________________
- સત્ય વચન
૧૦૫
લેતા)ની ભાવનાએ જે ભાવિત થાય છે તેને અંતરાત્મા હાથ-પગ-નયન–વદનને સંયત કરતે થકે સાધુ અને સત્યાજવથી સંપન્ન બને છે.
ચથી ભાવનાએ ભય પામવે નહિ. ભયભીત મનુષ્યને શીધ્ર અનેક પ્રકારના ભય નડે છે. ભયભીત મનુષ્યને કેઈ સહાય કરતું નથી, ભયભીતને ભૂત-પ્રેત બહુવડાવે છે, ભયભીત માણસ બીજાને પણ હીવડાવે છે, ભયભીત મનુષ્ય તપસંયમને પણ છેડે છે, બીહત માણસ સંયમ રૂપ ભારને વહી શકતું નથી, બીહત માણસ સત્પરૂએ સેવેલા માર્ગને પાળવા સમર્થ હેત નથી, માટે કદાપિ ભય ધારણ કરવું નહિ. બીહવાથી વ્યાધિ, રોગ, જરા, મૃત્યુ અને બીજા અનેક ભયે ઉપજે છે. એ પ્રમાણે જે ધર્યથી ભાવિત થાય છે, તેને અંતરાત્મા હાથ-પગ-નયન-વદનને સંયત કરતે થકે સાધુ અને સત્યાજવથી સંપન્ન થાય છે. - પાંચમી ભાવનાએ હાસ્ય સેવવું નહિ. પરિહાસ કરનારાઓ ક્રૂડાં (અસંભૂત અર્થવાળાં–અશભન) વચને બોલે છે, તે વચને પરાભવનાં કારણ છે (પરના ઉપહાસનાં કારણ રૂપ છે). હાસ્ય પર પરિવાદનું કારણ થાય, પરને પીડા ઉપજાવવાનું કારણ થાય, ચારિત્રભેદનું કારણ થાય, વિભૂતિનું (નયન-વદન વિકૃત થવાનું) કારણ થાય, અન્યઅન્ય કુચેષ્ટાનું કારણ થાય, અને અન્ય મર્મ-કુચેષ્ટાદિનું કારણ થાય, લેકનિંઘ કર્મનું કારણ થાય, કંદર્પ દેવતુંભાંડ વૃત્તિનું કારણ થાય, આદેશકારી દેવતાનું (આભિગમનનું) કારણ થાય, ભવનપતિ આદિ દેવતાનું કારણ થાય,