________________
ॐ अर्ह नमः
- મંગલ –
नमो वीरागाणं सव्वन्नृणं देविंद पूइआणं जहट्ठिअ वत्थुवाइणं तेलुगुरुणं अरुहंताणं भगवंताणं । जे एवमाइक्खंतिइह खलु अणाईजीवस्सभवे, अणाईकम्मसंजोग निव्वित्तिए, તુવર્ષે, તુવરવ છે, દુધરવાનુબંધ, મતળ વૃદ્ધિત્તી सुद्धधम्माओ, सुद्धधम्मसंपत्ती पावकम्मविगमाओ, पावकम्मविगमो तहाभव्वत्ताइभावओ ।
વીતરાગે, સર્વજ્ઞ, સૂરેન્દ્રપૂજિત, યથાસ્થિત વસ્તુતત્ત્વવાદી અને ત્રૈલેાક્ય ગુરૂ એવા અદ્ભુત ભગવાને નમસ્કાર હો!
તે એમ આખ્યાન કરે છે કે-નિશ્ચે આ લેાકમાં અનાદિ જીવાત્મા છે તથા અનાદિ કમસ ચાગનિત જન્મજરા–મરણ–શાક લક્ષણુ દુઃખરૂપ, દુ:ખફળવાળા અને દુઃખની પર’પરાવાળા અનાદિ સંસાર છે.
એ અનાદિ સંસારભ્રમણના અંત શુદ્ધ જ્ઞાન, દર્શીન અને ચારિત્રરૂપ ધર્મનું ઔચિત્યવર્ટ સતત્ સત્કાર અને વિધિપૂર્વક સેવન કરવાથી થાય છે. ઉક્ત શુદ્ધ ધર્મની સ’પ્રાપ્તિ મિથ્યાત્વ મેાહનીય પ્રમુખ પાપકના વિનાશ થવાથી થાય છે, અને પાપકમ ના વિનાશ તથાવિધ ભવ્યત્વ, કાળ, નિયતિ, કમ ને પુરૂષાતનવર્ડ થવા પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org