Book Title: Prashna Vyakaran Sutra
Author(s): Chotalal Muni
Publisher: Laghaji Swami Pustakalay

View full book text
Previous | Next

Page 156
________________ અપરિગ્રહ ૧૩૯ સાધુને શું ન કશે? છેલા સંવરદ્વારમાં જે ન કપે તે હવે કહે છે. ગામ-આગર-નગર-ગામડું-કવડ-મંડપણમુખ-પટ્ટણ વગેરેમાં જે કાંઈ થોડું કે ઘણું, નાનું કે મોટું (પદાર્થ) પડયું હોય તે, ત્રસ કાયરૂપ પદાર્થ (સચેત કે અચેતા કેડા વગેરે), સ્થાવર કાયરૂપ પદાર્થ (રત્નાદિ), સામાન્ય વસ્તુ, મન વડે કરીને પણ પરિગ્રહવાં કપે નહિ; હિરણ્યસુવર્ણ-ક્ષેત્ર–ગૃહ પણ પરિગ્રહવાં કપે નહિ; દાસી–દાસભૂ–પ્રેષક (સંદેશવાહક)-ઘેડા-હાથી–ગાય-બકરાં પરિગ્રહવાં ન કલપે; યાન-વાહન-શયન-આસન-છત્રાદિ પરિગ્રહવાં ન કલ્પ, કમંડલ-જેડા-મેરપીંછના પંખા-વીંજણ– સાગપત્રના વીંજણ પરિગ્રહવા ન કલ્પે; લોહ-કથીર–તામ્રસીસું-કાંસુ-રૂપ–સોનું-મણી–મતી-સીપના પડા-શંખ-હાથીદાંતના મણ-શૃંગ-શિલા-પરવાળા-કાચ–વસ્ત્ર-ચમ-પાત્ર અને બીજા મૂલ્યવાન પદાર્થો વગેરે જે લોભને ઉપજાવનારા છે તે ગુણવંતે એકાગ્ર ચિત્તે પરિગ્રહવાં કપે નહિ. વળી પુષ્પ-ફળ-કંદ-મૂલાદિ, ચોખા વગેરે સત્તર પ્રકારનાં બીજ, સર્વ પ્રકારનાં ધાન્ય ત્રણે ચોગે કરીને ઔષધ-ભેષજભેજનાદિને અર્થે સંજતિએ પરિગ્રહવાં કલ્પ નહિ. શા કારણે? અપરિમિત જ્ઞાન-દર્શન ધરનારા, શીલ-ગુણ-વિય– તપ-સંયમના નાયક એવા તીર્થકરેએ તથા આખા જગતના જીવના હિતકારી અને ત્રણે લોકમાં પૂજ્ય એવા જિનવરોએ (કેવળજ્ઞાને કરીને તેમાં (પુષ્પ-ફળ-ધાન્યાદિમાં) જીવજગતનું ઉત્પત્તિસ્થાન કર્યું છે તેથી તે કલ્પ

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180