Book Title: Nava Matina Vivek Darshannu Pradarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 32
________________ ૩૦. નવામતિને વિવેક દર્શનનું પ્રદર્શન છતાં તેમણે આપી ! હું ન આપું” એમ ભક્તોમાં વધુ જોરથી પ્રચારવા માંડેલ! આ હકીકત, વિલા–પારલા મુકામે મને જાણવા મળતાં ભારે ખેદ થયેલ. આમાં આપશ્રીએ આપેલ ખાત્રી ક્યાં રહી? ચાતુર્માસ પૂર્ણ થયે વીલા-પાર્લાથી વિહાર કરી કાર્તિકવદી એકમે પૂ. આમ શ્રીની સેવામાં મુંબઈ આવેલ. તેઓશ્રીને વિધિપૂર્વક બારમાસી ખામણા કરી મેં શાંતિથી અને વિનંતિરૂપે કહેલ કે-“આપશ્રીએ મને “સાગરજીમના જે ક્ષપશમ વર્તમાનમાં કઈને પણ નહિ હેને અમારે પણ સૂક્ષ્મ અર્થે જાણવાનું સ્થાન તેઓ જ હોવાથી સાગરજી મહારાજ અને અમે એક જ છીએ અને એક જ રહેવાના” ઈત્યાદિ પ્રકારે ખાત્રી આપી હતી, છતાં પૂ. સાગરજી મહારાજે આ શુદિ ૧૧ના રોજ અમદાવાદ આપેલ દીક્ષા બદલ આપશ્રીએ શ્રાવકેમાં ચોમાસામાં દીક્ષા તે આપે, હું ન આપું” એમ પ્રચાર્યું, તે આપના મનમાં “સાગરજી મ. તે માત્ર આગામે ભણેલા છે; પરંતુ તેનાં રહસ્યોનો જાણુ હું છું ? એમ બેઠું હોય તે જ બને ને? અને જો તેમ હોય તે પણ આપશ્રી દ્વારા થયેલા એ પ્રચારમાં આપે મને આપેલ તે ખાત્રી કયાં રહી?” સુરત જઈ આ વાતનું ઉપશમન કરીશ. મારી તે દર્દભરી વાતને સહજ પણ ઉશ્કેરાટ વિના સાંભળીને તેઓશ્રીએ મને તદન સરલભાવે જણાવેલ કે-“સાગરજી! તે સર્વ આગમે પૂરા વાંચ્યા પણ નથી, તે તેનું રહસ્ય તે જાણું જ ક્યાંથી? કે-જેથી મારા મનમાં તેવું બેઠું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126