SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ - સત્ય વચન ૧૦૫ લેતા)ની ભાવનાએ જે ભાવિત થાય છે તેને અંતરાત્મા હાથ-પગ-નયન–વદનને સંયત કરતે થકે સાધુ અને સત્યાજવથી સંપન્ન બને છે. ચથી ભાવનાએ ભય પામવે નહિ. ભયભીત મનુષ્યને શીધ્ર અનેક પ્રકારના ભય નડે છે. ભયભીત મનુષ્યને કેઈ સહાય કરતું નથી, ભયભીતને ભૂત-પ્રેત બહુવડાવે છે, ભયભીત માણસ બીજાને પણ હીવડાવે છે, ભયભીત મનુષ્ય તપસંયમને પણ છેડે છે, બીહત માણસ સંયમ રૂપ ભારને વહી શકતું નથી, બીહત માણસ સત્પરૂએ સેવેલા માર્ગને પાળવા સમર્થ હેત નથી, માટે કદાપિ ભય ધારણ કરવું નહિ. બીહવાથી વ્યાધિ, રોગ, જરા, મૃત્યુ અને બીજા અનેક ભયે ઉપજે છે. એ પ્રમાણે જે ધર્યથી ભાવિત થાય છે, તેને અંતરાત્મા હાથ-પગ-નયન-વદનને સંયત કરતે થકે સાધુ અને સત્યાજવથી સંપન્ન થાય છે. - પાંચમી ભાવનાએ હાસ્ય સેવવું નહિ. પરિહાસ કરનારાઓ ક્રૂડાં (અસંભૂત અર્થવાળાં–અશભન) વચને બોલે છે, તે વચને પરાભવનાં કારણ છે (પરના ઉપહાસનાં કારણ રૂપ છે). હાસ્ય પર પરિવાદનું કારણ થાય, પરને પીડા ઉપજાવવાનું કારણ થાય, ચારિત્રભેદનું કારણ થાય, વિભૂતિનું (નયન-વદન વિકૃત થવાનું) કારણ થાય, અન્યઅન્ય કુચેષ્ટાનું કારણ થાય, અને અન્ય મર્મ-કુચેષ્ટાદિનું કારણ થાય, લેકનિંઘ કર્મનું કારણ થાય, કંદર્પ દેવતુંભાંડ વૃત્તિનું કારણ થાય, આદેશકારી દેવતાનું (આભિગમનનું) કારણ થાય, ભવનપતિ આદિ દેવતાનું કારણ થાય,
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy