા કમરૂપી મેલથી આકરૂં છે, દારૂણ-રૌદ્ર છે, કર્કશ-દુઃખયુક્ત છે, અશાતા ઉપજાવનારું છે, હજારો વર્ષ પણ અણગચે ન છૂટે તેવું છે, તે ભગવ્યે જ છૂટકે–મેક્ષ રહેલો છે. એ પ્રમાણે શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાત્મા વીતરાગ મહાવીર સ્વામીએ કહ્યું છે. એ પ્રમાણે આસવદ્વારનું અબ્રહ્મચર્ય ફળવિપાક વિષેનું ચોથું અધ્યયન સંપૂર્ણ થયું.
અધ્યયન ૫ મું
પરિગ્રહ જંબૂ સ્વામી પ્રત્યે સુધમાં સ્વામી કહે છે કે, હે. જબૂ! હવે હું આસવદ્વારનું પાંચમું અધ્યયન પરિગ્રહ વિષે નિશ્ચયે કરીને જેમ છે તેમ સંભળાવું છું. પરિગ્રહનું સ્વરૂપ
વિવિધ પ્રકારનાં મણિ, સુવર્ણ, રત્ન, મૂલ્યવાન (કસ્તુરી આદિ) પરિમલ-સુગંધ, પુત્ર-સ્ત્રી-આદિ પરિ. વાર, દાસીઓ, દાસ, ચાકર, પૃષ્ય (કામ પડયે મેકલવા માટેને ચાકર); ઘોડા, હાથી, ગાય, ભેંસ, ઊંટ, ગધેડાં, બકરાં, ગાડર; શિબિકા (પાલખી), ગાડાં, રથ, યાન (વાહન), યુગ્મ (જુગ્ન-પાલખી જેવું; ચંદન (એક પ્રકારને રથ); (૫લંગાદિ) શયન, (બાજોઠાદિ, આસન, વાહન, ઘરવાપ