________________
અહિંસા
જાવવું નહિ. જે એવી રીતે ઈસમિતિ ચેગની ભાવનાએ કરી ભાવિત હોય છે, તેને અંતરાત્મા પાપના મળથી રહિત, વિશુદ્ધ પરિણામવાળી અને અખંડ ચારિત્ર્યવાળી એવી (સામાયિકાદિ ભાવનાએ કરી યુક્ત, અહિંસક, સંયમવંત અને સાધક (સાધુ) બને છે.
બીજી ભાવના–મને કરી પાપ ચિંતવવું નહિ. એ પાપ અધામિક છે, દારૂણ છે, નૃશંસ (સૂગરહિત) છે, ઘણા વધ-બંધ-પરિકલેશને ઉપજાવનારું છે, ભય-મરણ પરિકલેશે કરીને અશુભ છે, અને કદાપિ પાપયુક્ત મને કરી જરા પણ (પ્રાણાતિપાતદિ) ચિંતવવાગ્ય નથી. એ પ્રકારે મનસમિતિ યોગની ભાવનાએ કરી જે ભાવિત હોય છે તેને અંતરાત્મા પાપના મળથી રહિત, વિશુદ્ધ પરિણામવાળી અને અખંડ ચારિત્ર્યવાળી ભાવનાએ કરીને ચુકત, અહિંસક, સંયમવત અને (મક્ષને) સુસાધક-સાધુ બને છે.
ત્રીજી ભાવના–વચને કરી પાપ કરવું નહિ. એ પાપ અધામિક છે, દારૂણ છે, નૃશંસ છે, ઘણું વધ-બંધ-પરિકલેશ (અશાતારૂપ પરિતાપ) ઉપજાવનારું છે, જરા-મરણપરિકલેશે કરીને અશુભ છે, અને પાપયુક્ત વચને કદાપિ. જરા પણ બેલવાયેગ્ય નથી. એ પ્રમાણે વચન સમિતિ ચગે કરીને જે ભાવિત છે તેને અંતરાત્મા પાપના મળથી રહિત, વિશુદ્ધ પરિણામવાળી અને અખંડ ચારિત્ર્યવાળી ભાવનાએ કરી યુક્ત, અહિંસક, સંયમવંત અને સુસાધક છે.
ચોથી ભાવના–આહારસમિતિ) એષણીય, શુદ્ધ,