________________
હિંસામ
પૂર્ણાંક અને રતિ ઉપજાવવા અર્થે, તેમજ હાસ્ય-વર–રતિ એ ત્રણને અર્થે હિંસા કરે છે. તેઓ ક્રોધે કરીને, લાલે કરીને અને અજ્ઞાનપણે કરીને તેમજ ક્રોધ-લાભ-અજ્ઞાન એ ત્રણે કરીને હિંસા કરે છે. ધનાપાજનને અર્થ, ધમ નિમિત્તે, કામ-ભાગને અર્થે, તેમજ ધન-ધમ અને કામભાગ એ ત્રણેને અર્થે તેઓ હિંસા કરે છે.
હિંસક લેાકેા.
૧૧
આ બધી હિ ંસા કાણ કરે છે? આહેડુ (સુઅરને શિકાર કરનારા), ધીવર (મચ્છીમાર), પારધી (૫’ખીઓના શિકારી), બીજા પ્રકારના પારધી (વાહા); એ ક્રૂર કમ કરનારાએ વાગરી (એક જાતનું પ્રાણી), ચિત્તો, મૃગાદિકને જીવતા ખાંધવા ઉપાચા કરે છે; તેમજ ત્રાપા પર એસીને મચ્છ પકડવાને જાળ નાંખે છે; ખાજ પક્ષી, લેાહનાં સાધના, ડાભના પાસલા, કુડી, બકરી (ચિત્તા વગેરેને આકવા માટે) વગેરે શિકારનાં સાધના, અને પાપી સેવ કાને પણ તે ચાંડાલેા પાતાના હાથમાં રાખે છે. વનચર (ભીલેા વગેરે), વ્યાધ (મૃગના વધ કરનારા), મધ એકઠું કરનારા, બાળ હત્યારા, મૃગલીના પાષક (મૃગલાં મેળવવા માટે), મૃગાના પાષક, સરોવર-દ્રહ-નદી-તળાવ-નાનું તળાવ વગેરેને ( શખ–સીપ-મત્સ્ય વગેરે મેળવવા માટે) ગાળનારા, તેને વિશેષ ઉંડા કરનારા, પ્રવાહને બાંધનારા, પાણીને વહેવડાવી નાંખનારા, કાલકુટ ઝેર અને સામાન્ય વિષ આપી હિંસા કરનારા, ઘાસ તથા ખેતર