Book Title: Prashna Vyakaran Sutra
Author(s): Chotalal Muni
Publisher: Laghaji Swami Pustakalay

View full book text
Previous | Next

Page 131
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * ૧૧૪ સ્વીના તપના પારણામાં) વિનય કરવા. (સૂત્રાદિની) વાચનામાં તથા તેના પરિયટ્ટણમાં (સૂત્રાર્થ ગ્રહણ કર્યાં હાય તે ફેરવવામાં-પુનઃ પુનઃ સ્મરણ કરવામાં) વિનય કરવા, ભેાજનાદિનું દાન કરવામાં અને લેવામાં તથા (વિસ્તૃત થએલા સૂત્રા) પૂછવામાં વિનય કરવા. સ્થાનકમાંથી નીકળવામાં અને પ્રવેશવામાં વિનય કરવા ( નીકળતાં આવસહિ' અને પ્રવેશમાં ‘નિસ્સહી’): એ આદિક બીજા અનેક કાર્યોંમાં વિનય કરવા. વિનય એ તપ છે અને તપ એ ધર્મ છે, માટે ગુરૂ પ્રત્યે, સાધુ પ્રત્યે અને તપસ્વી પ્રત્યે વિનય કરવા. એ પ્રકારે વિનયથી જે ભાવિત થાય છે, તેના અંતરાત્મા ક્રુતિમાં પાડનારાં પાપકર્મી કરવા-કરાવવાના દોષથી નિત્ય વિરતિ પામતા દત્ત-અનુજ્ઞાત અવગ્રહની ચિ ધરાવનારા થાય છે. એ પ્રકારે આ સંવર દ્વારને સમ્યક્ પ્રકારે આચરતાં તે રૂડા નિધાનરૂપ થાય છે. એ પાંચે કારણે કરીને, મનવચન-કાયાએ કરી સુરક્ષિત રાખતાં થકા એ ચાગ (દત્તા દાન ગ્રહણુ) મરણુપર્યંત ધૃતિમાન અને મતિમાન મનુષ્યે નિત્ય નિહવાચૈાગ્ય છે. અનાસ્રવયુકત, નિળ, અદ્રિ, અપરિસવિત, ક્લેશરહિત, સ તીર્થંકરએ અનુજ્ઞા કરેલું એવું આ ત્રીજી સવર દ્વાર કાચાએ કરી ફરસવાગ્ય, પાળવાચેાગ્ય, અતિચાર ટાળી શુદ્ધ કરવાચેાગ્ય, પાર ઉતારવાયાગ્ય, અન્યને ઉપદેશવાચેાગ્ય, અનુપાલન કરવાચૈાગ્ય અને આજ્ઞાનુસાર આરાધવાયાગ્ય છે. એ પ્રમાણે જ્ઞાતપુત્ર શ્રી મહાવીર ભગવાને ઉપદેશ્યું, પ્રરૂપ્યું અને

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180