________________
૧૨૨
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
એના સસર્ગ વિનાના સ્થાને વસવાની સમિતિના ચેાગે કીને જે ભાવિત થાય છે તેના અંતરાત્મા બ્રહ્મચર્ય'માં આસક્ત મનવાળા, ઇંદ્રિયધર્મ (લાલુપતા આદિ)થી નિવૃત્ત, જિતેન્દ્રિય અને બ્રહ્મચર્યની ગુપ્તિઓથી યુક્ત થાય છે.
બીજી ભાવનાએ સ્ત્રીજનાની વચ્ચે કથા કહેવી નહિ. ચિત્રવિચિત્ર પ્રકારની, કામુક સ્ત્રીની ચેષ્ટાથી યુક્ત, વિલાસ (નેત્રનિકાર)થી યુક્ત, હાસ્ય-શૃંગારવાળી લૌકિક કથા કરવી નહિ.માહજનક એવી આવાહ(નવપરિણીત વર-વધૂને લાવવા વિષેની)–વિવાહની કથા પણ કહેવીનહિ.સ્ત્રીની સુભગતા—દુતાની કથા,ીઓના ચેાસઠ ગુણ-વણુ દેશ-જાતિ-કુળ-રૂપનામ–નેપથ્ય (શુપ્ત શૃંગારક્રિયા)—પરિજન (દાસી–સખી) આદિ વિષેની કથા કહેવી નહિ. સ્ત્રીઓની અને બીજી પણ એ પ્રકારની અનેરી કથા શૃંગારે કરીને કરૂણાત્પાદક છે, તપસચમ-બ્રહ્મચર્યના ઘાત–ઉપઘાત કરનારી છે, તે બ્રહ્મચયન્નુ' અનુપાલન કરનારે કહેવા ચેાગ્ય નથી, સાંભળવાચેાગ્ય નથી અને વિચારવાચેાગ્ય નથી. એ પ્રકારે સ્રીકથાથી નિવૃત્તિરૂપ સમિતિના ચેાગે કરીને જે ભાવિત થાય છે તેના અંતરાત્મા બ્રહ્મચર્ય માં આસક્ત મનવાળા, ઇંદ્રિયધમ (લાલુપતા આદિ)થી નિવૃત્ત, જિતેન્દ્રિય અને બ્રહ્મચય ની ગુપ્તિઓથી યુક્ત થાય છે.
ત્રીજી ભાવનાએ સ્ત્રીના રૂપનું નિરીક્ષણ વવું. સ્ત્રીનુ હસવુ-માલવુ અને ચેષ્ટાનું નિરીક્ષણ કરવું, (ચાલવાની) ગતિ–નેત્રવિલાસ-ક્રીડા-કામુક ચેષ્ટા (વિવેાક) નૃત્ય ગીત –વાદિત્રવાદન–શરીરસંસ્થાન-વર્ણ-હાથ-પગ—નયન—લાવ