________________
અપરિગ્રહ
૧૫૧
શુભ-અશુભ (ગો) પ્રત્યે રાગદ્વેષને સંવરનાર, સાધુ, મનવચન-કાયાને સંવૃત્ત કન્સ્ટાર અને ઇન્દ્રિયનું રૂંધન કરનાર હાઈ ધર્મને આચરે છે.
ચથી ભાવનાએ જિવાઈદ્રિયે (જીભે) કરીને મને જ્ઞ તથા મધુર રસાસ્વાદ લેતાં તેને સંવૃત્ત કરવી. (તે આ સ્વાદ અને રસ કેવા) પવાને, વિધવિધ પાન, ગળખાંડના અને તેલ-ઘીનાં બનાવેલાં જાત જાતનાં) ભજન, બહુવિધ લવણ-રસાદિથી યુક્ત ભેજ્ય પદાર્થો, મધુ, માંસ, બહુ પ્રકારના મૂલ્યવાન ભેજન પદાર્થો, દૂધ, દહીં, સરક (એક જાતનાં પુલ)ને મદ્ય, ઉત્તમ પ્રકારની મદિરા, સીધુ અને કાપિસાયણ ( એ બેઉ જાતની મદિરા), અઢાર પ્રકારનાં શાક, અને બીજા બહુ પ્રકારનાં ભજન, મને વર્ણ–બંધ-રસ–સ્પર્શવાળાં દ્રથી મિશ્રિત કરેલા ભોજન પદાર્થો અને એવા બીજા અનેક જાતનામનેઝ તથા મધુર રસને વિષે સાધુએ સંગ કર નહિ, રાગ-ગૃદ્ધિ-મેહ-લભ-તેષ-હાસ્ય-સ્મરણ તથા મતિ કરવી નહિ. વળી જિહ્વાઈકિયે કરી અમને જ્ઞ તથા પાપના કારણરૂપ આસ્વાદ અને રસ, જેવા કે રસરહિત, વિરસ (બગડેલે રસ) યુક્ત, લુખા, સત્વરહિત, ભજનપાનાદિના, વાસી, વિનષ્ટ વર્ણવાળા, કોહેલ, દુર્ગધયુક્ત, અમનેણ, વિકૃતિવાળા, પુગાઈ ગએલા (લીલવાળા), બહુ પ્રકારની દુર્ગધવાળા, તીખા, કડવા, કસાયલા, ખાટા, સેવાળવાળા જુના પાણીના જેવી ગંધવાળા અને એવા બીજા અનેક પ્રકારના અમનેજ્ઞ તથા પાપરૂપ રસને વિષે