________________
બ્રહ્મચર્ય
૧૧૫ પ્રસિદ્ધ કર્યું છે એવું આ સિદ્ધ શાસન પૂજનીય, સદુપદેશિત અને પ્રશસ્ત છે.
અધ્યયન ૪ થું
બ્રહ્મચર્ય જંબૂ સ્વામી પ્રત્યે સુધમાં સ્વામી કહે છે કે, હે જંબૂ! હવે હું બ્રહ્મચર્ય વિષે ચૈથું અધ્યયન સંભળાવું છું. બ્રહ્મચર્યનું સ્વરૂપ,
બ્રહ્મચર્ય ઉત્તમ તપ, નિયમ (પિંડવિશુદ્ધિ આદિ ઉત્તર ગુણ), જ્ઞાન-દર્શન–ચારિત્ર્ય, સમ્યકત્વ તથા વિનયના મૂળ કારણ રૂપ છે; યમ (અહિંસાદિ)-નિયમ (પિંડ વિશુદ્ધિ આદિ) પ્રધાન ગુણથી યુક્ત છે; હિમવંત પર્વત થકી મહાન તેજવંત (ત્રત) છે; પ્રશસ્ત, ગંભીર અને સ્થિર અંતઃકરણથી યુક્ત છે; આર્જવ (સરલતા) યુક્ત સાધુજનેએ આચરેલું છે, મોક્ષમાર્ગ રૂપ છે; વિશુદ્ધ સિદ્ધિ ગતિના સ્થાન રૂપ છે, શાશ્વત અવ્યાબાધ (આબાધ ૨હિતતા) છે, પુનર્ભવ નહિ કરાવનારૂં છે, પ્રશસ્ત છે, (રેગાદિના અભાવે કરી) સૌમ્ય છે, સુખ રૂપ છે, શિવ છે, અચળ છે, અક્ષયકર છે, યતિરે એ પાળેલું છે, સુચરિત (શોભનાનુષ્ઠાન) રૂપ છે, સુસાધિત-સુÇ પ્રકારે પ્રતિ પાદિત કરેલું છે. મુનિવરેાએ, મહાપુરૂષોએ, ધીર-૧રવીર મનુષ્પાએ, ધાર્મિક મનુષ્યએ, ધુતિમંતાએ સદા (બધી