Book Title: Nava Matina Vivek Darshannu Pradarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
Catalog link: https://jainqq.org/explore/034976/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ GlélJllàle [ Tolkélä p *lcloblo ‘lo?ll313 ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪૬ લ એ મને HL. 28-90-99 *************************************** 0° અજિતનાથ સ્વામિને નમા નમ: દ્વારક ગ્રંથમાલા-ગ્રંથાંક ૧૮ ॥ ...મ..તિ...ના 1747. ‘વિવેક દર્શન ’નું –પ્રદર્શન * યાને પ્રસ્તાવના તિમિરતરણિની અ.....સા.....ર.....તા A......5 શાસન સંરક્ષક – સમર્થ વ્યાખ્યાતા – વિદ્વદ્રવ શા...સ...ન..........કા...દ્વા...ર...ક પૂજ્ય પાઠકપ્રવર શ્રી હંસસાગરજી ગણિવર વીર સં૦ ૨૪૯૩ સને-૧૯૬૭ પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : શ્રી શાસનક ટકાન્દ્વારક જ્ઞાનમંદિર વ્યવસ્થાપકશા॰ માતીચંદ દીપચંદ જી૦ ભાવનગર-વાયા તલાજા-૩૦ હળીયા–[ સૌરાષ્ટ્ર ] આગમાદ્વારક–સ૦ ૧૮ કિં ૧-૦૦ "Page #2 -------------------------------------------------------------------------- ________________ છછછછછછછછછ પ્રસ્તાવનાતિમિરતરણિ”ની ચોરીછુપી શું કામ? નવા વગે, તે નામની બૂક પ્રથમ “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને વિવેકદન” નામની બૂકમાં છૂપાવેલ. ગત માગશર માસે છપાએલ તે “શ્રી શંખેશ્વર વિવેકદર્શન” બૂકને પણ (અમૂક અમૂક સ્થળે જ મોકલ્યા બાદ) ગત જેઠ મહિના સુધી (અનેકે માગ્યા–મંગાવ્યા છતાં હજુ છપાય છે એમ જણાવતા રહીને) છૂપાવી રાખેલ. તેમાંની એક બૂક ગત મહા માસે મને પણ કાકતાલીયન્યાયે જ પ્રાપ્ત થઈ જતાં મેં તેનો આ “નવામતિના વિવેકદનનું પ્રદર્શન નામની બૂકમાંનો ઘડેલે જવાબ પ્રેસમાં ૦ ભાગ તે ગત આષાઢ ભાસે છપાઈ પણ ગમે ત્યાં સુધી તે વર્ગે તે “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને વિવેકદર્શન” બૂક તે બહાર મૂકી જ હતી; પરંતુ તે બૂકમાંની પાના ૧૪ થી ૬૪ સુધીની (ટાઈટલ ઉપર પ્રકાશક–પ્રાપ્તિ સ્થાન વગેરે વિનાની) “પ્રસ્તાવનાતિમિરતરણિ” બૂકને અલગ ફરમાએ રૂપે ટીચીંગ કરીને છ મહિના બાદ અલગ બૂક રૂપે બહાર પાડેલ છે! આથી સુજ્ઞવાચકેએ એ વિચારવું રહે છે કે-તે વર્ગમ પણ તે બૂક ગંદી અને અસત્ય ન લાગી હોય તે તે વર્ગ, એ બૂકને ઉક્ત પ્રકારે પ્રથમ બીજી બૂકની અંતર્ગત છપાવવાની અને તે પછી પણ છ-છ મહિના સુધી તે બૂકને દાબી દઈને એવી બીજી બૂક રૂપે વહેંચવાનું ચેરી– છૂપીનું કૃત્ય શું કામ કરે?” ગતવર્ષે બહાર પડેલી તે વર્ગની “પ્રજ્યાગાદિવિધિસંગ્રહ બૂકની પ્રસ્તાવનાના ઝેરી લખાણથી આ૦ શ્રી પ્રેમસૂરિજી નિરાળા હેતા તેમ તે વર્ગની ચાલુ વર્ષની એ ગલીચ, અસત્ય અને–ભા મૂળો અને બાપ ગાજર” જેવાં વર્ણશંકરીય લખાણવાળી બૂકથીયે નિરાળા નથી, એમ રખે કેાઈ માને. એ ગંદી બૂક તે ગતવર્ષે પાલીતાણું ચાતુર્માસમાં ગુર્વનાય અને અશાંતિપ્રિય શ્રી અંબુજીએ જ પિતાના તે નિત્યકલેશપ્રિય શિષ્યાદિના હાથે લખાવીને પિતાના ડભોઈ મુક્તાબાઈ જ્ઞાનમંદિર તરફથી પ્રસિદ્ધ કરાવેલ છે, એમ ઘણું પૂરાવાથી કહીએ છીએ. ઉ૦ હંસસાગર anachovorcanetonenwoorden Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૦-30 લિઝાર ક રાજકેટ મંડન શ્રી સુપાર્શ્વનાથાય નમો નમ: II શ્રી શાસનકંટકેદ્વારકા ગ્રંથમાલા-ગ્રંથક ૧૮ ન..વા..મ.. તિના བ་བ༠༠༢ વિવેકદર્શનનું – પ્રદર્શન ) ” * . શ્રી યશે હે. .....કશ્રી દેવરતપાગચ્છ સામાકારી સંરક્ષક-બહુશ્રુત-ધ્યાનસ્થ છે? વર્ગત પૂ. આગાદ્વારક આચાર્ય દેવેશ શ્રી આનંદસાગરરોગીશ્વરજી મ.ના અટ્ટપ્રભાવક-સમાધિસ્થ સ્વ. પૂ. આ. બો ચસીરસૂરિજી મ. ના પરમ વિનયશાસન સંરક્ષક-શાસનકંટકેદ્વારકપ્રય પાઠક પ્રવર શ્રી હંસસાગરજી મહારાજ પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : શ્રી શાસનકંટકેદ્ધારક જ્ઞાનમંદિર વ્યવસ્થાપક શા. મોતીચંદ દીપચંદ જી. ભાવનગર-વાયા તલાજા-મુ. ઠળીયા- સૌરાષ્ટ્ર) છેવીર સં. ૨૪૯૩) આગમ દ્વારક-સં. ૧૮ [ વિ. સં. ૨૦૨૩ ૨ છે સને ૧૯૬૭ | કિ. ૧-૦૦ શાકે ૧૮૮૯ છે [ પ્રથમવૃત્તિ – કેપી ૧૦૦૦ ] :༤༠ཐབ༠༠༠བ༠༠ལུབ་པ༠༠༠༠༠: ༠༠༠ ༠༠༠:༠༠:༠༠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ | 4 આમુખ હ ! નવા વગે ચાલુ વર્ષે “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથઅને વિવેક દર્શન” નામની બૂક પ્રસિદ્ધકરીને તે બૂકમાં “પ્રસ્તાવના તિમિર તરણિ” નામની સ્વતંતવ્ય પિષક ઝેરી વાતો ભરેલી બૂક ઘુસાડી દેવાને વિવેક દર્શાવેલ છે, તે વિવેક દર્શનનું આ બૂક દ્વારા સપ્રમાણુ પ્રદર્શન કરાવવામાં આવેલ છે વાચક મહાશયને વિજ્ઞપ્તિ કે–આ ઐતિહાસિક પુસ્તિકાને બારીકાઈથી તલસ્પર્શી પણે વાંચી-વિચારીને આપને પ્રમાણિક અભિપ્રાય પાઠવશે. વિ. સં. ૨૦૨૩ ના વૈશાખ | શા કંઇ ઉપા વદિ ૧૦ શુક. વા.૨ | હે...સ..સા... ગ...૨ શ્રી સુપાર્શ્વનાથવર્ષગાંઠ દિન | શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય રાજકેન્ટ માંડવી ચોક - દેરાસર શેરી | મુક : જયંતિ દલાલ, વસંત પ્રિન્ટિંગ પ્રેસ, ઘીકાંટા, અમદાવાદ. ! માડવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ જીવાજ છે નવામતિના વિવેકદર્શનનું પ્રદર્શન છે લે? શાર્ક ઉપાશ્રી હંસસાગરજીગણિ છે [] પૂ ર્વ -પી...ઠિ...કા ] [નવા વર્ગે ચાલુ વર્ષમાં મુનિ શ્રી નિત્યાનંદ વિ. ના નામે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને વિવેકદર્શન' નામે બહારથી રૂડી અને અંદરથી “પ્રસ્તાવનાતિમિરતરણિ” નામે લખા ણમાં કૂડી એવી એક ભ્રામક બૂક પ્રગટ કરેલ છે. જેમાં તેમણે અમારી “પ્રસ્તાવના તિમિરભાસ્કર બૂકમાંનાં લખાણને બેટી રીતે બટું બતાવવા સારૂ અતિ સિંઘ પ્રયાસ કરેલ છે. તે વગના તે બૂકગત સમસ્ત લખાણમાંના છળ-પ્રપંચ-ઈર્ષ્યા અને તેજદ્વેષભર્યા છલોછલ અસત્યને તથાસ્વરૂપે વિદ્વાન વાચકે સમજી શકે એ સારું આ નીચે સં. ૧૯૮૭ની અમારી દીક્ષા પહેલાંના પણ પ્રસંગેને દર્શાવવા પૂર્વકને કેટલાક ઇતિહાસ રજુ કરે આવશ્યક બનેલ છે.] અમારી દીક્ષા બાદ અમે એ વાંચેલ અનેક પક્ષીય–પ્રતિપક્ષીય સાહિત્યને તથા વયોવૃદ્ધ પૂ. મુનિરાજશ્રી ઉત્તમ વિ. મ. પૂ. આ. શ્રી. ઉમંગસૂરિજી મ. તથા પૂ. પં. શ્રી નેમવિ. મ. આદિ અનેક સુવિહિત અને પ્રૌઢ મુનિવરેથી પ્રાપ્ત થયેલ વાસ્તવિક હકીકતેને આ નિષ્કર્ષ છે કે-“સં. ૧૫રના પ્રથમ જેઠ શુદિ સપ્તમીના રોજ સ્વર્ગવાસી બનેલા પૂ. આ. શ્રી આત્મારામજી મ. શ્રીએ, પિતાની વિદ્યમાનતામાં પોતાના આજ્ઞાંકિત શિષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ૪ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન પ્રશિષ્ય પૂ. મુનિ શ્રી સેહનવિજયજી, પૂ. પ્રવર્તક મુનિશ્રી કાંતિવિજયજી, મુનિશ્રી હંસવિજયજી મ. આદિ પૂ. સમસ્ત મુનિવરે સહિત પિતાની પાટે “પટ્ટધર આચાર્ય તરીકે પૂ. મુનિશ્રી વલભવિજયજી મ. શ્રીને જ સ્થાપવાનું નકકી કરેલ, તે મુજબ તેઓશ્રીએ તેમજ સમુદાયના વૃદ્ધ મહાત્માઓએ તે વાતને સ્વીકાર કરવા પૂ. મુનિ શ્રી વલ્લભવિજયજી મ.ને વારંવાર પણ વિનવેલઃ આમ છતાં તે હોદ્દા પ્રતિ નિરીહ એવા પૂ. મુનિશ્રી વલ્લભવિજયજી મહારાજે તેઓને તે હોદ્દો સ્વીકારવાની વારંવાર પણ અનિચ્છા જણાવેલ ! એટલું જ નહિ, પરંતુ તેઓશ્રીએ પિતાને બદલે તે સ્થાને પૂ. કમલવિજયજી મ.શ્રીને સ્થાપવાનું સૂચન જારી રાખેલ. તે સૂચનના સ્વીકારમાં પૂ. આત્મારામજી મ.શ્રીની મહેચ્છાનું પાલન સચવાતું નહિ હેવાથી સમુદાયના વડિલે પૂ. પ્રવર્તક કાંતિવિ. મ. તથા પૂ. હંસવિ. મ. શ્રી આદિએ પૂ. આ. શ્રી આત્મારામજી મ.ના સ્વર્ગવાસ પછી પણ ચાર વર્ષ પર્યત પાટ ખાલી રહેવા દેવી ઉચિત માની; પરંતુ તે સૂચનને અપનાવવું ઉચિત માનેલ નહિ! એ પ્રકારે–પૂ. આત્મારામજી મ. જેવા સમર્થ દાદાગુરુની પાટ, અનેક શિષ્ય છતાં વર્ષો સુધી પટ્ટધરવિહોણું રહે એ વાત પૂ. મુનિશ્રી વલ્લભવિ. મ.ને અસહ્ય બની. પરિણામે પૂ. પ્રવર્તક શ્રી કાંતિવિ. મ. તથા પૂ. મુનિશ્રી હંસવિ. મ. આદિ વડિલેને પિતે જાતે જ અને વારંવાર પણ પત્રો લખીને તેઓશ્રીની પાટે પૂ. મુનિશ્રી કમલવિ.મ.શ્રીને પૂ. સ્વર્ગસ્થ દાદાગુરુના પટ્ટધર તરીકે સ્થાપવાની સ્થિતિમાં મૂક્યા! પરિણામે નિરુપાય બનેલા તે તે વડિલેએ સં. ૧૯૫૭માં પાટણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન મુકામે શ્રાવકસંઘના હાથે પૂ. સ્વર્ગસ્થ આત્મારામજી મ.શ્રીની પાટે પૂ. મુનિશ્રી કમલવિ.ને પટ્ટધર આચાર્ય તરીકે અને પૂ. મુનિશ્રી વીરવિ. મ.ને ઉપાધ્યાય બનાવવા પડેલ! ઉ. શ્રી વીરવિ. મ. તથા મુનિશ્રી દાનવિજયજી પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિ. મ, ગેઘા પાસેના બાડી'ના વતની અને જ્ઞાતે ભાવસાર હતા. તેઓશ્રી, સં. ૧૯૩૫ માં પંજાબના અંબાલા ગામે દીક્ષા લઈ પૂ. મુનિશ્રી આત્મારામજી મ.શ્રીના શિષ્ય બન્યા હતા. પૂ. આત્મારામજી મ.શ્રીને વિશેષ મુનિસમુદાય મૂલ સ્થાનકવાસી પંજાબી સાધુઓને અને આ પૂ. ઉપાધ્યાયજી મ. એકલા જ કાઠિયાવાડી, ભદ્રપરિણમી અને અ૯પ-વ્યવહાર કુશલ સાધુ એટલે સુમેળ ઓછો અને અલ્પમેળ; તે પણ કચવાટ ભર્યો. આ સ્થિતિમાં તેઓશ્રીને પૂ. ગીતાર્થ– પ્રવર મુનિશ્રી ઝવેરસાગરજી મતેઓશ્રીનું મુખ્ય વિશ્રાંતિ સ્થાન લેખાતું. તેઓશ્રીએ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રાદિનું વાંચન તેઓ પાસે કરેલ. બોધ તથા વકતૃત્વશક્તિ પ્રમાણમાં ઠીક ઠીક લેખાતા. સં. ૧૯૪૬માં તેઓશ્રીને “ઝીંઝુવાડા ગામના એક જદાર=પોલીસ પટેલને સમાગમ થયે. તે ભાઈ જાતે જેન અને ભદ્રિક પરિણમી ભાસ્યા; પરંતુ સ્વભાવેય ફેજદાર જણાવાથી ૫. ઉપાધ્યાયજી મહારાજે એની સાથે સંભાળીને એટલે કેતેનું સ્થાન–કડકાઈ અને ખુમારી વગેરે ધ્યાનમાં રાખીને એમને રચતી રીતે ધાર્મિક વાત કરવાનું રાખેલ. પરિણામે જતે દહાડે તેમને પૂ. ઉપાધ્યાયજી પ્રતિ આદર પ્રગટેલ અને કમે તે ફોજ. દારભાઈ ગેળા મુકામે જઈ પૂ. ઉ. મા.શ્રીના શિષ્ય મુનિ દાનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન વિજયજી મ. પણ બની ગએલ. [પૂ. દાનવિ. મ. ની મૂળ પોલીસ પટેલ તરીકેની ઓળખને ભૂંસી નાખવા સારૂ તેઓશ્રીના પ્રપ્રશિષ્ય પં. શ્રી કનકવિ.એ પિતાની સં. ૧૯૯૭ની અમર તપે એ સાધુચરિત સૂરીશ્વરજી નામની બૂકના પેજ ચાર ઉપર તેઓશ્રીને સરકારી હેદ્દાવાળા અને સં. ૨૦૦રની “સાધુ શિમણું સ્વર્ગીય ગુરુદેવ નામની બૂકના પેજ પાંચ ઉપર “સરકારી સ્કૂલના શિક્ષક-માસ્ટરની ખુરશીને અધિકાર પ્રાપ્ત થશે.” એમ ભિન્ન ભિન્ન કલ્પિત વિશેષણથી ઓળખાવાયેલ છે, તે આ નવે વર્ગ, ઈષ્ટનાં ગાણા ગાતી વેળા બીજા મહાવ્રતને તો લગભગ કેરાણે મૂકતા હોવાનું પ્રતીક છે.] એ પ્રકારે ગુરુ-શિષ્ય બન્ને કાઠીઆવાડી બન્યા ખરા; પરંતુ એકને સ્વભાવ ભાવસારી અને બીજાને સ્વભાવ ફજદારી ! એટલે બનેને નિત્ય કાંઈ ને કોઈ દંતક્લેશ રહે. તેમાં વળી સં. ૧૯૫૭ના કાર્તિક માસે પૂ. દાનવિ. મને પાલીતાણા મુકામે મુનિશ્રી પ્રેમવિજયજી નામે એક મારવાડી શિષ્યની પ્રાપ્તિ થઈ! અલગ ચાતુર્માસ અને ચોગવહનની શરૂઆત એટલે મુનિશ્રી વીરવિ. મ. સં. ૧લ્પ૭માં પાટણ મુકામે ઉપરોક્ત પ્રકારે ઉપાધ્યાય બન્યા હોવાથી લોકલજજાએ તે વર્ષનું ચાતુર્માસ તે ગુરુ મ.શ્રી સાથે પાટણ પૂરું કરીને પૂ. મુનિશ્રી દાનવિ. મ.શ્રીએ, પોતાના શિષ્ય મુનિશ્રી પ્રેમવિ. સાથે સં. ૧૫૮નું મારું વડોદરા મુકામે સ્વતંત્ર કરેલઃ યાવત્ સ. ૧૯૬૧ માં ખંભાત મુકામે જઈને ગણિપદના ગદ્વહન પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન સ્વતંત્રપણે શરૂ કરી દેવા વડે સમુદાયની દ્વહન નહિ કરવાની પ્રણાલિકાને ભંગ કરવાની હિંમત કરી ! - તેઓશ્રીની એ વગેરે સાહસિકતાથી શ્રી જૈન સંઘમાં એવી શંકા પ્રસરેલ કે-“આ મુનિશ્રી દાનવિજયજી, મૂળ તે ઝીંઝુ વાડા સરકારી ખાતાના પિોલીસ પટેલ (ફોજદાર) હોવાથી વખત જતાં નિજ છેદે આચાર્ય પણ બની જઈને “ગેઢહનવાળે આચાર્ય તે હું જ હેવાથી પૂ. આ. શ્રી વિજયાનંદસૂરિજીની પાટને સાચે પટ્ટધર આચાર્ય તે હું જ ગણાઉં' એમ પણ પિતાને લેખાવવા માંડે તે ના નહિ!” વડેદરા સમેલનની સફલતાનો યશકલશ એ વગેરે કારણોને લીધે ઉક્ત મુનિગણમાં વૈમનસ્ય પુનઃ જોર પકડેલ. આથી અત્યંત ખિન્ન બનેલ પૂજ્ય મુનિશ્રી વલભવિજયજી મહારાજે સં. ૧૯૬૮માં વડોદરા મુકામે સ્વ. પૂ. આ. શ્રી આત્મારામજી મ. શ્રીને સમુદાયના સમસ્ત મુનિવરેનું સંમેલન, એ પૂ. આ. શ્રી વિજયકમલસૂરિજી મહારાજને અધ્યક્ષ રાખવાનું કબૂલીને પણ જેલ! તે સંમેલનની સર્વાગીણ સફલતાને યશ પણ મુખ્યત્વે પૂ. મુનિશ્રી વલ્લભવિ. મ.ને જ ફાળે જતો હોવાનું તે સંમેલનના હેવાલવાળી તે સમયની બૂક વાંચનાર સુજ્ઞજનને આજે પણ કબૂલવું પડે તેમ છે. પ્ર. ૫. શ્રી દાનવિ. મ. પ્રતિ નફરતનું મુખ્ય કારણ આ વસ્તુ પૂ. પં. શ્રી દાનવિજયજી મ.થી સહન નહિ થઈ શકવાથી તેઓશ્રીએ ઉક્ત સંમેલનના સર્વમાન્ય ઠરાના ભંગ રૂપે સં. ૧૯૬લ્માં ગંધારતીર્થ મુનિ રામવિકને પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન પ્રશિષ્ય તરીકે આપખુદીથી દીક્ષા આપીને સંમેલનના સમસ્ત ઠરાને ફેક બનાવી દીધેલ. તેઓશ્રી પ્રતિ પૂ. આત્મારામજી મ.શ્રીના આજ્ઞાવર્તિ પૂ. સમસ્ત મુનિવરોને આજે પણ નફરત હેવાનું મુખ્ય કારણ આ છે. સિવાય આત્માર્થી સાધુઓને અંગત વિર-ઝેર તે શું જ હોઈ શકે? આપસી અંતરકલશની શરૂઆત ત્યારથી પ્રારંભીને સં. ૧૯૭૮ સુધીમાં તે પૂ. પં. શ્રી દાનવિજયજી મ., ૬-૭ શિષ્ય-પ્રશિષ્ય પણ ધરાવતા થઈ ગયેલ. સં. ૧૯૭૬ માં ગુરુમ, સ્વર્ધામી થવાથી સ્વતંત્ર બનેલ. પરિ ણામે પિતાના શિષ્ય મુનિશ્રી પ્રેમવિજયજીને ૧૯૭૬માં ગણિ પણ બનાવી લઈને વધુ પગભર થએલ. અને તે ગુરુ-શિષ્ય બંનેને પિતાની જે વ્યાખ્યાનની અનાવડત ખટકતી હતી, તે ખટક પણ પ્રશિષ્ય મુનિશ્રી રામવિજયજી, સામાન્યતયા ભણું– ગણીને સમર્થ વ્યાખ્યાતા તરીકે તૈયાર થઈ ગએલ હોવાથી દૂર થઈ જવા પામેલ ! એટલે તે પૂ. આત્મારામજી મ. શ્રીના વિશાલ મુનિગણની પિતાના પ્રતિની નફરતની પૂ. પં. શ્રી દાનવિ. એ પરવા જ તજી દીધેલ! આપસી અંતરકલેશની જમાવટ અહિંથી થવા પામીઃ જે સહુ કઈ સજજનને દુઃખદ છે. એ સ્થલનું ચાતુર્માસ પણ તે મુનિશ્રીને આભારી હતું. પૂ. પં શ્રી દાનવિ. મ. તથા મુનિશ્રી પ્રેમવિ. મ, જેને જગતમાં અદ્યાપિપર્યત જે તેવા સામુદાયિક કલેશત્પાદક તરીકે લેખાઈ જવાને કારણે એક ખૂણના સાધુઓ તરીકે લેખાઈ જવા પામ્યા હતા, તે મુનિશ્રી રામવિજયજી મહારાજશ્રીની અજબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન વ્યાખ્યાન શક્તિના પ્રતાપે શ્રી સંઘમાં હવે તે આદર પણ પામવા લાગેલ. તેઓશ્રીનું સં. ૧૯૭૬ નું રાજનગર (અમદાવાદ) “જૈન વિદ્યા શાળા”નું ચાતુર્માસ પણ તે મુનિપ્રવરને જ આભારી લેખાએલ. બેકડાનો વધ પણ તે મુનિએ જ બંધ કરાવેલ ! તે સં. ૧૯૭૬માં વિદ્યાશાળામાં શરૂ થએલી મુનિરાજ શ્રી રામવિ. મ. શ્રીની–શ્રોતાઓનાં હૃદયે હચમચાવી નાખનારી હૃદયંગમ, વેધક અને વિષયાંતરવિહેણ તલસ્પર્શી દેશનાનું નિત્ય અહમહમિકાએ શ્રવણ કરવા આવી રહેલ સેંકડો ભાઈ– હેને માટે એ વિદ્યાશાળાને વિશાળ ગણુતે હેલ વખત જતાં ઘણે સાંકડો થઈ પડેલ. સંખ્યાબંધ શ્રોતાઓ જગ્યાના અભાવે નિરાશ થઈ પાછા જવા માંડેલ! એમ થતું અટકાવવા સારૂ કાર્યવાહકોએ તે ચાતુર્માસમાં પણ માણેકચોકમાં મોટા મોટા ભવ્ય મંડપ બંધાવરાવીને ઉક્ત મુનિરાજનાં વ્યાખ્યાને પણ તેમાંના મુખ્ય મંડપમાં જ રખાવવા પડેલ! એ વ્યાખ્યાનેને શ્રવણ કરવા ઉમટેલા હજારે જેને જેનેતર શ્રોતાઓથી તે વિશાલ માણેક પણ ચીકાર ભરાઈ જવા લાગેલ! દેશના દ્વારા હોટલ અને રેસ્ટોરામાંના અભક્ષ્યભાણેની કારમીતાનું શ્રવણ થતાં લોકોએ વ્યાપક પ્રમાણમાં છોડી દીધેલ હટલે અને રેસ્ટોરામાં લગભગ શૂન્યકાર પ્રસરેલ. ત્યાંના ભદ્રકાલીન મંદિરમાં નવરાત્રિના દિવસમાં દર વર્ષે બેકડાને વધ થતું હોવાનું સાંભળીને મુનિરાજ શ્રી રામવિજયજી મ.નું દિલ દ્રવી ઉઠેલ. એ વધ બંધ કરાવવા સારૂ તેઓશ્રીએ અતિ જોરદાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન અને હૃદયદ્રાવક વ્યાખ્યા આપવા શરૂ કરી હિંદુ-મુસલમાન સહુ કેઈને આવજી લેવા પૂર્વક ભારે સફળ ઝુંબેશ ઉઠાવેલ. યાવત્ તે વધ સામે રોષે ભરાએલ હજારો હિંદુ-મુસ્લીમેથી વીંટળાઈને તે મુનિરાજશ્રી પિતાના ગુરુ અને સાથે લઈને તે મંદિરના પૂજારી પાસે પણ ગએલ. અને અંતે સામૂહિક બળ અને કળ દ્વારા તે વધ બંધ પણ કરાવેલ! (આ વાતને સં. ૨૦૧૧માં પ્રસિદ્ધ થયેલ “ મહાપંથના યાત્રી’ નામની બૂકના લેખકે તે બૂકના પૃ. ૮૬-૮૭ ઉપર આ. શ્રી પ્રેમવિજયજી મને નામે ચડાવી દીધી છે તે, તે વર્ગમાં રહેલ કૃતઘતાની પરા, કાકાનું પ્રતીક છે.) તેવા તે સમર્થ વ્યાખ્યાતા મુનિશ્રી રામવિજયજી મ.શ્રીને પિતાના વ્યાખ્યાનના પ્રભાવે સં. ૧૯૮૦ થી ૧૯૮૩ સુધીમાં તે ૧૪ શિષ્યની સંપદા પણ પ્રાપ્ત થએલ. આ વખતે તેઓશ્રી શાસનના ઉગતા સૂર્યની ઉપમાને પણ વરેલ. એ ભય તે દૂર થએલ. પિતાના સમુદાયને એ ઉત્કર્ષકાળ જેઈને પૂ. પં. શ્રી દાનવિજયજી મહારાજે, સં. ૧૯૭૯ થી જોગવાળા આચાર્યશ્રીના હાથે આચાર્ય થવાની હીલચાલ શરૂ કરેલ; પરંતુ તેઓશ્રીની વડી દીક્ષા પ્રાયઃ છ એક વર્ષ બાદ પણ અજોગીના હાથે થએલ હોવાથી તેમ જ તેઓશ્રીનું-તે પછીના ઉત્તરાધ્યયનસૂત્રથી પ્રારં ભીને આચારાંગ-કલ્પસૂત્ર–મહાનિશીથ યાવત્ સમવાયાંગસૂત્રનું યોગદ્વહન પણ શંકાશીલ હોવાથી શ્રી સંઘમાંના જેગવાળા વિદ્યમાન–પૂ. આ. શ્રી સિદ્ધિસૂરિજી મ., પૂ. આ. શ્રી વિજયનેમિસૂરિજી મ., વાવડીવાળા પૂ. આ. શ્રી વિજયકમલસૂરિજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૧૧ મ૦ તથા પૂ. આ. શ્રી આનન્દસાગરસૂરિજી મ. વગેરે” આચાર્યોમાંના એક પણ આચાર્યે તેઓશ્રીની તે હીલચાલને મચક જ આપેલ નહિ ! આથી પૂર્વે જણાવ્યું છે તે મુજબ તેઓશ્રી પ્રતિ નફરત ધરાવતા પૂ. આત્મારામજી મકશ્રીના આજ્ઞાવર્તી સમસ્ત મુનિવરેનાં દિલમાંને વખત જતાં પૂ. આ. શ્રી કમલસૂરિજી મટશ્રીનાં સ્થાને કદાચ તેઓશ્રી જ ગોઠવાઈ જવાને ભય તરતને માટે તે દૂર થવા પામેલ. પદવી પ્રસંગે વડિલેને આમંત્રણનો નિષેધ! એ હિસાબે પ્રભુ શાસનના સમસ્ત વેગવંત આચાર્ય ભગવંતેએ પૂ. પં. શ્રી દાનવિ. મને આચાર્યપદ અંગે મચક નહિ આપવાથી નિરૂપાય બનેલા તેઓશ્રીએ, સં. ૧૯૫૭માં પૂ. મુનિશ્રી વલભવિ. મહારાજે પટ્ટધર બનાવેલા અને તે સં. ૧૯૮૦માં છાણી મુકામે ચાતુર્માસ વિરાજેલા પૂ. અાગી આ. શ્રી કમલસૂરિજી મ.શ્રીના હાથે આચાર્ય થવાની હીલચાલ આદરેલ ! ઉક્ત પૂ. આ. શ્રીની સરલતાને ધાર્યો લાભ ઉઠાવવા સારૂ તેઓશ્રીને પ્રથમ તે તેઓશ્રીના શિષ્ય પૂ. મુનિશ્રી લબ્લિવિત્ર મને શ્રી ભગવતીજીના જેગ કરાવવાની નિજની ભાવના હેવાનું છાણુ મુકામે જણાવેલ! છાણથી પૂ. આ.શ્રીએ પણ તેમની તે ભાવના પૂર્ણ કરવા સારૂ તેમને છાણું આવવાનું જણાવેલ! આથી ખુશ થયેલા પૂ. પં. શ્રી દાનવિ. મ. પણ તે સં. ૧૯૮૦માં જ રાજનગરથી તાબડતોબ વિહાર કરી છાણ પધારેલ અને તે ચાતુર્માસ પણ ત્યાં પૂ. આ. શ્રીની સાથે કરીને તે વર્ષે ત્યાં પૂ. મુનિશ્રી લબ્ધિવિ. મને શ્રી ભગવતીસૂત્રના વેગમાં પ્રવેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન કરાવેલ. તે દરમ્યાન પૂ.પં. શ્રી દાનવિમશ્રીએ, ભલા મુનિશ્રી લબ્લિવિત્ર મકશ્રીને “આપણે બંને ગદ્વાહી ગણાઈએ અને પૂજ્ય પ્રવર્તકશ્રી વગેરે વડિલે, દાદાગુરુજી આચરિત અાગી પણાના આદરવાળા ગણાય; તે વાત તેઓને આજથી સહ્ય જ ન હોઈ શકે. આ સ્થિતિમાં તમારી પદવી પ્રસંગે જે તેઓ અહિં પધારે તે તેઓથી પદવીને પ્રસંગ પણ સહન નહિ થાયઃ અને તેથી ઉપધાનની માળ તથા તમારી પદવીને ભવ્ય પ્રસંગ ડહેળાઈ જવાને સંભવ ખરો.” ઈત્યાદિ પ્રકારે ઈષ્ટ-પિષ્ટ સમજાવીને તેમની મારફત પૂ. આ. શ્રી કમલસૂરિજી મટશ્રીને પદવી પ્રસંગે તેઓશ્રીને તે આમંત્રણ જ નહિ આપવાનું’ સમજાવી લીધેલ! એ સાથે માળને દિન આવતા સુધીમાં તેમના દ્વારા માળના દિવસે થવાના પંન્યાસપદ સાથે પિતાને બંનેને આચાર્ય પદ પ્રદાન કરવાનું પણ સમજાવી દેવામાં આવેલ. છાણીની પદવીઓ પહેલાં પટ્ટધર કરે. આ ગડમથલની બાતમી પાટણસ્થિત પૂ. પ્રવર્તકજી મ. તથા પૂ. હંસવિજયજી મ. વગેરે બુઝર્ગોને પ્રાપ્ત થતાં તેઓ ચમક્યા. છાણીની તે પ્રચ્છન્ન ગુફતેગોની ફલાંત તૈયારીમાં તેઓશ્રીના સમુદાયવત્સલ હૃદયમાં મુનિશ્રી વલલભવિ૦ને તે ગુરુ પાટ પરંપરામાંથી જ ઉખેડી નાખવાની બદવૃત્તિને ભાસ થયો! આથી પૂ. પં. શ્રી દાનવિ૦ મ0થી વડિલ ગણાતા પૂ. મુનિશ્રી વલભવિ. મગ પર સંઘનું દબાણ લાવીને પણ તેમને પૂ. આત્મારામજી મ.શ્રીના પટ્ટધર તરીકે સ્થાપવાની તેઓને તમન્ના નજાગી. અને એ સાથે જ તેઓશ્રીએ, પંજાબ તથા ગુજરાતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૩ નવામતિને વિવેક દર્શનનું પ્રદર્શન મુખ્ય મુખ્ય શહેરે વગેરેના સંઘને લાહોરસ્થિત પૂ. મુનિશ્રી વલ્લભ વિજયજી મટશ્રીને ફરજ પાડીને પણ સં. ૧૯૮૧ના માગશર શુદિ પંચમીની સવારે ગા વાગે પૂ. વિજયાનંદસૂરિજી મશ્રીના પટ્ટધર તરીકે સ્થાપિત કરવાની આજ્ઞા ફરમાવી દીધી! પ્રથમ પદધાર તરીકે સ્થાપના. ઉકત પ્રકારે પૂ. પ્રવર્તકશ્રી આદિ બુઝર્ગોના પત્રો અને તારે સર્વ જરૂરી સ્થળના સંઘે અને સમુદાયના મુનિવરે ઉપર ફરી વળેલ. આથી પંજાબ તે હર્ષ પુલકિત બની જવા પામેલ! પત્ર મળતાને વેંત ગુરુ આજ્ઞાનુસાર પ્રભાવશાળી ગૃહસ્થાએ લહેર પહોંચી જઈ પૂ. મુનિશ્રી વલ્લભવિ૦ મટશ્રીને સ્વગંત દાદાગુરુ પૂ. વિજયાનંદસૂરિજી મ...શ્રીની એમને જ પિતાના પટ્ટધર બનાવવાની મહેચ્છાને અનિચ્છાયેય ફળ બેસાડવાની ફરજ પાડી. જોતજોતામાં એ વાત સર્વત્ર પ્રસરી. પરિ. શુમે પદપ્રદાન અંગેના પૂર્વોક્ત નિયતદિને લાહોર મુકામે દેશદેશના એકઠા થયેલા હજારે માનવોની મેદનીના ભારે હર્ષોલ્લાસ વચ્ચે શ્રી સંઘે સવારના છા વાગે પૂ. મુનિશ્રી વલ્લભવિ. મ. શ્રીને પૂ. વિજયાનંદસૂરિજી મ.ના પ્રથમ પટ્ટધર આચાર્ય તરીકે સ્થાપિત કરેલ. તેઓશ્રી તરફથી છપાએલ “પટ્ટધર”ની બૂકને છેડેને પૂ. આ. શ્રી કમલસૂરિજી ખૂદને પત્ર પણ તેમ જ કહે છે. મારે પટ્ટધર તે મારો લબ્ધિવિજય જ! આ બાજુ છાણી મુકામે પૂ. આ. શ્રી કમલસૂરિજી મ.શ્રીની નિશ્રામાં ઉપધાનતપ શરૂ કરાવાએલ અને તેની માળને દિવસ સં. ૧૯૮૧ના માગશર શુદિ પ એ જ પદવીને દિન મુકરર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નવામતિના વિવેક દર્શીનનું પ્રદર્શન કરેલ. અને તે પ્રસંગે પ્રસિદ્ધ થએલ કાત્રી વગેરેમાં માલાપણ મહેાત્સવને જ પદપ્રદાન અંગેના મહેાત્સવ લેખાવવાનું રાખેલ. પદ્મપ્રદાન દિન નજીક આવતા સુધીમાં પૂર્વ સંકેત અને મસલતાનાં ફલ રૂપે પૂ. આ. મશ્રીથી પૂ. પં. શ્રી જ્ઞાનવિમ૰ તથા પૂ. મુનિશ્રી લબ્ધિવિ॰ મ॰શ્રીને આચાય બનાવવાનું પુનઃ નક્કી કરાવી લીધેલ ! આમ છતાં પદપ્રદાન પ્રસંગે પૂ. આ. શ્રી કમલસૂરિજી મહારાજે જણાવેલ-પૂ. ૫. શ્રી દાનવિજયજી મને તેમના ગુરુ ઉપા૦ શ્રી વીરવિ૦ મ૦ના પટ્ટધર અને પેાતાના શિષ્ય મુનિશ્રી લબ્ધિવિ॰ મ૦ને પેાતાના પટ્ટધર બનાવવાની– યુક્તિયુક્ત વાત, પૂ. પં. શ્રી દાનવિ૦ મ૦ને રૂચેલ નહિ. આથી તેઓશ્રીએ પેાતાને ઉપા॰ શ્રી વીરવિ॰ મને બદલે તેએશ્રીના જ પટ્ટધર મનાવવાની દલીલ કરેલ ! પૂ. આ. શ્રીએ તે દલીલને અયુક્ત જણાવવાથી તે મારે આચાર્ય બનવું નથી' ઇત્યાદિ કહી પૂ. પ. શ્રીએ તે બાબત કેટલાક વખત ઉચ્ચારવી પણ બંધ કરેલ. આથી શ્રાવકેાને પ્રસંગ બગડી જવાનું ભાસવાથી તેએએ વચમાં પડી હાલ તા બંનેને આચાય જ બનાવવાનું ઠરાવેલ અને તે જ વખતે તેમાં પણ મારા પટ્ટધર તે મારા શિષ્ય લબ્ધિવિજય જ ગણાય ’ એમ પૂ. આ. શ્રીએ ખલફાડ સ્પષ્ટ કહેલ. એ સ્થિતિમાં નિયત દિને શ્રીસ ંઘ વચ્ચે પૂજ્ય આ. મ॰શ્રીના હસ્તે તેએ બન્નેય પન્યાસેા આચાય બનેલ. અને તેમાં પૂ. ૫. શ્રી દાનવિ॰ મને વિડિલ ચાય તરીકે લેખાવાયેલ. ( ' અમે ચાટીલાથી તા. ૨૦-૯-૬૬”ની પ્રસિદ્ધ કરેલ પત્રિકા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૫ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન પ્રસ્તુત પીઠિકાગત સમસ્ત લખાણના નિષ્કર્ષરૂપ હેઈને તે પત્રિકા પણ અત્ર રજુ કરવી જરૂરી છે. આ રહી તે પત્રિકા – પટ્ટધર અંગે ખુલાસે. તા. ૨૦-પ-૬૬ ચોટીલા. તમારા તરફથી ગત વૈશાખ સુદ ત્રીજે પ્રસિદ્ધ થયેલ પ્રસ્તાવનાતિમિર ભાસ્કર નામની બૂકમાં પૂ. આ. શ્રી વિજયકમલસૂરિજી મ.ને બદલે પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મકશ્રીને આ. શ્રી વિજયાનંદસૂરિજી મ.શ્રીના પટ્ટધર” કેમ લેખાવ્યા ? અને આ૦ શ્રી વિજયદાનસૂરિજી મ.શ્રીને બદલે આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ.શ્રીને આ૦ શ્રી વિજયકમલસૂરિજી મશ્રીના પટ્ટધર” કેમ લેખાવ્યા ?” એમ અનેક સુજ્ઞ વ્યક્તિઓને થતી શંકાનું નીચે મુજબ સમાધાન અપાય છે કે પૂ. આ. શ્રી વિજયકમલસૂરિજી મ, પૂ.આ. શ્રી વિજ્યાનંદસૂરિજી મકશ્રીના પટ્ટધર હોવાની અને આ. શ્રી વિજયદાન સૂરિજી મ., આ. શ્રી વિજયકમલસૂરિજી મ.ના પટ્ટધર હેવાની તમારી માન્યતા, કેટલાક સ્વમહત્વાકાંક્ષી અને પરતેજોષી એવા સ્વાર્થ સાધુઓએ સાધુ અને શ્રાવકોના પરિબળના તેરમાં તેવા પ્રકારના વર્ષો સુધી ફેલાયેલા ભ્રામક પ્રચારને આભારી સંભવે છે. કારણ કે વિ. સં. ૧૯૮૩માં પ્રસિદ્ધ થયેલ આ. શ્રી દાનસૂરિજી મ. વિરચિત “વિવિધ પ્રશ્નોત્તર” ભાગ પહેલાના મુખ ભાગે તેઓશ્રીએ આ. શ્રી. કમલસૂરિજી મના ફેટામાં આ૦ મ. શ્રી કમલસૂરિજી મને આ૦ મ૦ શ્રી આત્મારામજી “વિજયાનંદસૂરિજી મ.ના પટ્ટધર નહિ; પરંતુ “પપ્રભાવક જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬ નવાતિના વિવેક દર્શનનું પ્રદર્શન લેખાવેલ છે. એટલું જ નહિ, પરંતુ તે આ૦ શ્રી વિજયકમલસૂરિજી મના ખુદ શિષ્ય આ૦ મ. શ્રી વિજયલબ્ધિસૂરિજીએ પણ વિ. સં. ૧૯૯૧માં પ્રસિદ્ધ કરેલ “શ્રી કમલલમ્પિમહેદયકાવ્યના મુખ ભાગે આપેલા તેઓશ્રીના ફેટામાં તેઓશ્રીને આ. શ્રી વિજયાનંદસૂરિજી મ.ના “પટ્ટપ્રભાવક જ લેખાવ્યા છે. તે વગેરે હકીકત જોતાં હું જ નહિ, પરંતુ આ૦ મ0 શ્રી વિજ્યદાનસૂરિજી તથા આ૦ મ૦ શ્રી લબ્ધિસૂરિજી મ. પણ આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મ. શ્રી જ આમ વિજયાનંદસૂરિજી મના “પધર હોવાની માન્યતાવાળા કરે છે. આ૦ શ્રી કમલસૂરિજી મશ્રી તે આ૦ શ્રી વિજયાનંદસૂરિજી મ.ની પાટે પ્રથમ આચાર્ય જ ગણાય છે! (પટ્ટધર અને પટ્ટપ્રભાવક શબ્દો અર્થથી સમાન હોવા છતાં વ્યવહારમાં નાયકે પિતાની પાટે જે કેઈને સ્થાપેલ હોય તે તેમના પટ્ટધર કહેવાય છે. આથી જ આ૦ શ્રી પ્રેમસૂરિજીએ પોતાના પટ્ટધર શ્રી રામચંદ્રસૂરિજીને બદલીને તેમના શિષ્ય શ્રી યશેદેવસૂરિજીને પિતાના પટ્ટધર બનાવેલ તે વખતે તેઓશ્રીને “પટ્ટપ્રભાવક* નહિ પણ “પટ્ટધર” જ જાહેર કરવાનું યોગ્ય માનેલ.) અને એ જ પ્રમાણે આ શ્રી વિજયદાનસૂરિજી મ. પણ આમશ્રી કમલસૂરિજીના “પટ્ટધર” નહિ; પરંતુ “પટ્ટપ્રભાવક જ હોઈને “પટ્ટધરતે આ મ0 શ્રી વિજયલબ્ધિસૂરિજી (જ હોવાનું તેઓ)એ છપાવેલ “કમલલધિમહદયકાવ્ય ગત પોતાના જીવનચરિત્રમાંના લેક ૧૨૫થી૧૩૬ દ્વારા તે સિદ્ધ છે જ, પરંતુ (તેઓ સં. ૧૯૦ થી તેના નવા તિથિમતમાં જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૧૭ કબૂલાતથી જોડાએલ તે કબૂલાત મુજબ) સંવત્ ૧૫ માં પ્રસિદ્ધ થયેલ “વિવિધ પ્રશ્નોત્તર' ભાગ બીજાની પ્રશસ્તિમાં આ૦ શ્રી વિજય પ્રેમસૂરિજી આદિએ, પૂ. આ. ભ. શ્રી દાનસૂરિજી મ૦ શ્રીને આ૦ મશ્રી વિજયકમલસૂરિજી મના “પટ્ટપ્રભાવક” તરીકે લેખાવવા બંધ કરવા પડેલ હોવાથી (અર્થાત્ તેમને બદલે તેમના ગુરુમને જ વિજયકમલસૂરિજીના પટ્ટપ્રભાવક” લેખાવવા પડેલ હેવાથી) વિશેષ સિદ્ધ છે. (આને અર્થ, શ્રી પ્રેમસૂત્ર આદિને હાથેય “શ્રી લબ્ધિસૂરિ આ૦ શ્રી કમલસૂરિજીના પટ્ટધર અને પૂર આ૦ શ્રી દાનસૂરિજી ઉ૦ શ્રી વીરવિત્ર મના પટ્ટધર” એમ નક્કી થયું) આથી આ૦ શ્રી વિજયલબ્ધિસૂરિજી અનન્ય પટ્ટધર હોવાની (અમે પ્રસ્તાવના તિમિર ભાસ્કરમાં લખેલી) વાત પણ સાચી છે. આ પત્રિકામાંના લખાણની ઉપરનું સમસ્ત લખાણ મધ્યસ્થ ભાવે લક્ષપૂર્વક વાંચવાથી સમજુ આત્માઓને “પ્રસ્તુત પત્રિકા તે સમસ્ત લખાણના સારરૂપે જ છે” એમ સ્પષ્ટ સમજાશે. સુનિપ્રવર શ્રી રામવિમલના હાથે થએલસકલામરહસ્યવેદી વિશેષણનો પ્રારંભ, અને હજારે ફેટાઓ દ્વારા પ્રચાર. પૂ. પં. શ્રી દાનવિ. મ., સંવત્ ૧૯૮૧માં છાણ મુકામે પૂ. અજોગી આચાર્યશ્રીના હાથે પણ એ પ્રકારે આચાર્ય બનવાથી રેષાવિત બનેલા તેઓશ્રી, તે સંવત્ ૧૯૮૧નું ચાતુર્માસ (૧૯૮૯માં પ્રસિદ્ધ થએલ “સંકમકરણ” ભાગ બીજાની પ્રસ્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન વનાના પૃ૦ ૧૩થી ૧૯માની આ અંગેની સઘળી ખીના આ૦ શ્રી દાન-પ્રેમ-રામ-જખૂ૦ આદિએ લગભગ ઉપજાવી કાઢેલી છે.) પૂર્વ આ॰ શ્રી. કમલસૂરિજી સાથે લેકવ્યવહારે કરીને અને તેમાં પણ પૂ॰ કમલસૂરિજીના પરમભક્ત (ગેાઘાવાળા) શિષ્ય મુનિશ્રી નરેન્દ્રવિજયજી (કે જેએ આ નૂતન આ૦ શ્રીના પ્રતાપે એકલા થઇ જવા પામી સુરત પાસેના માંગરેળ મુકામે નિરાધાર સ્થિતિમાં કાલધર્મ પામેલ !)ની સાથે કલેશ કરવા પૂર્ણાંક આ. શ્રી કમલસૂરિજી મ॰નું દિલ દુઃખાવીને સ૦ ૧૯૮૨થી (પેાતાના તે આચાય - પદ્મ પ્રદાતા પરમે। પકારી ) આચાર્યશ્રીથી કાયમના આંતરિક કટ્ટાના સ્વરૂપે પેાતાના સમસ્ત ( પચીશેક ) શિષ્ય-પ્રશિષ્યાદિ સહિત અલગા થઇ–વિહાર કરી ગયેલ અને તે સંવત્ ૧૯૮૨નું ચાતુ માંસ, તેઓશ્રીએ પેાતાના વિશાલ પરિવાર સહિત અમદાવાદ મુકામે તેઓશ્રીથી જુદુ' કરેલ. આમ તે પૂર્વ આ॰ શ્રી દાનસૂરિજી મ॰, ચારિત્રનું પાલન સ્વયમપિ યથાશક્તિ સુંદર કરવામાં અને શિષ્ય-પ્રશિષ્યાદિને પણ સુંદર કરાવવામાં ઘણા સજાગ અને કડકપરિચર્યાવત હતાઃ તેમાં પણ ખાલમુનિઓનુ સંયમ તા પેાતાની પ્રકૃતિનું સંયમન કરવા પૂર્વક દૃઢ કરવામાં એક્કા હતાઃ માત્ર ઉક્ત પ્રકારે સ્વભાવે ઉમ-મહત્વાકાંક્ષી અને સ્વતંત્ર હતા. તેઓનું એ પ્રકારનું બાહ્ય ઉચ્ચજીવન જોઇને અમદાવાદના એઘિક ધમ પ્રેમી પ્રજાજનાના ધમ પ્રતિના આદર વૃદ્ધિંગત એલ. આ સોગામાં પ્રખર વ્યાખ્યાતા મુનિશ્રી રામવિજયજી મશ્રીની હુંમેશાં ચાલુ રહેલ ધારામદ્ધ વૈરાગ્યવાહિની દેશનાના પ્રતાપે એ જૈનપુરીમાંના કેટલાક સુખી ઘરના પુણ્યાત્માએ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૧૯ ભવવૈરાગ્ય પામી ઉક્ત મુનિશ્રીના શિષ્ય તરીકે ક્રમે “છ” એક સંખ્યામાં દીક્ષિત બનેલ. આથી મુનિરાજ શ્રી રામવિ. મ0, શ્રી સંઘમાં સર્વત્ર પ્રભાવકમુનિ તરીકે લેખાવા માંડેલ. આ દરમ્યાન ત્યાં તેઓશ્રીથી આકર્ષાએલ આ. શ્રી મેવસૂરિજીમની રૂ. ૧૬૦૦૦)ની સહાય મળી જવાથી તેઓશ્રીએ ઈષ્ટ માન્યતાએના પ્રચારાર્થે અમદાવાદમાં પિતાનું “વીરશાસન” નામનું છાપું ઉભું કરેલ. તે પત્રમાં તેઓએ મુખ્યત્વે પૂ. આ. શ્રી દાનસૂરિજી મ.શ્રીને પ્રસન્ન રાખવા સારૂ તેઓશ્રીના પ્રશ્નોત્તરે તે ખાસ છાપવાનું રાખીને તેઓને “સકલામરહસ્યવેદી”ના કપિત ઉપનામથી બિરદાવવાનું પણ શરૂ કરેલ. (જો કે–તે ઉપનામ, પૂ. આ. શ્રીએ તે પિતાના વિવિધ પ્રશ્નોત્તર' ભાગ પહેલા (સં. ૧૯૮૩ સુધી પિતાને માટે અનુચિત જ માનેલ છે.) અને એ સાથે પ્રભુશાસનની સેવાના આકર્ષક એઠા તળે મુખ્યત્વે તેઓ શ્રીના વડિલે અને સમુદાયની પ્રશસ્તિ વિસ્તારથી વર્ણવવાનું રાખેલ. તેમાં પણ વડિલેને મહાન ટાઈટલવાળા લેખાવવાથી જ પિતે મહાન લેખાવાના ધ્યેયને અનુસરીને એ મહાચકોર પ્રખર વક્તા મુનિશ્રીએ બીજી બાજુથી એ જ અમદાવાદમાં પિતાના સ્વ. પૂ. આ૦ આત્મારામજી મ., પૂ. કમલસૂરિજીમ, પૂત્ર ઉ૦ શ્રીવીર વિ. મ. તથા પૂ. આ૦ શ્રી દાનસૂરિજીમ” વગેરે વડિલેને ગમી જાય તેવાં આકર્ષક વિશેષણે લગાડીને દરેકના ૭૪૧૦ની સાઈઝના શ્રી કલરના (જાડા આર્ટ પેપર ઉપર) પાંચ-પાંચ હજાર ફટાઓ છપાવી ગામે-ગામ પ્રચારવા શરૂ કરી દીધેલ! (જેમાંના વધેલા ફેટાઓ પૂ૦ દાનસૂરિના “વિવિધ પ્રશ્નોત્તરના બે ભાગમાં તેમજ “સંક્રમકરણ” વગેરેમાં પણ મેખરે ગોઠવાએલ છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન શ્રીસંઘમાં એ વિરહ તે ૧૯૮રથી લખાયેલ સં. ૧૯૮રના તે અમદાવાદના ચાતુર્માસમાં પૂ આ શ્રી દાનસૂરિજી મોશ્રીને, સુરત જીલ્લામાં આ૦ શ્રી લબ્ધિસૂરિજી આદિ બે-ત્રણ સાધુ સાથે જ રહી જવા પામેલ પૂ આ શ્રી કમલસૂરિજીમ, બુહારી મુકામે બિમાર હોવાના સમાચાર મળેલ છતાં તે ચાતુર્માસ પૂર્ણ થયે તેઓશ્રીએ, તે ગ્લાન અને ઉપકારી આ૦ મ૦ શ્રીની સેવામાં પાંચેક સાધુઓનેય (મેકલવાને માત્ર દેખાવ કરવા પૂર્વક) મોકલવાનું મેકુફ રાખીને ત્યાંથી સીધે ખંભાત ભણી વિહાર લંબાવેલ! ત્યાં ૬ દીક્ષા થવાને લાભ પ્રચારાએલ; પરંતુ તે લાભ પણ પછીથી ખંભાત આવી પહોંચેલ મુનિશ્રી રામવિ. મહારાજે આપેલી જોરદાર વિરાગ્યવાહિની દેશનાના શ્રવણ પછી જ થયે હતું, અને ત્યાંની જૈનશાળા ના આગેવાનોને વશ કરીને તેઓ પરને પૂ આ. શ્રી નેમિસૂરિજી મ.શ્રીને વર્ષો જુને કબજે પણ તે મુનિશ્રીના પ્રતાપે જ પિતે હસ્તગત કરી શકે. આ સંજોગોમાં પૂ. આ. શ્રી દાનસૂરિજીને તે બુહારીથી વિહાર કરી પૂ આ શ્રી કમલસૂરિજી પધારેલ ગામ જલાલપુર જવાને બદલે ખંભાત ઉપડી જવાની જરૂર જ ક્યાં હતી? છતાં ખંભાત ઉપડી ગએલ! અને તેવામાં તે તેઓશ્રીને પૂ આ શ્રી કમલસૂરિજીમ, મહાવદિ ૬ના રેજ (નવસારી પાસેના) તે જલાલપુર મુકામે કાળધર્મ પામ્યા હોવાના પણ સમાચાર મળેલ ! એટલે તે પૂ. દાનસૂરિજીમશ્રીને તે સદ્દગત આ૦ શ્રીને એ વિરહ તે શ્રી સંઘામાં તેમનાથી તેઓ જુદા પડ્યા ત્યારને જ લેખાવા પામેલ! વડિલે પ્રતિને આ કે વિવેક? કે ભક્તિભાવ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૨૧ તે તે જીવનચરિત્રના લેખકેએ બીજી વ્રત યાદ રાખેલ જ નથી! સં. ૧૯૯૨થી ૨૦૧૧ સુધીમાં તેઓશ્રીના સંતાનીયાઓએ (મુખ્યત્વે સંક્રમકરણ ભાગ બીજાની જીદ્દી પ્રસ્તાવનાના આધારે) પિતાના તે તે પ્રકારના ગુણી વડિલેનાય “પ્રથમ પટ્ટધર–સકલાગમ રહસ્યવેદી” આદિ અનેક કલ્પિત અને વિચિત્ર ટાઈટલ લગાડીને અનેક જીવનચરિત્રે અજાયબી પમાડે તેવાં ઘડી કાઢયાં છે; પરંતુ તેમાં તે તે ચારિત્રપ્રેમી ગણાતા લેખકે એ જે–પિતાના તે તે વડિલેની ઉપરોક્ત વાસ્તવિક ઘટનાઓને છૂપાવવા ઉપસંત પૂર્વધર કાલીન મહામુનિઓના ગુણોને પિતાના તે તે વડિલેના ગુણ તરીકે વર્ણવીને પિતાના વડિલે ને ભાડુતી શાબ્દિક અલંકારના સાથીયા પૂરવાપૂર્વક પૂર્વના મહાપુરુષ જેવા મહાન લેખાવવા દ્વારા અશ્રદ્ધયરૂપક આપેલ છે. અને તેમ કરવા વડે તે તે લેખકોએ જે–પિતાના વડિલેને વર્તમાનકાલીન અન્ય. સમુદાયના સર્વ આચાર્યો કરતાં બલાત્કારે જ ભારે શ્રેષ્ઠ લેખાવવા યત્ન કરેલ છે તે યત્ન તે તે તે લેખક મુનિઓમાં રહેલ દષ્ટિ. રાગના પ્રતીકરૂપ છે. કારણ કે-જે જે બીનાઓ, સં. ૧૯૮૭ના સંક્રમકરણ”ના પહેલા ભાગની પ્રસ્તાવના સુધી નથી તે તે બીનાઓ, તે સં. ૧૯૮૯ના બીજા ભાગની પ્રસ્તાવનામાં સં. ૧૯૮૮માં પિતાના વડિલેના હાથે કરિપતપણે જ દાખલ થયેલા હોવાનું તેઓ પણ જાણે જ છે. એ પ્રયાસ વડિલેના ગુણેનો લોપક પણ ગણાય તે તે વડિલેના તે તે સંતાનીયાઓએ તેઓશ્રીનાં તેવાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શીન અસત્ય જીવનચરિત્રા, સ૦ ૧૯૯૨થી સ૦ ૨૦૧૧ સુધીમાં તે જુદા જુદા પ્રકારેય માજા મૂકીને લખ્યાં છેઅને તેની હજારાની સંખ્યામાં મૂકે છપાવીને તેએએ પ્રચારાર્થે શ્રીસàામાં પ્રાયઃ સત્ર મત પણ માકલી આપેલ છે! તે કહેવાતા સુવિદ્ધિતાને જ્ઞાનદ્રવ્યના પણ કહેવાતા સદુપયેાગ એ પ્રકારના છે ! તેવાં ભાત ભાતનાં જીવનચરિત્રામાં તે તે લેખકેાએ પેાતાના તે તે ડિલેાના છતાગુણ્ણાને સીતપૂર્વક છૂપાવીને અછતા ગુણાને આળેખેલ હાવાથી તે લેખકેાને તે પ્રયાસ, તે તે વડિલેામાં પણ જે પ્રભુ શાસનની ધગશ અને ચારિત્રશીલતાદિ વાસ્તવિક આત્મગુણાના ઝળકાટ હતા, તે ઝળકાટના તા ભાવિ શ્રીસંઘને ભાસ જ નહિ થવા દેવારૂપ પણ ગણાય. • પટ્ટધર” નક્કી કરવા માટે આ પીઠિકા નથી. પ્રસ્તુત પટ્ટધર અંગેની ચર્ચા, પૂ॰ આત્મારામજીમ॰શ્રીના સંપ્રદાયના વિષય હાઇને તે ચર્ચામાં ઉપરીક્ત પ્રકારે મારે ઉત રવું તે યુક્તિયુક્ત નથી; પરંતુ પૂ॰ આત્મારામજીમ॰શ્રીના પટ્ટધર અને સમયધર્મી ગણાતા પૂ॰ આ૦ શ્રી વિજયવલ્લભસૂરિજીમ૦ પણ શાસનપક્ષની જે− અસજ્ઝાય-ગ્રહણ-સૂતક અને મારપી વગેરેની આચરણામાં સંમત છે તે આચરણાને આ નવા વગ, પેાતાને પૂ॰ શ્રી આત્મારામજીમની પાટે મનાવીને ખાટી લેખાવવામાં કેટલા સાચા હાઈ શકે ? ' તે વસ્તુ શ્રી શાસનપ્રેમી સંઘના ખ્યાલ પર લાવવાના શુભ ઉદ્દેશથી જ તેઓશ્રીના આ ઘરગથ્રુ વિષય પણ એ પ્રકારે મારે વિશદ અને તલસ્પશી પદ્ધત્તિએ ઉપર રજુ કરવા આવશ્યક બનેલ છે. જે વાંચી વાંચકે સમજી શકે કે-‘ જેએ પેાતાના સમુદાયના વાસ્તવિક પટ્ટધરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક અેનનું પ્રદર્શન ૨૩ પણ પટ્ટધર નહિ લેખાવા દેવા સારૂ અનેક ખાટાં લખાશેા અને કુતર્કો કરી શકે છે તેઓ અન્ય સમુદાયની વાસ્તવિક હકીકતાને તે હકીકતરૂપે નહિં જ સમજવા દેવા સારૂ અનેક ખાટ લખાણા કરે તેમાં આશ્ચર્ય શું ?' વૃત્તિ રામ્ 525252 નિજમતિને જિનમતિ” લેખાવવાનાં કપરાં ક્લાના સાક્ષાત્કાર. " ' 6 સ૦ ૧૯૮૩ થી ૧૯૮૫ના ગાળાની વાત છે કે—“ શ્રી શ્રમણસંઘમાંન પૂ॰ આ૦ શ્રી વિજયવલ્લભસૂરિજીમ॰ માટે શ્રી શાસનપ્રેમી જૈનસંઘામાં સુધારક અને સમયધર્મી આચાર્ય તરીકેની વ્યાપક છપ હતી. તેનું મુખ્ય કારણ તેએશ્રીનું જૈનયુવકને જૈનધમ ના કેલવણી આપવા પર વધુ ભાર આપવા કરતાં પાશ્ચાત્ય કેળવણી આપવા—અપાવવા પર વધુ લક્ષ આપવું’ એ ધ્યેય હતું. આથી તેઓશ્રી, આ દેશ–કાલાનુસાર શ્રાવકક્ષેત્રના ઉદ્ધાર સામાયિક-પ્રતક્રમણાદિ કરતાં વિદ્યાલય-કાલેજો-ઓર્ડીંગ અને વ્યાયામશાળામા દ્વારા સહેલાઇથી થવાનું જણાવતા. એ માટે તે સુપનનુ દેવદ્રવ્ય ગણાતું દ્રવ્ય, સાધારણમાં લેવરાવતા અને ઉપધાના ધર્માનુષ્ઠાનાના સદ્વ્યયને ‘ ધૂમાડા ” કહેતા 1 આથી ધર્મપ્રેરેનાનાં દિલમાંથી તેઓ પ્રતિની જૈન આચાય તરીકેની શ્રદ્ધાન પાયા હુચ-મચી ઉઠેલ. આમ છતાં તે વખતથી જ ‘આણુાર ધમ્મા ’ સૂત્રને વાત-વાતમાં આગળ કરવાની હિંમત ધરાવતા થયેલા પૂર્વ આ॰ શ્રી દાનસૂરિજીમ॰, (તે વખતે તે લગભગ ૪૦ રેટલા સાધુના વિશાલ સમુદાય અને મુનિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન શ્રી રામવિ. જેવા પ્રખરવક્તા પણ ધરાવતા થયા હોવા છતાં, તે પૂ. વિજયવલ્લભસૂરિજીમકશ્રીના તે તે વિચારે અને વાણીને જાહેર વિરોધ કરવાની હિંમત કરી શકતા નહિ. સં. ૧૯૮૪માં મુંબઈ ગેડીજીમાં ચાતુર્માસ રહેલ તેઓશ્રીના જેડીયા આ૦ શ્રી લબ્ધિસૂરિજીમપણ એ સામે જાહેર વિરોધ ઉઠાવવાની હિંમત કરી શકેલ નહિ! એ તે પૂ. આગામે દ્ધારકશ્રી મહારાજ એક જ કે- તે વખતે તેઓશ્રીએ એ સામે અમદાવાદથી “આસ્તિકોનું કર્તવ્ય” બૂકદ્વારા “રૂક જાવ”ની મજબૂત લાલબત્તી ધરી દઈને સર્વ સ્થાનના શાસનપ્રેમી જૈનસંઘોને આરાધનાના માર્ગ સ્થિર તેમજ સતેજ બનાવી દીધેલ! તે કાળે તેઓ પ્રતિને અમારે પ્રબલ અનુરાગ આગામોદ્ધારકશ્રીએ ધરી દીધેલ એ લાલબત્તીના પ્રકાશમાં પોતાને જોઈતું એ જબર જ્ઞાબલી પૂ૦ આગમેદારકશ્રીનું પીઠબળ તો છૂપાએલું જ છે” એમ તે પૂ૦ આગામે દ્ધારકશ્રીની શાસનરક્ષા અંગેની નેક વખતની અખલિત કર્તવ્ય પરાયણતાના અનુભવી પૂ. રા. શ્રી દાનસૂરિજીમ સમજતા હોવાથી એ પછી તો તેઓશ્રી પણ પૂ. આ. શ્રી વલ્લભસૂરિજીમશ્રીના તે તે વિચારે, વાણી અને વર્તાને સામે મુનિશ્રી રામવિમો દ્વારા ક્રમે સખત વિધિ પણ જાહેર કરાવવાની હિંમત કરી શકેલ. આ જોઈ શાસનમી જૈનસંઘોએ બંને આચાર્યોને કપરાકાળે શાસનનું રક્ષણ કરનાર તરીકે હૃદયકમલમાં અગ્રસ્થાન આપેલ. તે માને જોઈને પૂ આ શ્રી વલ્લભ સૂરિજીમને માનનારા મુંબઈના સુધારક યુવકેએ “મુંબઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૫ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન જૈનસંઘ'ના નામે પત્રિકા પ્રસિદ્ધ કરીને “મુંબઈ માંગરોળ જૈનસભા પાયધૂની'ને વિશાળ હેલમાં પરમાણંદ કુંવરજીના પ્રમુખપણાતળે જેનેની જાહેરસભા યેજલ. જેમાં એકઠા થયેલા સાતસક જેનેની રૂબરૂ તે પત્રિકાના લખાણ મુજબ “આ. શ્રી આનંદસાગરસૂરિજી અને મુનિશ્રી રામવિજયજી જૈન સાધુ જ નથી.” એમ સર્વાનુમતે ઠરાવ કરવાનું રાખેલ [તે સભામાં સુશ્રાવક ભગુભાઈ હાલાભાઈ (હાલ ૫૦ ૫૦ શ્રીભદ્રકરવિભ૦) ના નેતૃત્વતળે ૧૬ ધર્મપ્રેમીઓ સાથે લઈ–તે સભાની ખુરશીઓની સામસામી પહેલી સીટમાં સભાના ટાઈમ અગાઉથી જ ગોઠવાઈ જઈને ] આ લેખકે જ તે સભાના પ્રમુખને સજજડ વિરોધ ઉઠાવેલ. કે–જેના પરિણામે તે સુધારકોએ, કરવા ધારેલ પ્રસ્તુત ઠરાવ પડતું મૂકી વેરવિખેરપણે જીવ લઈને નાસી છૂટવું પડેલ. એ પછીથી પ્રભુશાસનના તે બંને શાસનરક્ષક મહામાઓને જૈન જ નહિ લેખાવવાની બદમુરાદને મુંબઈના તે તે સુધારકોએ સદાને માટે સમેટી લેવી પડેલ! તે તે મહાત્માઓ પ્રતિનો તે કાળે અમારે અનુરાગ તેવે પ્રબળ હતો. આચાર્યશ્રીને અમારા નામે શ્રી રામવિએ જ ભાડેલ છે. મુંબઈ ગોડીજીમના ઉપાશ્રય અને પાઠશાળામાં કિયાકાંડ તથા ધાર્મિક અભ્યાસ કરનારૂં અમારૂં-“શ્રીનવપદ આરાધક સમાજના સંસ્થાપક શ્રીયુત ચીમનલાલભાઈ પટવા (ચંદ્રસાગરસૂરિજી)ના નેતૃત્વતળેનું સાઠેક ધર્મપ્રેમી ભાઈઓનું મંડળ, પૂ. આગમ દ્ધારક આચાર્ય મહારાજશ્રીનું પરમભક્તમંડળ હતું. આથી મુનિશ્રી રામવિજયજીએ ઉપર જણાવ્યા પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૬ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન જ્યારથી તેઓશ્રીના સૂરમાં સૂર પૂરાવવા માંડ્યો ત્યારથી અમારું તે મંડળ તેઓશ્રીનું પણ અનુરાગી બનેલ. અને પૂ. આ. શ્રી વલભસૂરિજીમનું સં. ૧૯૮૫નું ચાતુર્માસ મુંબઈ ગેડીજીમાં નક્કી થવાથી તેઓ સામે મંડળના અમે સત્તર ભાઈઓએ સુરત જઈ પૂ આ શ્રી દાનસૂરિજીમને વિનતિ કરી તે ચાતુ ર્માસ મુંબઈ લાલબાગમાં મુનિશ્રી રામવિ.મનું ગોઠવેલતેઓશ્રીનાં તે વખતનાં “એકલવિહારી મુનિશ્રી પ્રતિ પણ સભાવદર્શક’ રેચક વ્યાખ્યાનનાં શ્રવણથી અમારે તેઓશ્રી પ્રતિને અનુરાગ ગાઢ બનેલ કેમે અમને દઢરાગી બન્યા જેઈ (માનવું થાય છે કેપૂ. આ. શ્રી દાનસૂરિજીમની ખાનગી પ્રેરણાથી) મુનિશ્રી રામવિજયજી મહારાજે પોતાનાં વ્યાખ્યાનનું પાસું બદલેલ અને તેમાં પૂ. આ. શ્રી વલ્લભસૂરિજી મશ્રીને વિચાર અને વાણીને આડકતરી રીતે શાસનના ખુલા અને અસહ્યદ્રોહી તરીકે ભારે સીફતભરી રીતે વર્ણવવા શરૂ કરેલ. આથી આગલી પાછલી હકીકતેના ખ્યાલ વિનાના અને પૂ. આ. શ્રી વલ્લભસૂરિજી મશ્રી ઉપર ભારે દ્વેષ પ્રકટેલ. અમારી આ સ્થિતિને લાભ લઈ તેઓએ “પટ્ટધર કેણુ?”ની ચર્ચા ઉપડેલ, તે અંગેની લગભગ પિતે તૈયાર કરેલી એક બૂક પણ છપાવેલ, અને “એક સ્વપ્નને ફેટ” નામની પ્રગટ કરાવેલી બીજી બૂકમાં તે તેઓએ અમોને પૂછયા વિના જ અમારા નામે પૂ૦ આ૦ શ્રી વલ્લભસૂરિજીને અનેક ભૂંડા ઉપનામથી પણ ભાંડેલ! (જુઓ અમારી સં. ૧૯૯૨ની “દિશા ફેર” નામની બૂકના પૃ. ૨૪-૨૫) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૨૭ પૂ. આ. શ્રીએ આપેલ ઐક્યતાની ખાત્રી. સં. ૧૯૮૬નું ચાતુર્માસ પણ મુંબઈ તે જ સ્થલે કરીને તેઓશ્રીએ, સં. ૧૯૮૫માં આ લેખકને તંત્રી બનાવીને કાઢેલ જેને પ્રવચન” છાપાને ઘણું ગ્રાહકો બનાવવાદિ વડે સભર કરેલ. સં. ૧૯૮૫નું તે આખું વર્ષ તેઓશ્રીએ શાસનપ્રેમી માત્રને રૂચી જાય તેવાં અસદુનાં ખંડન અને સદુનાં મંડનપૂર્ણ વ્યાખ્યાન આપીને પૂ૦ આગમેદ્ધારક આ૦ મટશ્રીને પણ કેટલાક ચૂસ્ત અનુરાગી જેનેને નિજના વધુ પડતા અનુરાગી બનાવી દીધેલ. પછી તે તેઓએ તે પછીનાં વ્યાખ્યામાં પિતાના પ્રચારનું સમર્થન નહિ કરનારા શાસનપ્રેમી પૂ. આ૦ શ્રી નેમિસૂરિજીમશ્રીની અને પોતાના પ્રચારનું–આગલું પાછલું સંભાળીને-સમર્થન કરનારા પૂ૦ આગમે દ્ધારક આ૦ મટશ્રીની પણ પ્રવૃત્તિ તેમજ નિવૃત્તિ અંગે કવચિત્ કવચિત માર્મિક ટીકા કરવાનું ચાલુ કરી દીધેલ! આ વસ્તુ જોઈને ચમકેલા અને “તે મુનિ પ્રતિ શાસનભક્તને બદલે સ્વમહત્વાકાંક્ષીપણાની શંકા જવા સાથે વખત જતાં શાસનના સહ પૂ. આચાર્યાદિ મુનિભગવંતે કરતાં પિતાને જ શ્રેષ્ઠ શાસનભક્ત મનાવવા મથે તે ના નહિ” એમ પણ શંકા ગએલ. જે એમ બને તે આખું પ્રભુશાસન જ ડોળાઈ જવા પામીને ગામે ગામના શ્રીસંઘમાં કલેશને દાવાનલ ભભૂકી ઉઠે! જે ભલભલાએ પણ ઉપશમાવો કઠીન બની જાય. મુનિ શ્રી રામવિ૦મશ્રીનાં ઉપરોક્ત વલણથી પ્રભુશાસનની તેવી સંભવિત સ્થિતિ ઉભી થવા ન પામે એ સારૂ અમેને તેઓShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૮ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન શ્રીનાં તે વલણ ઉપર અતિપરિચિત પૂઆ. શ્રી દાનસૂરિજીમ શ્રીના હાથે કડક અંકુશ મૂકાવવાની જરૂર જણાએલ. બાદ એજ શુભાશયથી આ લેખકે; સં. ૧૯૮૭ના કા૦૧૦ ૩ના રોજ -પૂ૦ ગુરુમ શ્રી ચંદ્રસાગરજીમશ્રીના શિષ્ય તરીકે-તે પૂ૦ આ૦ શ્રીના હાથે જ મુંબઈ દીક્ષા ગ્રહણ કરીને બને તેટલે વખત તેઓશ્રીની સાથે જ રહેવાનું રાખેલ. બાદ ખાનગીમાં પૂ૦ આ૦ મશ્રી સાથે અનેક વખત થયેલી ઘણી લાભાલાભની વાતને અંતે તેઓશ્રીએ પ્રસન્નચિત્ત દિલથી જણાવેલ કે- શાસન પરના આક્રમણ અંગેની શ્રી નેમિસૂરિજીની ઉપેક્ષા તો ટકરપાત્ર છે જ; પરંતુ સાગરજીમની પ્રવૃત્તિ બદલ પણું ટકેર કરાય તે રામવિકની ભૂલ છે; હું તેને તેમ કરતે જરૂર રેકીશઃ વત્તમાન કાલે સાગરજી મ. જે ક્ષપશમ કે છે? અમને પણ ગંભીર સૂત્રાર્થોનો સર્વમાન્ય ઉકેલ તે આજે તેમનાથી જ પ્રાપ્ત હેઈને સાગર અને અમે એક જ છીએ અને રહેવાના, એમ ખાત્રી રાખવી.” તેઓશ્રીએ આપેલ તે ખાત્રીથી આ લેખકે ભારે સંતેષ અનુભવેલ, અને તે સં. ૧૯૮૭નું ચાતુ ર્માસ તેઓશ્રીની આજ્ઞાથી વીલા-પારલા કરેલ. પૂ. દાનસૂરિજી મ.શ્રીના પ્રચારથી થયેલો ખેદ. આ શુદ ૧૦થી ચતુર્થવ્રત અને ઉપધાનની માલારા પણ ની નાણુ મંડાય છે, અને બારવ્રતની નાણ તે તે પહેલાં પણ મંડાતી જણાતી હોવાથી આ શુદિ ૧૦થી દીક્ષા-વડી દીક્ષાદિ અંગેની નાણુ તે ખુશીથી મંડાય” એવી શાસ્ત્રીય સાધાર સમાજને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન તેમજ ચોમાસામાં પણ અપાયેલી અનેક દીક્ષાઓના દષ્ટાંતેને આધારે પૂછ આગમેદ્ધારક આ૦ મટશ્રીએ, તે સં. ૧૯૮૭ના આ શુદિ ૧૦ના દિને એક બાલમુમુક્ષુને અમદાવાદ-વિદ્યાશાળામાં દીક્ષા આપવાનું રાખેલ. એ સામે મુંબઈ–લાલબાગથી પૂ૦ આ૦ શ્રી દાનસૂરિજી મહારાજે, “ચોમાસામાં દીક્ષા ન અપાય” એ શબ્દોથી અંગત શ્રાવકોમાં પ્રચાર કરવા માંડેલ અને તે પ્રચાર અમદાવાદ યંગમેન્સ જેન સોસાયટીવાળાઓને પણ પહોંચાડેલ! તે ભાઈઓએ, પૂ. આગમ દ્વારકશ્રીને દીક્ષાના આગલા દિવસે મળીને-“આપશ્રી જે કરતા રહે તે સાધાર જ હોય છતાં વિક્વસંતેષીએ આ દીક્ષામાં ચોમાસાના બહાને દખલ ઉભી કરે તે સંભવ હોવાથી આપશ્રીને વિનંતિ છે કે-કાલને બદલે ચોમાસું ઉતજ દીક્ષા આપવાનું રાખવા કૃપા કરે.” સરલહૃદયી પૂ આગમ દ્વારકશ્રીએ પણ તેઓની તે વિનતિ સ્વીકારીને તેમ રાખવા કહેલ. બીજે દિવસે તે જ ભાઈઓએ આવીને પૂજ્યશ્રીને વળી– સારું થયું કે-આપશ્રીએ આજની દીક્ષા બંધ રાખી; નહિંતર એ સામે અમે જ વાંધો ઉઠાવવાના હતા” એ પ્રમાણે કહ્યું ! એટલે પૂજ્યશ્રીએ તેઓના દીક્ષા પ્રેમનું તરત જ મૂલ્યાંકન કરીને તેઓને-જે એમ જ હતું તો તે દીક્ષા અહિં આવતીકાલે આ૫વાની છે.” એમ સ્પષ્ટ જણાવવાથી તેઓ ખિન્નવદને ઉઠીને ચાલ્યા ગએલ અને પૂજ્યશ્રીએ આ શુદિ ૧૧ના દિને તે મુમુક્ષને દીક્ષા આપેલઃ એ સમાચાર મુંબઈ પૂ આ શ્રી દાનસૂરિજી મને મળતાં તેઓશ્રીએ, “માસામાં દિક્ષા અપાય જ નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૦. નવામતિને વિવેક દર્શનનું પ્રદર્શન છતાં તેમણે આપી ! હું ન આપું” એમ ભક્તોમાં વધુ જોરથી પ્રચારવા માંડેલ! આ હકીકત, વિલા–પારલા મુકામે મને જાણવા મળતાં ભારે ખેદ થયેલ. આમાં આપશ્રીએ આપેલ ખાત્રી ક્યાં રહી? ચાતુર્માસ પૂર્ણ થયે વીલા-પાર્લાથી વિહાર કરી કાર્તિકવદી એકમે પૂ. આમ શ્રીની સેવામાં મુંબઈ આવેલ. તેઓશ્રીને વિધિપૂર્વક બારમાસી ખામણા કરી મેં શાંતિથી અને વિનંતિરૂપે કહેલ કે-“આપશ્રીએ મને “સાગરજીમના જે ક્ષપશમ વર્તમાનમાં કઈને પણ નહિ હેને અમારે પણ સૂક્ષ્મ અર્થે જાણવાનું સ્થાન તેઓ જ હોવાથી સાગરજી મહારાજ અને અમે એક જ છીએ અને એક જ રહેવાના” ઈત્યાદિ પ્રકારે ખાત્રી આપી હતી, છતાં પૂ. સાગરજી મહારાજે આ શુદિ ૧૧ના રોજ અમદાવાદ આપેલ દીક્ષા બદલ આપશ્રીએ શ્રાવકેમાં ચોમાસામાં દીક્ષા તે આપે, હું ન આપું” એમ પ્રચાર્યું, તે આપના મનમાં “સાગરજી મ. તે માત્ર આગામે ભણેલા છે; પરંતુ તેનાં રહસ્યોનો જાણુ હું છું ? એમ બેઠું હોય તે જ બને ને? અને જો તેમ હોય તે પણ આપશ્રી દ્વારા થયેલા એ પ્રચારમાં આપે મને આપેલ તે ખાત્રી કયાં રહી?” સુરત જઈ આ વાતનું ઉપશમન કરીશ. મારી તે દર્દભરી વાતને સહજ પણ ઉશ્કેરાટ વિના સાંભળીને તેઓશ્રીએ મને તદન સરલભાવે જણાવેલ કે-“સાગરજી! તે સર્વ આગમે પૂરા વાંચ્યા પણ નથી, તે તેનું રહસ્ય તે જાણું જ ક્યાંથી? કે-જેથી મારા મનમાં તેવું બેઠું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શોન ૩૧ હાય ? બાકી હવે તે તમે સંસ્કૃત પણ ભણ્યા હાવાથી જૂએ -અમદાવાદથી શ્રી સિદ્ધિસૂરિજીમહારાજે મેકલેલા-ચામાસામાં દીક્ષા અપાય નહિ, એમ જણાવનારા પાઠા વાંચા: હું તે તે પાઠાના આધારે એમ ખેલેલ છું. બાકી મારે સાગરજીમ૰થી લેશ પણ જુદાઇ નથી.” જવાખમાં મેં કહેલ કે− સાહેબ ! મારે પાઠ જોવાના હાય નહિ, બાકી જો આપશ્રીને જુદાઇ નથી તે તે પાઠ આપે ઐકયતા ખાતર પૂ॰ સાગરજીમશ્રીને મોકલી આપવા ઘટતા હતા; પરંતુ આમ શ્રાવકામાં પ્રચાર કરવા ઘટતા ન્હાતા.’ તે બદલ તેઓએ કહેલ કે– તમારી એ વાત ઠીક છે અને એ હિસામે ઉતાવળ થઇ ગણાય.’ એ સાંભળીને મે કહેલ કે– સાહેબ ! આ વાત હવેથી પ્રચારવાની બંધ કરશે. અને હું અહિંથી વિહાર કર્યા બાદ સુરત જઈ પૂર્વ સાગરજીમ૰શ્રીને મળીને આ વાતનું ઉપશમન કરી નાંખીશ' એ સાંભળી તે ખુશી થયેલ. માન્યતાએ કબૂલ્યા પછી પણ 6 છ બાદ તે સંવત્ ૧૯૮૮માં મુંબઈથી વિહાર થયેલ, તેમાં ઘાટકાપર આવતાં વળી પાછા પૂર્વ દાનસૂરિજી મહારાજે શ્રી શંખેશ્વરતીર્થે પૂર્વ આગમેાદ્ધારકશ્રીએ, · ગર્ભાશ્ચમ ’પાઠના આધારે જન્મથી છ વર્ષ ર!! માસ અને એક દિવસ પૂર્ણ થએલ એક માલમુમુક્ષુ (મુનિશ્રી અભયસાગરજી )ને આપેલ દીક્ષાને પણ અપલપવી શરૂ કરેલઃ છતાં તે વાતને પણ (ઉપશમાવી જ દેવાના સદાશયથી) પીઇ જઇને આ લેખક, ચાર સાધુયુક્ત વિહાર કરી ૫૦ પૂ॰ આગમાહારક આ૦ મ॰શ્રીની નિશ્રામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat તે' ના તે” જ રહેલ! www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન સુરતસ્થિત સ્વસમુદાયમાં મળી ગએલ. તેવામાં મુંબઈથી આવી રહેલ પૂ આ શ્રી દાનસૂરિજી મ. પણ અમે સૌ સાધુના સ્વાગત સહિત શ્રી જ બૂવિત્ર આદિ પરિવાર સાથે સુરત પધારેલ, અને પૂજ્યશ્રીથી કરી લીધેલ વિવાદોપશમનના ગે નેમુભાઈની વાડીના ઉપાશ્રયની પાછળની ધર્મશાળામાં (માળ ઉપર પૂ. આગમેદ્ધારકશ્રી હોવાથી) નીચે શાંતિ પૂર્વક ઉતરેલ. છતાં પૂ. આગમેદ્ધારકશ્રીને મળીને મતભેદ સમજી લેવાને તેઓશ્રીએ બે દિવસ સુધી કશે જ પ્રયાસ કર્યો નહિ ! આથી ત્રીજે દિવસે આ લેખકેજ નીચે તેઓશ્રીને મળી ૧૧ બજે શ્રી જ બૂવિ. સહિત ઉપર લાવીને પૂ૦ આગમ દ્વારકશ્રીની સાથે તે તે મતભેદે ચચી લેવાની ફરજ પાડેલ. મુખ્યત્વે ચોમાસાની દીક્ષા અને ગર્ભાછમની દીક્ષા અંગે પૂ. આગમ દ્ધારકશ્રી, શ્રી જ બૂવિત્ર (પૂ. દાનસૂએ તે મૌન જ પકડેલ.) ને દેઢેક કલાક સુધી સમાધાને આપેલ. ગોચરી બાદ બપોરે ઉપાશ્રયના ઉપરના હેલમાં પ્રાયઃ અઢીથી પાંચ સુધી ચર્ચા ચાલેલ. પરિણામે તેઓશ્રીની માન્યતા ખોટી હોવા રૂપે જાહેર થવાને ટાઈમ આવ્યું જોઈને તેઓશ્રી તે જ દિવસે સાંજે છ વાગે સસમુદાય વડાચૌટાના ઉપાશ્રયે વિહાર કરી ગયેલ. બાદ ચેાથે દિવસે પ્રાયઃ ૩ વાગે વડાચૌટાથી તેઓશ્રીએ, પૂઆગદ્ધારકશ્રીને, અમીચંદ ગેવિંદજી, નેમચંદ નાથા અને મગન રણછોડ” મળી સુરતના ત્રણ આગેવાનો સાથે ખાસ કહેવરાવેલ કે આપની જે જે પ્રરૂપણ છે તે અને માન્ય છે અને આવતી કાલે જ વ્યાખ્યાન પાટેથી હું પોતે જાહેર કરૂં એવી મારી ભાવના છે; પરંતુ આપની ઈચ્છા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૩૩ હોય તે જમૂવિ વ્યાખ્યાનમાં તે પ્રમાણે જાહેર કરે." આ સાંભળી પ્રસન્ન થયેલ પૂ આગમ દ્વારકશ્રીએ તેઓને તરત જ જણાવી દીધેલ કે-“તેમ હોય જ નહિ! તેઓની લાજ તે મારી છે! આટલું કબૂલ કર્યું તે જ બસ છે.” (જુઓ-આજથી ૩૦ વર્ષ પૂર્વે છપાએલ “દિશા ફેર” નામની બૂકનાં પૃ. ૬-૭) એ પછી તેઓશ્રી વડાચૌટાથી ચૂપચાપ વિહાર કરી ગએલઃ છતાં દૂર ગયા બાદ વળી પાછા પ્રાયઃ સર્વત્ર “અમારી માન્યતા સાચી છે” એમ બેલવા અને પ્રચારવા લાગેલ! આથી “તેઓશ્રીની આ કઈ જાતની પ્રમાણિકતા?” એમ આશ્ચર્ય થએલ. બેટા અર્થકાર કરવા છતાં ખેટા અર્થો છેડચા નહિ! તે પ્રચારની અસત્યતાને સમજુજનેના ખ્યાલ પર લાવવા સારૂ પૂ. આગામે દ્ધારકશ્રીએ સં. ૧૯૮૮ માં મુંબઈ લાલબાગથી “દીક્ષાની જઘન્ય વય સંજ્ઞક બૂક પ્રસિદ્ધ કરેલ. તે વાંચી નિજની સ્કૂલનાઓ સુધારી શાંત થઈ જવાને બદલે તેઓશ્રીએ, પિતાની માન્યતાને અસત્ય લેખાવનારા શાસ્ત્રીય પાઠવાળી તે બૂમાંનાં લખાણને યેનકેનાપિ અસત્ય લેખાવવા પિતાના પ્રશિષ્ય પં. શ્રી રામવિજયજીને છૂટો દોર આપેલ. ભાવિ પરિણામ વિચાર્યા વિના તેમણે પણ પિતાના “વીરશાસન તથા જેન પ્રવચન છાપામાં એ અંગે ફાવે તેમ ફેંકાફેંક કરાવવા માંડેલ! પરિણામે બંને સમુદાયની ઐક્યતા, અનૈક્યતાનાં સ્વરૂપે પ્રસાર પામી ! જે કલ્યાણકામીજનેને ભારે દુઃખદ નીવડેલ; પરંતુ તે દુઃખ, કલેશપશમનને ઉપાય હોતે. આ વસ્તુ વિચારીને તે લેશેપશમનના નક્કર ઉપાયરૂપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૪ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન પૂ આગમોદ્ધારકશ્રીએ, નિજના સૈદ્ધાંતિક “સિદ્ધચક પત્રમાં તેઓના અસદુ પ્રચારને અસરૂપે જણાવનારી શાસ્ત્રસિદ્ધ અને તે પણ સંક્ષેપમાં જ સત્ય દર્શાવનારી સમાલોચના શરૂ કરી દેવાનું રાખેલ! પરિણામે તેઓશ્રીને પિતાના પૂર્વોક્ત મંતવ્યમાં મીંયાભાઈની ટાંગના દૃષ્ટાંતે પિતાના પત્રમાં ઉટપટાંગ કરીને લેચા વાળવાની કાંદિશિક સ્થિતિમાં પણ મૂકાઈ જવું પડેલ! તેઓશ્રીને એ લેચા, પિોતે કરેલી અને પ્રચારેલી–“દીક્ષાની પરીક્ષા–ઉંટડીનું દૂધ અભક્ષ્ય-પ્રભુની કરણ અને કથની ભિન્નઆણું એ જ ધર્મ–વચનવિશ્વાસે પુરુષ વિશ્વાસ નહિ–ઉપવાસાદિનાં પચ્ચકખાણ નવકારશી પાણહારથી કરાય–નયસાર ગ્રામચિંતકને બદલે રાજા હત–ગુરુતત્ત્વ વિનિશ્ચયના “ગર જવાઈનવા િરિાવવા પાઠના કરેલા ખોટા અર્થને યેનકેનાપિ સાચે લેખાવતા રહેવાની પદ્ધતિ તેમ જ (દ્રવ્યલેકપ્રકાશ સર્ગ ૩ના લેક ૩૫૯ની સાક્ષીમાં અપાએલ શ્રી સંગ્રહણ તેમજ પ્રવચનસારે દ્ધારવૃત્તિના પાઠેના આધારે તે લેક પ્રકાશકારે “અન્ના પૂર્વજોદા નવવર્ષોનાલ્વે, જિનર્જુનનવન, જિत्समधिकाष्टवर्षानत्वं इति त्रयं मिथो यथा न विरुध्यते तथा વો માનીયમ” એમ લખવા પૂર્વક જણાવેલા) દીક્ષાના ગભષ્ટમ-જન્માષ્ટમ અને જન્માષ્ટ’ એ ત્રણ પ્રકારને બે પ્રકાર તરીકે લેખાવવાની, વગેરે” શાસ્ત્રવિરુદ્ધ પ્રરૂપણું બદલ વાળવા પડેલઃ છતાં ખેટા અર્થો છેડ્યા નહિ! શિષ્યોએ તે ખોટા અર્થો પિતાના ગુરુના નામેય ચઢાવી દીધા! ગષ્ટમ” એટલે ગર્ભથી આઠમું વર્ષ=ગર્ભના સવા નવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શીનનું પ્રદર્શીન ૩૫ સાસ, જન્મ પછી ૬ વર્ષ પાણા ત્રણ માસ થયે સાત વર્ષ પૂરું થાય અને તે ઉપર એક દિવસ થયે સતે આઠમું વર્ષ ગણાય છે. દીક્ષાના આ મત મુજબ એ હજાર વર્ષ પૂર્વે થએલા · શ્રી નિર્વાણુલિકા ’ નામના પ્રૌઢ ગ્રંથરત્નના કર્તા પુર્ધર આચાર્ય ભગવંત શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી થની દીક્ષા થએલ હોવાનું દૃષ્ટાંત પણ મેાજીદ છે. સ૦ ૧૯૯૨માં છપાએલ ‘ દિશા ફેરવા ’ ભા૦ ૧ના પૃ૦ ૫ ઉપરના લખાણુ મુજબ સ૦ ૧૯૯૦ માં (રાજનગર મુનિ સંમેલન પહેલાં) છાણી મુકામે ૫૦ રામવિ મ॰ સહિત પૂ॰ દાનસૂરિજીએ, ‘ગર્ભાષ્ટમ’ના તે અને ગભ થી આઠ પૂરા કહેવા વડે જન્માષ્ટમ (જન્મથી આઠમા)ના અર્થમાં જોડી દેવાની કરેલી ભૂલને પૂ॰ આગમાદ્ધારક આ મશ્રી પાસે પુનરપિ કબૂલ કરવી પડી હતી: આમ છતાં તેઓશ્રીએ તે ગર્ભાષ્ટમ'ના પહેલાં કરેલા ખાટો અથ જ ગાયે રાખેલ ! તેઓશ્રીના પટ્ટધર શ્રી પ્રેમસૂરિજી—તેમના (ફરીથી માનેલા) પટ્ટધર શ્રી રામચંદ્રસૂરિજી અને (પેાતાના ગુરુ પ્રેમસૂરિજીના હાથે મહાપથના યાત્રી? નામની બૂકમાં અપાએલ છ પાંખડીના વિચિત્ર કમલવાળા ફોટામાં એક નંબર ઉતરી જવા પામેલ ) શ્રી જમૂવિની ત્રિપુટીએ તા ‘ગર્ભાષ્યમ ’ના તે ખાટા અને પૂર્વ આ॰ શ્રી દાનસૂરિજી વિરચિત વિવિધ પ્રશ્નોત્તર † ભાગ બીજાને અંતે ગાળાગાળીથી પણ સાચે લેખાવવા [પેાતાના એ કહેવાતા પરમપુરુષ (દાનસૂરિજી)ને નામે ખપાવવા સારૂ] ૧૭૯મા કૂટ પ્રશ્નોત્તર ઉપજાવી કાઢીને પેાતાના તે લેખાવાતા પરમગુરુને નામે ખપાવવાનું શ્રી સંઘની " , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન વંચના કરનારૂં કઠેર પાપ પણ કરેલ છે. (કે-જે પાપ તે પ્રશ્નોત્તરમાં શ્રી દાનસૂરિજીની હયાતિ પછીની “તિથિની ક્ષયવૃદ્ધિમાં પૂર્વ પૂર્વતર તિથિની ક્ષયવૃદ્ધિની દાખલ થઈ જવા પામેલી વાતથી સિદ્ધ છે.) એકલા “જન્માષ્ટવાળા શાસ્ત્રદ્રોહી ગણાય છે. ઉપરોક્ત સ્પષ્ટીકરણમાં દીક્ષાની જઘન્ય વય અંગે “ગર્ભાછમ-જન્માષ્ટમ અને જન્માષ્ટ” એમ ત્રણ પક્ષે હેવાનું મન સ્વીપણે નહિ, પરંતુ “બહસંગ્રહણી–લેકપ્રકાશ” વગેરે શાસ્ત્રોના આધારે જણાવેલ છે. એટલે કે–ગર્ભથી આઠમે વર્ષે= જન્મથી ૬ વર્ષ રા મહિના અને એક દિવસે, જન્મથી સાત વર્ષ અને એક દિવસે તથા જન્મથી આઠ વર્ષ પૂરા થયે” એમ જઘન્ય વયની દીક્ષા અંગે ત્રણ પક્ષે મનસ્વી નથી; પરંતુ શાસ્ત્રોક્ત છે, એમ ઉપર સ્પષ્ટ સાધાર જણાવ્યું છે. દીક્ષાની જઘન્ય વય અંગેના તે શાસ્ત્રોક્ત ત્રણ પક્ષે (વચન) માંનું “જન્માષ્ટએ એક જ વચન પકડીને પ્રથમના “ગર્ભાષ્ટમ અને જન્માષ્ટમ” એ બંને વચનેને મિશ્ર કરવારૂપ લૌકિકનીતિને અનુસરનારા આ નવા નિજમતિઓ, પૂર્વધર નિશીથ ચૂર્ણિકારની પણ પૂર્વના આચાર્યોને “આ વા ભટ્ટમરણ વિFગર્ભથી આઠમા વર્ષે એટલે કે–જન્મથી ૬ વર્ષ રા માસ અને એક દિવસે દીક્ષા,”એ તથા બીજા પણ તે વચનને પુષ્ટિ આપનારા અનેક શાસ્ત્રપાઠ ઉપર સં. ૧૯૮૮થી અદ્યાપિપર્વતના ૩૫ વર્ષ સુધી પગ મૂકીને (જન્માષ્ટ પક્ષની સાથે શાસ્ત્રીય તે આદ્ય બે પક્ષેનેય અનુસરનારા) પૂ આગમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શીનનું પ્રદર્શીન ૩૦ દ્વારક આ૦ મ૦ શ્રી પ્રતિ ઉપર પ્રમાણે નિંદ્યજનેાચિત ગલીચ અને ગલીચતર પણ હુમલા, પેાતાની ‘ જન્મથી ૮ વર્ષ પૂરા થયે જ દીક્ષા થઈ શકે ’ એ એકપક્ષીય માન્યતાને પ્રભુશ્રી જિનેશ્વર ભગવંતની માન્યતા તરીકે ઠસાવવા સારૂ જ કરી રહ્યા છે તે તેના સરાસર ભવાભિનંદીપણાનું જ સૂચક છે. ગર્ભાષ્ટમપક્ષે એવા પણ શાસ્ત્રીય નિયમેા છે કે-‘ (૧)– જઘન્ય વયને દીક્ષિત દીક્ષા બાદ એક વર્ષે કેવલજ્ઞાન અને મેાક્ષ પણ પામે (ર) અનુત્તર વિમાનનું જઘન્ય અંતર કઇંક અધિક આઠ વર્ષ નુ હાય અને (૩)–મેાક્ષગમનનું જઘન્ય આયુષ્ય પણ કઇંક અધિક આઠ વર્ષનું હાય.' 6 એ ત્રણેય શાસ્રીય નિયમેામાંના અંતિમ એ નિયમે, ગોઁષ્ટમ ( જન્મથી ૬૫ વર્ષીય ) પક્ષને તથા જન્માષ્ટમ (જન્મથી સાત વર્ષી અને એક દિવસવાળા ) પક્ષને · શ્રી બૃહત્સંગ્રહણીની ટીકામાંના ‘વિચિલમધિન્ન વર્ગાદા સૂર્યમુતિ જૈવજ્ઞાનથ= કાંઇક અધિક આઠ વર્ષે ઉપાર્જિત કેવલજ્ઞાનની ’એ જે સાથ પાઠ છે તે પાઠ નિતરાં સંગત છે. જ્યારે જન્મથી આઠ વર્ષ પૂરા થયા બાદ એક દિવસે દીક્ષાવાળા જન્માષ્ટ પક્ષને બીલકુલ સંગત નથી. કારણ કે તે પક્ષને હિસાબે તેા દીક્ષાના એક વષ પર્યાય માદ દસમે વર્ષે એટલે કે-નવ વર્ષોંને એક દિવસે કેવલજ્ઞાન થવા જાય છે. દરેક વાતમાં શાસ્ત્રને આધારે જ ચાલવાની ખૂમા મારનારા એ નિજમતિએ, ગર્ભામ અને જન્માષ્ટમની પણ દીક્ષા, એ પ્રકારના શાસ્ત્રીય ત્રણ નિયમા અને શાસ્ત્રપાઠથીયે સિદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૮ નવામતિના વિવેક દર્શીનનું પ્રદર્શીન ' હાવાનુ જાણતા હેાવા છતાં જઘન્ય વયની દીક્ષા અંગેના તે ૮ ગર્ભીષ્ટમ-જન્માષ્ટમ અને જન્માષ્ટ' એ શાસ્ત્રોક્ત ત્રણ પક્ષે - માંના આદિમ એ પક્ષેાને તે મિશ્ર કરી દઇને વસ્તુતઃ એક ‘જન્માષ્ટ ’પક્ષને જ માનવાના દુરાગ્રહવશાત્ ઉડાવી જ દે છે ! એ જોતાં તેઓની એ શાસ્ત્રાના આધારે જ ચાલવાની ખૂમને વિદ્વાનોએ શ્રી સંઘની છેતરપીંડી રૂપે જ ગણવી રહે છે. કારણ કે—શાસ્ત્રના એક ફાવતા વચનને માને અને એ જ શાસ્ત્રના ( મનસ્વીપણે જ ‘ ગભ'થી અને જન્મથી આઠ ’ અર્થ કરીને ) એ વચનેને ન માને તે તેા ખુલ્લા શાસ્ત્રદ્રોહ ગણાય છે.' , સ૦ ૧૯૯૫માં પૂ॰ ૫૦ (હાલ આ॰ ) શ્રી ધર્મવિજયજી ગણિના વિદ્વાન્ શિષ્ય મુનિશ્રી યશેાવિજયજીએ પ્રસિદ્ધ કરેલ સાનુવાદ બૃહત્સગ્રહણી ’ગ્રંથના પૃ૦ ૫૮૦ ઉપરની ગાથા ૩૧૧ના વિવરણની સ્યૂટનેટમાં પણ–“ લેાકપ્રકાશકારે બતાવેલા ‘ગર્ભામ-જન્માષ્ટમ અને જન્માષ્ટ એ ત્રણ ભિન્ન ભિન્ન કથા મુજબ ગર્ભામ (જન્મથી ૬ વર્ષ ) ની દીક્ષા સિદ્ધ થશે, તેથી (દીક્ષા બાદ વર્ષે કાલધર્માં પામ નારને) અનુત્તરનું જઘન્ય અંતર અને મોક્ષગમન માટેનું જઘન્ય આયુષ્ય પણ ઠીક રીતે મળી આવશે.” એ મુજબ સ્પષ્ટા જણાવેલ હેાવા છતાં અને શાસનપક્ષના—“ તમે પકડેલ એકલા ‘જન્માષ્ટ' મતથી અનુત્તરના શાસ્ત્રોક્ત જઘન્ય અંતર તેમજ મેાક્ષગમન અંગેના જઘન્ય આયુષ્યના તા મેળ જ ખાતા નથી, તેનું કેમ ?” એ મૌલિક અને સૈદ્ધાંતિક પ્રશ્નનું સમા શ્વાન તેા આજે ૩૫ વર્ષ થયા છતાં તે નિજમતિઓએ મારેલા ૮ શ્રી સંધ કૌશલ્યાધાર'ના લેખલાદિના માનસરાવરમાં મ્હાલતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ' Page #41 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૩૯ અને કહેવાતા સિદ્ધાંતમહેદધિ ય આપી શકેલ જ નહિં હેવા છતાં આ નૂતને તે બદલ લાજવાને બદલે શ્રીસંઘમાં પોતાને જ શાસ્ત્રાનુસારી અને સુવિહિત ઓળખાવતા રહીને શાસન પક્ષના પૂજ્ય મુનિગણને પિતાની “ પ્રવજ્યાગાદિ વિધિ સંગ્રહ ની લબાડ પ્રસ્તાવનાદિમાં ગાજીને તુચ્છ ઓળખાવવાની અને ગ્યતા દાખવી શકે છે! તે પંચમ કાલને પ્રભાવ જ માન રહે છે. ઐકયતા ખપતી નહિ હેવાનું થએલું દુઃખ આથી વિદ્વાનેમાં તેઓશ્રી નિજમતિને જ જિનમતિમાં ખપાવનાર તરીકે પણ પંકાએલ. “સિદ્ધચકની એ ટચુકડી જ લેખાવાતી સમાલોચના પણ તે અસત્ય પ્રચારનું એ ફલ બતાવી આપવા સમર્થ હતી, એમ એ પછી તે તે વર્ગને ભાન પણ આવેલ; પરંતુ પછી શું ઉપાય? એટલું ખરું કે એ પછીથી તેઓશ્રીએ “જેનપ્રવચન” ગત “જિજ્ઞાસા અને તૃપ્તિના લખાણમાં પૂ. આગમ દ્વારકશ્રી સામે કટુવાણું વ્યવહાર પર કાબુ મૂકાવેલ. તેવામાં વળી કમભાગે સં. ૧૯૮–ા પર્યુષણનું કલ્પવાંચન, ગ્રહણની અસઝાય “ટાળી શકાય તે ટાળવી” એ શાસ્ત્ર વચનને નિજમતિમાં જીને તે ગ્રહણની અસક્ઝાયમાં પણ વાંચન કરી પુનઃ નિજમતિને જિનમતિ લેખાવવા માંડેલ! સં. ૧૯૦ના રાજનગર મુનિ સંમેલનમાં પણ તેઓશ્રીએ, પં. શ્રી રામવિ. મ. દ્વારા કિન્નાખેારદર્શક વાણુના પત્થરા નાંખવા માંડેલ! પરિણામે પૂ આ શ્રી નંદનસૂરિજી મહારાજે, એ રામવિજય! તમારા સિવાય સંમેલનનું કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ વા ૪૦ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન પડયું નહિ રહે. સંમેલનનું કામ સંમેલન કરશે જ? એમ પડકાર પૂર્વક ડારેલ, ત્યારે જ સંમેલનનાં કાર્યને યદ્વાતદ્વા રીત્યા કેળવાની વલણને ઠંડી પાડેલ! તે વખતે શ્રી હેતમુનિજી સામે બેલવામાં તે “અમારે અને શ્રી વલ્લભસૂરિજીને કોઈ જ વાંધો નથી” એમ (તેઓ સાથે ઘણાએ અંગારા ઝરતા વૈમનસ્ય તે જગજાહેર પણ હોવા છતાં) સાડા ચાર મુનિગણ વચ્ચે બેધડક જુઠું બેલેલ! (જૂઓ સં. ૧૯૨ની દિશા ફેર” બૂક ભાગ પહેલે પૃ. ૧૮) એ વગેરે કડવા પ્રસંગોના અનુભવ બાદ શ્રી સંઘમાં તેઓશ્રી, શ્રી સમસ્ત શ્રમણ સંઘની રૂબરૂ તે વિખ્યાત સંમેલનને ય તેડી પાડવાની વૃત્તિવાળા તેમ જ અસત્યવાદી પણ લેખાઈ જવા પામેલ! તે સંમેલન સર્વાનુમતે સફલ નીવડયા પછી પણ તે સંમેલનના ઠરાવને નિર્બલ લેખાવવા સારૂ અમદાવાદ-વિદ્યાશાળામાં શ્રી સિદ્ધિસૂરિ-લબ્ધિસૂરિ– ક્ષમાભદ્ર(સૂરિ)–ભદ્રસૂરિ–કનકસૂરિ તેમજ પં. શ્રી ભક્તિવિ. મ. આદિ સહિત સવાસો જેટલા પિતાના પ્રશંસક સાધુઓનું ત્રણ દિવસ સંમેલન યોજીને પોતે ઘડાવેલા પ્રાયઃ ૨૨ જેટલા ઔત્સગિક ઠરાવને સર્વાનુમતે પાસ કરાવી લેવા સારૂ તેઓશ્રીએ ત્રણ દિવસ બપોરે ર થી ૫ સુધી સતત પ્રયાસ કરેલા. (કે-જે પ્રયાસોને તે બેઠકમાં પણ ત્રણેય દિવસ હાજર રહેલા આ લેખકે તેઓશ્રીને કરેલા એક જ પ્રશ્નમાં તેઓશ્રીએ સર્વાગ અને સદાને માટે સમેટી લેવા પડેલ!) તેઓશ્રીની તેવી કારમી વલણ જોતાં તેઓશ્રીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શીન ૪૧ શ્રીસંઘની એકચતા ખપતી જ નહિ હાવાનું લાગ્યું અને તે ભારે દુઃખદ હતું. તેમના જેવા ચારિત્ર્યવ'તને એ જરાય શાલનીય નહેાતું. સ’૦ ૧૯૯૧ની ચૈત્રી શાશ્વતી એનીની અસજ્ઝાયમાં શ્રી રાધનપુર મુકામે તેઓશ્રીએ શુદ્ઘિ ચૌદશે પેાતાના શિષ્ય પ્રશિષ્યને આચાય –ઉપાધ્યાયપદવી આપવા અંગેનાં કાલગ્રહણ લેવાનું શાસ્ત્ર અને પરંપરા વિરુદ્ધ પગલું ભરેલ, તેનેા ખેદ દર્શાવવાને અદલે પેાતાના શિષ્ય-પ્રશિષ્યા દ્વારા જૈન પ્રવચન’છાપામાં શાસનપક્ષ સામે આગમના રહસ્યના જાણુ તા તેઓ પાતે જ હાવા રૂપે અહ”ની કડક પણ ડાંગ ઉછાળીને તે નિજ મતિને જિનમતિ લેખાવેલ ! તેએશ્રીના આ દરેક વલણમાં તેઓશ્રીના આશય મુખ્યત્વે એ જણાએલ કે- વમાનકાલે સહુ કરતાં હું જ સચ્ચારિત્રપાત્ર અને સમસ્ત શાસ્ત્રોનાં રહસ્યાના જાણુ હતા, એમ ભાવિ જૈન આલમ જાણે.’ જે મહત્વાકાંક્ષીપણું તેવા ચારિત્રવત મહાત્મા માટે જરાય શેાલનીય લાગતું નહાતું. એ પ્રકારે પ્રભુશાસનમાં નિજનું શાસન ચલાવવાનાં તાત્કાલિક પણ કટુ ફળે ! ૧-રાધનપુર આચાર્ય બન્યા કે તરત શ્રી પ્રેમસૂરિજીએ ગુરુથી જુદા પડી તે સ૦ ૧૯૯૧નું ચાતુર્માંસ પાટણ મુકામે સ્વતંત્ર કરેલ ! ૨-૫ાતે જેઓને પેાતાના સમુદાયના અગ્રગણ્ય લેખાવતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૨ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન હતા, તે બંને–આશ્રી પ્રેમસૂરિજી મ. તથા ઉપા૦ શ્રી રામવિ. મ૦, ૧૯૨ના પોષ માસે પિતાને (નિકટ મૃત્યુદર્શક વૃદ્ધાવસ્થાને નજરે જેવા છતાં પણ) જે-તે ૬-૭ સાધુ સાથે ઝીંઝુવાડા મુકામે મૂકીને ઉદ્યાપન મહત્સવને બહાને ખંભાત ભણી વિહાર કરી જવા રૂપે તેઓશ્રીથી સસમુદાય જુદા પડી ગએલ! [પાટડી ગામે વિજાદંડની પ્રતિષ્ઠા અંગેના અને ખંભાત મુકામે ઉઘાપન અંગેના મહોત્સવની એક સાથે વિનંતિ હતી અને ગત ચાતુર્માસ, ઉપાશ્રી રામવિએ રાધનપુર મુકામે તેઓશ્રીની સાથે તેમજ આ૦ શ્રી પ્રેમસૂરિજીએ પાટણ જુદું કરેલ હેઈને ખંભાત મુકામે એછવ નિમિતે આ૦ શ્રી પ્રેમસૂરિજીમ, અને પાટડી મુકામે ઓચ્છવ નિમિત્તે વૃદ્ધ અને ગ્લાન એવા પૂ. આ. શ્રી દાનસૂરિજીમ શ્રીની સાથે ઉ૦ શ્રી રામવિમળ જઈ શકે તેમ હતું છતાં તેઓ બંને મુખે, પૂ આ શ્રીને તેવી વૃદ્ધ અને ગ્લાનાવસ્થામાં પણ એ પ્રકારે જે-તે અને જૂજ સાધુ સાથે ઝીંઝુવાડે છેડીને વિશાલ સમુદાય સહ ખંભાત ભણી ઉપડી. ગયેલ !] કે-જે વિગ તેઓને સદાને નીવડેલ! (આ નવીનેએ પેપર અને જીવનચરિત્રમાં દર્શાવાતા પિતાના તે પરમગુરુ પ્રતિની તેઓએ લેખાવાતી પિતાની પરમગુરુભક્તિનું ઉઘાડું સ્વરૂપ આ છે.) ૩–એ વૃદ્ધ અને ગ્લાનાવસ્થામાં પણ પાટડી પ્રતિષ્ઠા અંગેની એ પ્રકારે માથે આવી પડેલી ફરજ બજાવવા સારૂ પૂ. આ૦ શ્રી દાનસૂરિજીમને ઝીંઝુવાડાથી તેર માઈલ દૂર પાટડી તરફ વિહાર કરવામાં બે માઈલ તે કષ્ટ પસાર થએલ. અત્યંત નબ ળાઈને લીધે માર્ગમાં નિરાધારપણે પડી જવાનું તથા ૧ કલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન બેભાનપણે પડ્યા રહેવાનું પણ બનેલ! આ સ્થિતિમાં સાથે સુજાણ વૈયાવચકાર હેત તે કાંઈકેય રાહત મળત! મૂચ્છ ઉતર્યા બાદ પણ એ વૃદ્ધ અને ગ્લાન મહાત્માની સાથે ઈચ્છાનુકૂલવર્ણા કેણુ? આ સ્થિતિમાં અનેક શારીરિક કથ્ય અને આંતરિક સંતાપના ભાજન બનીને એ વૃદ્ધ મહાત્મા, ચાર દિવસે (નહિ ગુજરાતનું કે નહિં ઝાલાવાડનું એવા નાનાશા) “પાટડી” ગામે પિષ વદિ બારસે પડતા–આથડતા મુશીબતે પહોંચેલ! ભાગ્યને ગ્રામપ્રવેશની તિથિ પણ અંધારી બારશ ! કે–જે બાર જ વગાડે ! ખરેખર કર્મની ગતિ ગહન છે!!! તે તે પ્રકારે ચોમેરથી પરિતાપિત એવા તે વૃદ્ધ મહાત્માની તબિચત મહાશુદિ રની સાંજે એકદમ બગડેલ, હતા તે શ્વાસે જોર પકડેલ અને એ સાથે જ લકવાના પેદા થયેલા વ્યાધિઓ તે ઘોડા વેગે જોર પકડવા માંડેલ! પરિણામે સાંજના પ્રતિક્રમણગત “જીસે ખિતે સાહૂ” સ્તુતિને તે અતિ કઠેય એક અક્ષર પણ નહિ બેલી શકેલ ! (તેવી અવાચક સ્થિતિ પછી પણ તેઓશ્રીના જીવનચરિત્રમાં જે તેઓશ્રીએ–બમારી...જિ. હ્યાખ ....લ.ના” યાવત્ “હું...સર્વ...કોઈને...ખમાવું છું” એ વગેરે તૂટ્યા અને અસ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું હોવાની લખાએલી વાતને તે “તેઓ અંતિમ સમયે સમાધિમાં જ હતા એમ પ્રચારવા સારૂ લખવાના વ્યવહારરૂપ જ ગણવી રહે.) પછી તે લગભગ પરાધીનાવસ્થામાં સ્ટારુ ટાઈમ ૯ પછી સુજાણુ નિર્યામકોની ગેરહાજરીમાં અને ગ્રામ્યજનેની હાજરીમાં તેઓશ્રીને મૂંઝાતે આત્મા, પિતાની પડછંદ કાયાને એકાએક ત્યાગ કરીને દેવલેક સીધાવેલ! તેઓશ્રીનું તેવા નિર્બળ સંગે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૪ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન સ્થાનમાંયે તે પ્રકારનું મૃત્યુ “નહિ ગુજરાતમાં–નહિ ઝાલાવાડમાં અને નહિ સમીપે જ રહેલ જન્મભૂમિ ઝીંઝુવાડામાં પણ થએલ જોઈને શાણાજનેએ તેને તથાપ્રકારના કેઈ કર્મસંકેતરૂપે માનેલ અને અણસમજુજનેએ “પાઘડીને વળ છેડે’ના દષ્ટાંત સાથે જેલઃ [ એ મહાત્માના વેલાએ તાજેતરમાં મુનિ નિત્યાનંદ વિના નામે એક નિર્માલ્ય બૂક પ્રકટ કરેલ છે! તે ખૂકને તેણે નામ તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ” અને “વિવેકદર્શન' એવું પવિત્ર આપેલ છે; પરંતુ તે બૂકની અંદર છૂપાવેલી-ગલીચતર લખાણવાળી–પૃ૦ ૧૨ થી ૬૪ની એક “પ્રસ્તાવના તિમિર તરણિ”ની બૂકનું કામ ઘણું અપવિત્ર કરેલ છે. આથી જ તેવાં ગંદા લખાણને છાપી આપવાની પાલીતાણ બહાદુરસિંહજી પ્રીન્ટીંગ પ્રેસવાળાએ તે કડવા વેલાના કેઠીંબડાને સ્પષ્ટ ના જણાવી દીધેલ તેમ છતાંય તે ગંદા લખાણને તે વિષવેલાએ સર્વોદય મુદ્રણાલય–સાદરા'માં બૂકરૂપે છપાવીને પૂર્વોક્ત પવિત્ર નામની બૂકમાં પાલીતાણું પ્રેસ માલિકના ખ્યાલમાં ન આવે તે રીતે છૂપાવવી પડેલ છે! આશય એ છે કે “અમૃતના કંપાના નામે તે ગંદકીના ગાડવાનેય અમૃતના તુંબડામાં ખપાવે.” (પિતાને પિતે સુવિડિત લેખાવનારા એ આપણું સુવિહિત (૨) ભાઈઓની સુવિહિતતા આ છે. ] તેમણે તે બૂકમાંના ગલીચ અને અશ્લીલ લખાણને રૂપક આપેલ છે, મેં ગતવર્ષે પ્રસિદ્ધ કરેલ “પ્રસ્તાવના તિમિરભાસ્કર”નામની(સાહિત્યપ્રેમી પૂ. મુનિરાજશ્રી પુણયવિજયજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન મા આદિ અનેક વિદ્વાનના હાથે ટંકશાળીપણાની છાપ પામેલી) પ્રમાણિક અને શાસ્ત્રાનુસારી બૂકના ખંડનનું, પરંતુ તેમાં તે વેલે, શ્રી નિત્યાનંદ વિના હાથે મારી તે બૂકમાંના કેઈ એક પણ નિરૂપણનું પ્રમાણિક ખંડન કરાવી શકેલ નથી, એ વગેરે હકીકત આગળ જતાં સ્પષ્ટ કરાશે. હાલ તો ઉપર સુધીના લખાણ દ્વારા વાંચકે, તે વેલાની–“તે ગંદી બૂકના પૃ૦ ૧લ્ગા બીજા પેરાના–“પૂ૦ શ્રી આત્મારામજી તે ૫૦ આ૦ શ્રી વિજયાનંદસૂરિજીથી માંડીને પૃ. ૨૪ના ચેથા પેરામાંની–તેમણે પિતાની મેળે જ તુક્કો ઉઠાવીને જેમ તેમ લખી નાંખ્યું છે. ત્યાં સુધીની પટ્ટધર અંગેની વાતને તથા પૃ. ૨૭ના પહેલા પેરામાંની પિતાના દીક્ષાગુરુ પૂ. આ. શ્રી વિજયદાનસૂરિશ્વરજી.થી માંડીને પિરા બીજાની “શ્રીમાન સાગરાનંદસૂરિજીના કાન ભંભેરી વિરુદ્ધ ઉશ્કેરવામાં વાજુઓ તેમની આ ખાનદાની?” ત્યાં સુધીની મારી દીક્ષા અંગેની વાતને તેમજ પૃ. ૪૮ના બીજા પેરાની સં. ૧૯૮૮ના સુરત વડાચૌટાના ઉપાશ્રયેથી.” માંડીને પૃ. ૪ત્ના પહેલા પેરાની “એવી કઈ બીના બની જ નથી” એ અંતિમ પંક્તિ પર્વતની (સં. ૧૯૮૮માં સુરતમાં બનેલ ભૂલ સ્વીકારના હકીકતરૂપ પ્રસંગને અપલાપ કરનારી) વાતને જ સાવમૂળ જુઠી તરીકે સમજી લેવામાં સંતોષ માને.” ૪એ જ સં. ૧૯૨ના વૈશુ. ૬ ના દિને મુંબઈ ખાતે ઉપાટ શ્રી રામવિમોને આચાર્ય પદ પ્રદાન કરવાના પ્રસંગે જ તેમના તેર સાધુઓએ તે પદપ્રદાન સામે સખત વિરોધ ઉઠાવેલ અને તે વિરોધને ઉપશમાવવા સારૂ તેઓશ્રીને (લાલબાગ મેડી પરની લાકડાના રૂમમાં ઠવણીથી) પ્રથમ ફરી દીક્ષા અપાયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૬ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન પછી જ નીચે મંડપમાં શ્રી પ્રેમસૂરિએ આચાર્ય પદ આપી શકેલ! ૫–તે વખતે આચાર્ય બનવા ઉજમાળ થયેલ શ્રી અંબૂ વિ. ને તે વડિલેની વિવિધ કરામતેના ભંગ બની આચાર્યપદને બદલે ઉપાધ્યાય પદમાં જ સંતોષ માનવાની સ્થિતિના ભાજન બનવું પડેલ! ૬-એ જ વર્ષના શ્રાવણ માસે તે આચાર્ય બનેલા શ્રી રામચંદ્રસૂરિજીના હાથે શ્રીસંઘની શાસનમાન્ય બારપર્વની (સાથે સાથે સૂતક અને ગ્રહણની અસઝાયની પણ) અવિચ્છિન્ન આચરણને લોપવાનું શાસનની અવિચ્છિન્ન આચરણને ઉત્થાપવાનું ઘોર પાપોપાર્જન થવા પામેલ! ૭–આથી સં. ૧૯૯૩માં તે શ્રીસંઘમાં દેશદેશ-ગામેગામ અને ઘરે ઘરમાં કલેશનો દાવાનળ ભભૂકી ઉઠતાં તેઓશ્રીને ગુજરાત જેવો ચિરપરિચિત દેશ છોડીને ત્રણ વર્ષ સુધી અપરિચિત એવા દક્ષિણ દેશમાં ખસી જવું પડેલ અને ત્યાં પણ પૂનાસ્થિત ગુરુની ઓથે જીવન ધડકતે હૃદયે જીવવું પડે ! ૮-એ અરસામાં પ્રથમ મુંબઈ ખાતે પિતે તૈયાર કરેલા પ્રાયઃ ૧૭ શિષ્યોને (પૂના ખાતે રક્ષણાર્થે રહેલા તેમના ગુરુ શ્રી પ્રેમસૂરિજીએ પોતાના કરી લેવાથી) પતે ગૂમાવવા પડેલ! ૯-સં. ૧૯૯૫ મહા સુદ સાતમે શ્રી પ્રેમસૂરિજીએ, પિતાના હક્કદાર શિષ્ય ઉ૦ શ્રી જ બૂવિ૦ની ઉપેક્ષા કરીને જરાય હક્કદાર નહિ એવા (અન્ય ગુરુના શિષ્ય મુનિશ્રી અમી વિરામના શિષ્ય) ઉપાય શ્રી ક્ષમાભદ્રવિરામને આચાર્યપદ આપી દેવાનું બનેલ! એટલું જ નહિ, પરંતુ પોતાના તે શિષ્ય ઉપા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન જબૂવિ૦ને બદલે પિતાના પટ્ટાલંકાર પણ તે ક્ષમાભદ્રસૂરિજીને જ બનાવવાનું સૂઝેલ! (પિતાના ગુરુની એ નીતિએ પિતાને શ્રી કમલસૂરિજીની પાટના ચેાથે નંબરથી ખસેડીને પાંચમે નંબરે ધકેલી દીધેલ હોવાથી શ્રી જંબૂવિને તે પ્રસંગે કેટલું દુઃખ થયું હોય તે સમજી લેવાનું અત્ર વાચકે પર છેડીએ છીએ.) આ૦ શ્રી પ્રેમસૂરિજીની આ મુત્સદ્દીગીરિએ, મુનિશ્રી અમીવિત્ર મની તે છતા શિષ્યોએ પાટ જ બંધ કરી દીધી !” એમ પણ એ બનાવથી લેખાવા પામેલ ! ૧૦-વજુદદાર માહિતી મુજબ–પિતાના તે ઘોર અપમાનથી રોષે ભરાએલ ૧૦ શ્રી જ મૂવિ એ તે તે જ સં. ૧૯૯૫ માં પાલીતાણા ભર્ણ કરેલ વિહારમાં આવેલ અમરેલી મુકામે શ્રાવક સંઘના હાથે પણ આચાર્ય પદવી લેવાની તૈયારી કરેલ તે સંબંધીની કંકોત્રી પણ છપાઈ ગએલ; પરંતુ પાછળથી કઈ અકળકારણે તેમને તે સઘળી જ તૈયારીને એકાએક સમેટી લઈ પાલીતાણા ભેળા થઈ જવું પડેલ! ૧૧-૧૯૬ ના વર્ષે તે ઉ૦ જંબૂવિને તિથિચર્ચા બાબતમાં શાસનપક્ષના મજબૂત હાથે પાલીતાણાથી આદપર સુધીમાં (પાલીતાણાથી અંધારી સવારે શહેર ભણે નાસી છૂટવા જે) કાર અને દુખદ પરાજય થવાને લીધે જેનશાસનની જે દિગંતવ્યાપી જવલંત જયપતાકા ફરકેલ તેની તે તેમણે પિતાના જૈનશાસનની જયપતાકા’ નામના જીવનચરિત્રના ભાગ બીજાના પૃ. ૮૮-૮૯ માં નેધ જ નહિ લેવામાં પિતાને વ્રતધારી માનવા-મનાવવા રહેલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૮ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૧૨-સં. ૧૯૯૭માં શ્રી રામચંદ્રસૂરિજીના લગભગ ૬૦ જેટલા શિષ્ય-પ્રશિષ્ય, તેમની આજ્ઞા છેડી દઈને શ્રી પ્રેમસૂરિજીની આજ્ઞામાં ચાલ્યા ગયેલ! ૧૩-તે વર્ષથી તે વેલાને જાલી પ્રચાર દ્વારા સૂતકને નહિ માનવાને નિજમત સ્થાપવા સારૂ શાસનમાન્ય જિનમતિ આચરણને જોરશોરથી ઉથલાવવાનું અને ગ્રહણની અસક્ઝાયમાં દેરાસર તથા શ્રુત પણ બેધડક અભડાવવાનું શાસનમાલિન્યકારી અપકૃત્ય જોરથી આદરવું સૂઝેલ! ૧૪-તે વર્ષે આ૦ શ્રી રામચંદ્રસૂરિ, પિતાના નૂતન મતના પ્રચાર અર્થે દક્ષિણમાંથી ધડકતે હૃદયે મુંબઈ આવેલ; પરંતુ ત્યાં પણ શાસનપક્ષ સામે ચાતુર્માસભર પોતાની માન્યતાને પિતાના રાગી જનેમાંય ખેલ્યા વિના ત્યાંથી ચાતુર્માસ ઉત ગૂપચૂપ પાલીતાણુ ભણી વિહાર કરી જવાની સ્થિતિમાં મૂકાએલ! ૧૫– સં. ૧૯૮માં પાલીતાણે પણ શાસનપક્ષના ૧૭ સમુદાયે સંગદન કરીને તેઓને પૂ. આગમ દ્વારકશ્રી સાથે ચર્ચા કરવાની ફરજ પાડતાં તેઓને ચર્ચામાં જોડાવું પડેલ ! અને તેમાંથી “તમારે પ્રશ્નો કરવાના નહિ” એમ અયુક્ત બેલી ખસી જવા પ્રયત્ન કરેલ છતાં ફાવેલ નહિં એટલે છેવટે સ્વમત ખાતર વૈદ્યને ફેડીને જેનાગમ-શાસ્ત્રો વગેરેને શાસ્ત્રાભાસ લેખાવવાનું કારમું કલંક વહોરવું પડેલ! ૧૬-પાલીતાણે આગમ મંદિરને ૧૬ દિવસને ભવ્યતર પ્રતિષ્ઠામહોત્સવ જોયા પછી તે મહત્સવ કરતાં પણ સારે મહોત્સવ ઉજવી એ મહોત્સવને નબળે લેખાવવા સારૂ પાલીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન તાણથી રાજકેટ આવીને કરાવેલા મોટા ઓચ્છવમાં તે અચાનક ઉઠેલી આગે અંજનશલાકાવાળા પ્રતિમાજીઓ સહિ. તને મંડપ–મેરુની રચના વગેરે બધું જ સળગાવી દેવાથી જેનજગતમાં સર્વત્ર અપશુકનીયાળ લેખાવું પડેલ! ૧૭–સં. ૧૯૯૯ થી ૨૦૦૦ સુધીમાં તે શાસનપક્ષે તેમણે વૈદ્યને કેડેલ હોવાની સાબિતી આપનારી તેમની નામ-ઠામ વિનાની હસ્તલિખિત ચિઠ્ઠીઓ વગેરે પેપરમાં પૂનાના ગવર્નરી અક્ષર નિષ્ણાતના અભિપ્રાય સહિત પ્રસિદ્ધ પણ કરી દેવાથી તેમને અને તેમના કલ્પિત તિથિ મતને માનનારા તેમના સમસ્ત પક્ષકારોને શ્રી સંઘમાં સર્વત્ર કાજળશા મુખે નીચું જોઈને જ ફરવાની કાંદિશિક સ્થિતિમાં મૂકાઈ જવું પડેલ! ૧૮–તે અરસામાં અમદાવાદનાં જ્ઞાનમંદિર અને પૌષધશાલાના મકાનની દિવાલની અંદર કરાવેલ સુંદર ગોખલામાં પૂ દાનસૂરિજીમની મૂર્તિની પ્રતિષ્ઠા અંગેના યોજેલા આડં. બરીય ચાલુ મહત્સવમાં જ ગુરુ-શિષ્ય વચ્ચે કદિ ન વિસરાય તે કલેશ થવા પામેલ, તે મહત્સવને પણ બે દિવસ વહેલે સમેટાવી લેવું પડેલ અને છેવટે ગુરુમહારાજશ્રીના હાથે તે નવાતિથિમતકર્ષ કે સમુદાય બહાર પણ થઈ જવા પામી અમદાવાદ છેડવું પડેલ! ૧૯-સં. ૨૦૦૧માં “શેઠશ્રી કસ્તુરભાઈના મોભાને ધક્કો લગાડનારા કાવા-દાવા-છલ-પ્રપંચાદિથી વૈદ્યને ફેડીને નિર્ણય મેળવેલ છે” એમ સાધાર સત્ય જણાવનારા શાસનપક્ષીય શ્રદ્ધાલએને મૂંઝવવા સારૂ તેમણે લક્ષ્મીચંદ હીરજી દ્વારા સાત નામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૦ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ક્તિ વ્યક્તિઓ ઉપર મુંબઈ હાઈકોર્ટમાં કરાવેલા વીસ-વીસ હજારના દાવાઓ અંગે સં. ૨૦૦૩માં મુંબઈ હાઈકોર્ટમાં આ લેખકે સાતેય કલ્યાણકામી વ્યક્તિઓના સાક્ષી તરીકે છમાસ પર્યત ચાલેલી ૨૩ મુદતવાળી છ-છ કલાક પર્યત આપેલ જુબાનીમાં પ્રાયઃ ૩૦૦ એકઝીબીટ=પૂરાવાઓ સાબિત કરી આપવા પૂર્વક આપેલી અખલિત, સચોટ અને સર્વાગ સફળ જબાનીને લીધે કેસને અંતે સાવમૂળ જુઠા ઠરવાને પ્રસંગ આવે ત્યારે પિતે ઉભા કરેલા તે વાદીના બેરીસ્ટર દ્વારા–તેને ઘણો ખર્ચ થઈ ગયો હેવાને બહાને–તેની ગરીબાઈ દેખાડવા વડે–રૂા. પાંચ હજાર અપાવરાવીને કેસની માંડવાળ કરાવવી પડેલ! અને તે માંડવાળને અંતે નામદાર ભગવતી જડઝ સાહેબે પ્રતિવાદીઓને પર્વતિથિનિર્ણય' નામના ગ્રંથની બીજી આવૃત્તિમાં તે ગ્રંથમાંના માત્ર લક્ષ્મીચંદ હીરજીના બે પત્રો છાપવા નહિ. એટલી જ સૂચના કરેલ. અર્થા–“તે પુસ્તકની બીજી આવૃત્તિમાં પણ શ્રી રામચંદ્રસૂરિજીની–તેમણે વૈદ્યને ફેડેલ હોવાની સાબિતી આપનારી–નામઠામ વિનાની ગોલમાલ સૂચક ચીઠ્ઠીઓ અને તેમના અન્યાન્ય ભક્તોના તાર–પત્રો વગેરે તે પ્રસિદ્ધ કરી શકે છે.” એ જ ફેંસલે આપેલ હોવાનું જાણીને તે શ્રી રામચંદ્રસૂરિજી અને તેમના ગુર્વાદિ સમસ્ત પક્ષકારોના હોશ-કેશ ઉડી જવા પામેલ! ૨૦–બાદ સં. ૨૦૦૨ થી ૨૦૧૫ સુધીમાં તે તે નિજમતિને જિનમતિમાં ખપાવવાના રસિકવર્ગને તે અવળાઈના ફલરૂપે નાના-મોટા કુદરતી અને આપસી ઘણા ફટકાએ સહન કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫૧ - - નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન પડેલ, તેમાં પણ સૌથી મહાન ફટકે તે– શ્રી અમદાવાદ હઠીભાઈની વાડીના દેરાસરજીમાં સ્વ. શ્રી સિદ્ધિસૂના સ્વર્ગવાસ નિમિત્તે શ્રી પ્રેમસૂરિજીની નિશ્રામાં ઉજવવાને ગેઠવાએલ ૧૦૮ છેડનું તથા સેંકડો પ્રાચીન કીંમતી પ્રત–પુસ્તક તેમજ સાધુ અંગેના હજારની કિંમતના ઉપકરણે વગેરેનું આખુયે ભવ્યતર ઉજમણું ઉજવાયા વિના જ અચાનક ચેમેરથી એકી સાથે ભભૂકી ઉઠેલી ભયંકર આગથી જોતજોતામાં પ્રાયઃ અર્ધા જ કલાકમાં આમૂલચૂલ સળગી જવા પામીને સાવ ભસ્મીભૂત બની જવા પામેલ!” તે પડેલ! અને તેથી તે તેઓ ગામે ગામના શ્રી સંઘમાં ખુબ જ અપશુકનીયાળ લેખાએલ ! એ પ્રકારે નિજમતિને જિનમતિ લેખાવવાનાં તે વર્ગને આ ભવે પણ તેવાં અનેક કટુફળ ભેગવવા પડેલ છે તે પરભવનાં ફળનું તે લેખું જ શું? તેવા તે વગે તાજેતરમાં “વિવેકદર્શન' રૂપે પ્રસિદ્ધ કરેલ-પ્રસ્તાવના તિમિર તરણિ”નું નિરસન. (૧)–ઉપરોક્ત ૨૦ હકીકતમાંની ૧લ્મી કલમની હકીક્ત, તે વગે, તાજેતરની “પ્રસ્તાવનાતિમિરતરણિ” બૂકના [ પૃ. ૩૦ના પહેલા પરાની–“આટલી બાબતે તે દીવા જેવી સિદ્ધ થઈ ચૂકી છે કે—” એ અંતિમ પંક્તિથી માંડીને પૃ. ૩૧ની-કેટે અપાવેલ ખર્ચ મૂકી દે પડેલ” વગેરે. (જુએ તા. ૨૦-૭-૪૯ મુંબઈથી પ્રગટ થએલી પત્રિકા.” એ અંતિમ પંક્તિઓ પર્ય. તના] કરાવેલા સમસ્ત લખાણને વાચકેએ જુઠમિશ્રિત, જુઠી તેમજ ઉપજાવી કાઢેલ વાત તરીકે ઓળખી લેવા જણાવાય છે કે-“ખર્ચ મૂકી દેવું પડેલ” એ અંગે સત્ય હકીકત એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ પર નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન હતી કે “તે બદનક્ષી કેસ અંગેની આ લેખકની ચાલુ જુબાની. માંથી ફાવતી પંક્તિઓ પકડીને ચાલુ કેસે તે વર્ગના વાદી લક્ષ્મીચંદ હીરજીએ કોર્ટને “કેટની મેં (હંસસાગરે) બદનક્ષી કરી છે એમ જણાવીને મારા પર (કેસમાંથી) કેસ ઉભો કરેલ તે કેસ, વચ્ચે જ ચાલી જતાં કેટે વાદીના તે કેસને ખર્ચ સહિત કાઢી નાખીને તે વાદી લક્ષ્મીચંદ હીરજીપર મારે બજાવવાની રૂ. ૧૫૦૦)ની ડીગ્રી કરેલ; પરંતુ તેવી ડીગ્રી બજાવવાને મુનિધર્મ ના કહેતો હોવાથી મેં તે ડીગ્રી જતી કરેલ” એ સત્યવાતને અત્ર તેના નામધારી મુનિ નિત્યાનંદવિ દ્વારા હવે રજુ કરાવાએલ તે પંદરવર્ષ પહેલાંની ગલીચતર પત્રિકામાં તે વખતે નવા વગે જ તેવું અસત્ય રૂપક આપેલ, એમ હવે તેની એ તરણિ” બૂકમાં તે વગે, મુનિ નિત્યાનંદવિત્ર હસ્તક તે પત્રિકાના પણ કરેલ સ્વીકારથી નકકી થાય છે. વાંચકે ઓળખી રાખે તે વર્ગની એ રોડ ગેલ્ડ સુવિહિતતાને. [ સં. ૨૦૦૬માં શ્રી પ્રેમસૂરિ, રામચંદ્રસૂરિ આદિ ૯૦ ઠાણ અને અમે પણ પાલીતાણા જ હતા, ત્યારે તે શ્રી રામચંદ્રસૂરિજી, નવા તિથિમત બદલ કશું જ બોલી શકેલ નહિ, પરંતુ ત્યાંથી સં૦ ૨૦૦૭માં વિહાર કરી શાસનપક્ષના ભયરહિતના અમદાવાદ મુકામે પહોંચી જઈ ત્યાં જાહેર સભાઓ પણ જીને તેઓએ પ્રાચીન પ્રણાલિકાનું છડેચોક ખંડન કરવા લાગી જવા પૂર્વક પિતાના મતનું બહુ બહુ પ્રકારે મંડન કરવા માંડેલ! આ બીન જાણીને આ લેખકે પાલીતાણાથી તેઓશ્રીને “ત્યાં રોકા એલ છું, એમ જણાવે એટલે ચર્ચા માટે હું ત્યાં આવું છું” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૫૩ એમ ચેલેંજ આપતાં તેને જવાબ આપ્યા વિના જ તેઓએ અમદાવાદથી તરત જ ખસી જવામાં ડહાપણ માનેલ! તેથી નિરુપાય બનેલ આ લેખકને એક તેમના તિથિમતનું નિરસન કરનારી તેમજ બીજી સંદેશ પત્રમાં છપાએલાં તેમનાં વ્યાખ્યાનમાંની ઉસૂત્ર પ્રરૂપણુઓનું ઉદ્ઘાટન કરનારી, એમ “નવામતનું સચોટ અને સરલ નિરસન” તથા “જૈનાચાર્યનાં ઉત્સની હારમાળા” એ નામની બે સાધાર અને સચોટ બૂક તાબડતબ પ્રસિદ્ધ કરવી પડેલ. તે વાંચીને તે આખો વર્ગ, નિત્તર બની જવાની પીડાથી બહુ ઉશ્કેરાએલ.] એ પત્રિકા શું છે? પરિણમે-નિજમતિને જિનમતિ લેખાવવામાં રસિક એવા તે વર્ગો, અનંતાનુબંધીના ગણાય તેવા ક્રોધે ચઢીને એક દિવાલી અંક-સિદ્ધચકનો વધારે” એ બેગસ શીર્ષકવાળું એક ફાર્મ પ્રમાણ ગલીચતર લખાણ પતિતના હાથે લખાવી તથા “હિરાચંદ ગોરધનદાસ”ને બેગસ નામે (જાણવા મુજબ) અમદાવાદ છપાવીને તેમ જ તેને મથાળે તેની કિંમત રૂા. ૫ છપાવીને શ્રી સંઘમાં અનેક ગામે પિતાના શિષ્ય એજન્ટ દ્વારા ઘટતા સ્થાએ અને ઘટતી વ્યક્તિઓને હાથે હાથ પણ પહોંચાડેલ. તે વર્ગમાંના કેટલાકને તે આબાદ ઘટતી ઢગલાબંધ ગાળોથી ભરેલ તે ગલીચતર પત્રિકાને એક જ, તે વર્ષે પાલીતાણા વીરબાઈ પાઠશાળાના મેડા પર સ્થિત શ્રી જબૂજીના એક શિષ્ય એજન્ટ ચિદાનંદવિ ઉપર પણ આવેલ તે એજન્ટ એ ગલીચ પત્રિકાને પ્રચારી રહેલ હોવાની (ગેઘાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૪ નવામતિના વિવેક દર્શીનનું પ્રદર્શોન વાળી ધમ શાળા સ્થિત) અમેાને ગંધ આવતાં આ લેખકે અમ શૈલીના એક પ્રસિદ્ધ શ્રાવક મારફત તે પત્રિકાની એક નકલ તે સાધ્વાભાસની પાસેથી મોંગાવેલ. બદલામાં તે એજન્ટ સુનિ(?)એ • પાંચ રૂપીઆ કિ`મત છે’ એમ જણાવવાથી તે વાઘાધારી એજન્ટને તે શ્રાવકે પાંચ રૂપીયા આપીને પણ એ પત્રિકા અમાને પહેાંચતી કરેલ, તે જ એ ગંદા-ગાલ દાજીએએ નીપ જાવેલ એ ગઢી પત્રિકા છે–જેમાંના એક વાહિયાત લખાણને તે વગે, તેની તે ‘તરણ’માં નિત્ય ફૂડ આળપ્રિયાન વિના હાથે ઉતારા અપાએલ છે! " [આ નીચે જણાવાશે તે ખીજા નબરની વાતમાં તે કહેવાતા મુનિ નિત્યાનંદવિ૦માં તે કહેવાતા · દીવાલી અ’ક' ને તે અંકની પત્રિકા ’કહેવામાંય બીજું મહાવ્રત રહે છે ! એવા તે અખાધસૂલ, એવા તે વ્રત અને મુનિવેષ ધારી અને તેવા હાવાને લીધે જ નિજના ભાવિ હિતાહિતના પણ ભાન વિનાના તે દૃષ્ટિરાગી ભાઈબંધે, ( નવાતિથિમત અંગે રચેલા સર્વ પુસ્તકાના લખાણમાં સ`દિશતશઃ જૂઠા ઠરેલા) મિથ્યાડખરી આગઢપ્રજ્ઞ કુગુરુના સીતમને ભૂલી જઇને તથા તે કહેવાતી પત્રિકામાંની-ઢગલાબ ધ ગાળાગાળીથી ભરેલી અનેક વાતામાંની– પણ મારા અંગેની એક જ અસદ્ આક્ષેપક વાતને પકડીને–] "" (૨)-તે ‘પ્રસ્તાવનાતિમિરતરણિ' સંજ્ઞક બૂકના પૃ૦૧૪ના બીજા પેરામાં જે એક લેખકે સં ૨૦૦૭માં લખેલ દીવાળી અંકની એક પત્રિકા મારા વાંચવામાં આવી, તેમાં તેમને (હુ'સસાને) પૂર્વ પરિચય X X X X”થી માંડીને પૃ૦ ૧૫ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ નવામતિને વિવેક દર્શનનું પ્રદર્શન ૫૫ બીજા પરાની-“મને શંકા હતી કે-આ લખાણ સત્ય હશે કે કેમ? પરંતુ શ્રી હંસસાગરજીની કવાયી અને તેવી તેફાની પ્રકૃતિ કાયમ રહેલી જોતાં શંકાને સ્થાન રહેતું નથી.” એ ત્રણ પંક્તિપ્રમાણ લખાણ રજુ કરેલ છે તે, તે પત્રિકામાંના (પણ સુધારેલા) ઉતારા રૂપે રજુ કરીને તે કહેવાતી “દીવાળી અંકની પત્રિકા'ની આજે ૧૬ વર્ષે-તે પત્રિકાને લખનાર-છપાવનાર અને પ્રચારનાર તે વગ જ છે” એમ કબૂલાતદર્શક સ્વીકૃતિ રૂપે છે ! આ વાત શાસનપક્ષને જેમ ઓછા આનંદને વિષય નથી તેમ તે કહેવાતી પત્રિકામાં પ્રભુશાસનના સાધુ આદિ ચારેય વિદ્યમાન અંગેને (કેળી-વાઘરી કે ઢેડ–ભંગી પણ કેઈને ન આપે તેવી) ભૂંડામાં ભૂંડી અને તે પણ ઢગલાબંધ ગાળેથી મિથ્યાત્વીપણે ભાંડનાર પણ તે વિષવેલે જ હતે, એમ એમના જ એ અક્કલશુન્ય અને તુંડમિજાજી સાધ્વાભાસ શિષ્યના હાથે સાબિત થઈ જવા પામેલ હેવાથી તે આખાયે વેલાને આપણા લેકોત્તર સમાજમાં આજીવિકાથે પણ આજીવન કાજળશા મુખે જ ફરવું પડશે, તે ઓછા દુઃખને વિષય નથી. તે વિષવેલાએ, તે કહેવાતા “દિવાળી અંક'નાં ગંદાતિગંદા લખાણમાંના તે ઉતારાની પૂર્વે એ નિત્યાનંદવિના હાથે તે અંકની એક પત્રિકા” એમ લખાવીને તે તે બીચારા મુનિ ધર્મના અજ્ઞાનમુનિને વિદ્વાનની દષ્ટિએ ખરેખર મૂર્ખ શિરોમણિ પણ ઠરાવેલ છે! કારણ કે-“તે જે દીવાળીને અંક હોય તે તે અંક કેઈ પેપરને હવે જોઈએ; પરંતુ તેવું તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ પ૬ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન અંકમાં જણાવેલ નથી. એટલે કે–તે કઈ પેપરને અંક નથી તેમજ (કેઈ પણ પેપરના અંકની જેમ) અંકને કઈ પત્રિકા હતી નહિ હોવાથી તે અંકને અપાએલું “દીવાળી અંકની પત્રિકાએ નામ પણ ન હોઈ શકે, એ પણ એ અજ્ઞાનીને સમજ નથી, એમ સમજુજને સહજ સમજ ધરાવતા હોય છે.” તે વગે આને મળતી એક બોગસ પત્રિકા, તેમણે પી. એલ. વિદ્ય જોડે સં. ૧૯માં કરેલ ગરબડની સાબિતી આપ નાર તાર અને ચિઠ્ઠીઓને આ લેખકે, તે વર્ષના આસોમાસના શાસન સુધાકર પત્રમાં પ્રસિદ્ધ કરેલ, ત્યારે પણ રોષે ભરાઈને છપાવેલ અને ગુપ્તપણે સર્વત્ર પ્રચારેલી હતી, જેને તલાજા શ્રીસંઘે ૧૬ આગેવાનોની સહીઓ સાથે જડબાતોડ કરેલ વિરોધ અનેક પેપરમાં પણ મેકલી આપતાં તે વર્ગ ડઘાઈ જવા પામેલ. (જૂઓ “શાસનસુધાકર વર્ષ ૩ ને તા. ૨૦-૧૧-૪૩ને વધારે.) એવી તે તે વગે, “સાગરપલ પત્રિકા-સત્યપ્રકાશ પત્રિકા” વગેરે અનેક બેગસ પત્રિકાઓ, શ્રી સંઘમાં પ્રચારેલ છે! “પિતાને પિતે સર્વત્ર શાસનપ્રેમી, શાસ્ત્રાનુસારી અને સુવિહિત કહેવડાવનાર તે વર્ગનું શાસન–શાસ્ત્ર અને સુવિહિતપણું આ છે” એમ તે વગે ૧૬ વર્ષે સ્વીકારેલ તે “દિવાળી અંક'ના ભયંકર દાખલાથી તે શ્રીસંઘે હવે નિશ્ચયે સમજી રાખે. (૩)-તે બૂકના પૃ. ૧૫ના પરા ત્રીજાથી પેજ ૧૬ના પહેલા પિરાની ત્રીજી પંક્તિ સુધીની પ્રવજ્યાગાદિવિધિસંગ્રહની XXX મારી પ્રસ્તાવનામાં એને યથોચિત પ્રતીકાર કર્યો હતે.” પર્યરતની વાતનું તે મારી ગતવર્ષની “પ્રસ્તાવના તિમિરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૭. નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ભાસ્કર નામની બૂકમાં સાધાર તેમજ આમૂલચૂલ પ્રામાણિક નિરસન કરેલ હોવાનું તે લેખક જાણે છે, છતાં તેમણે તે નિરસનને એ રીતે મારીમચડીને ઓળેલ છે, તે મારી એ બૂક વાંચીને લેખકના અંતરમાં–તે વર્ગના ખુલ્લાં પડી જવા પામેલ જૂઠાણું એને અંગે–પ્રગટેલ રેષાનલનું પ્રતીક છે. તે પછીની એ લેખકની “એની સામે જે જુવાબ આપ હોત તે ૪૪૪ એ બતાવી આપે છે કે–ઝગડાપ્રિય કોણ છે?” એ વાત તો મારી “પ્રસ્તાવનાતિમિર ભાસ્કર” બૂકમાં મુખ્યત્વે મેં તે નવા વર્ગના હયાત અને બીનહયાત અસત્ય પ્રરૂપકોને ઉદ્દેશીને જણાવેલી હકીકતરૂપ વાતને તે વર્ગના વડિલ આ. શ્રી પ્રેમસૂરિજીને બદલે (તેઓના બચાવ રૂપે) લેખકે જવાબ આપવા પ્રયત્ન કરેલ હોવાથી તે લેખકના તે ન્યાયે એ લેખકને જ ઝગડાપ્રિય લેખાવનારી છે. (૪)-પૃ૧૬ના બીજા પિરામાં લેખકે કરેલા–“શ્રી હંસસાગરજીએ કાઢેલી ચોપડીનું નામ ૪૪ ૪ તેથી જ આનું નામ મેં પ્રસ્તાવના તિમિરતરણિ રાખ્યું છે.” એ લખાણમાં તે લેખકે ઘટાવેલે ન્યાય તે તે લેખક જે પૂ. વિજયાનંદસૂરિજીમ કૃત અજ્ઞાનતિમિરભાસ્કર' નામના પુસ્તકના તે નામને ઘટાડે તે તેણે તે નામમાં પ્રથમ શબ્દ “અજ્ઞાનમાં લઈને તેણે તે અજ્ઞાનતિમિરભાસ્કરને જ “અજ્ઞાન' તરીકે લેખાવ પડે તેમ હોવાથી તે ન્યાય બેહુદે ઠરતે હાઈને–લેખકની જડબુદ્ધિના માપકરૂપ છે. વાસ્તવિક રીતે તે તે લેખકે પોતાની તે બૂકને મારી જ બૂકનું નામ આપેલ હેઈને તેની યોગવિધિની પ્રસ્તાવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૮ નવામતિના વિવેક દર્શીનનું પ્રદર્શન નાને તેણે પણ અંધારૂ જ લેખાવવા વડે મારા સ્થાપેલ તે નામ પર સત્યની મહાર છાપ મારેલ છે. (૫)–પૃ॰ ૧૬ના પેરા ત્રીજાની ‘ શ્રીમાન્ હું સસાગરજીએ મારા લખાણને’થી માંડીને પૃ૦ ૧૭ના પહેલા પેરા સુધીની વાતને! જવાબ, મારી પ્રસ્તાવનાતિમિરભાસ્કર ખૂકમાં “ તે વગે જ પૂ આ શ્રી દાનસૂરિજીમના ‘ વિવિધ પ્રશ્નોત્તર'ના પહેલા ભાગમાં લખેલ પ્રસ્તાવનાને ખીજા ભાગમાં પણ લીધેલ હેાવાને હવાલે ” આપીને પણ સ્પષ્ટ કરી આપેલ હેાવાનુ જાણવા છતાં લેખકે, તે વાતને અહિઁ કઢંગી રીતે ચીતરેલ છે તે લેખકનું માનસ આત્મલક્ષી નહિ હાવાના પ્રતીકરૂપ છે. (૬)–પૃ૦ ૧૭ ના પેરા ત્રીજાથી પૃ૦ ૧૯ના બીજા પેરા સુધીમાં લેખકે જે-“ (અ) પૂજ્યશ્રી આત્મારામજી મહારાજશ્રીની કીર્તિ સર્વત્ર સુંદર વ્યાપેલ હાઇને વિલાયતી સરકારે છપાવેલ પોણાબે મણુનું ‘ઋગ્વેદસ'હિતા' પુસ્તક અહિંના ગવર્નર મારફત તેએશ્રીને માકલીને તેએશ્રીનું બહુમાન કરેલ, (ત્ર)–ચિકાંગાની સવ ધમ પરિષદના આમત્રણથી વીરચંદ રાઘવજીને તેઓશ્રીએ ચીકાંગા મેાકલેલ, (૬)-તેઓશ્રીનું સ૦ ૧૯૪૫નું ચાતુર્માસ પાલીતાણા થતાં ૩૫૦૦૦ માણસોની મેદની વચ્ચે સૂરિપદ અપાયેલ, (ğ)–આ સ્પષ્ટ દીવા જેવી બીનાને પણ અશુભકના ઉદયે હંસસાગરજી તેમની ચેાપડીમાં ઉધી ચીતરે છે, (૬)– વ્રતભ્રષ્ટતાના કારણે સમુદાય બહાર કરેલા અને રેલવિહારી થયેલા શાંતિવિજયે દ્વેષાંધપણે (સૂરિપદ નખતે) બસે માણસ હાવાનું લખ્યું છે, (તથા) (૩)-હૅ'સસાગરજીએ તેવા પુરુષના ગુણ ગાવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૯ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન બદલે અંતરની કાલિમાને ઠાલવવાને નિંદ્ય પ્રયત્ન કરેલ છે.” એ પ્રમાણે છ વાત કરીને, નિજમતિને કેવી રીતે જિનમતિમાં ખપાવવાની ચેષ્ટા ઘડી કાઢી છે, અને તે “છે એ વાત કેવી અસત્ય તથા શાસનને ભાવિ હાનિપ્રદ છે? તે, વાચકો એ “છીયે વાતને આ નીચે અપાતા નંબરવાર ખુલાસા દ્વારા તપાસે. લેખકની તે વાતે નીચે પ્રમાણે બનાવટી પણ છે. (૪)–વિલાયતી સરકારે તેઓશ્રીને જૈની નહિ, પરંતુ વૈદિકનું તેવું ભારે પુસ્તક મેકલેલ, તે તેઓના બહુમાનરૂપે હેતું મોકલેલ; પરંતુ “આત્માનંદ શતાબ્દિ ગ્રંથ’ના ગૂર્જર વિભાગ પૃ૦ ૧૨૩ પરના લખાણ મુજબ તેઓશ્રીએ, મુનિશ્રી વલભવિ.મ.શ્રીના હાથે શ્રાવક પર તા. ૧૩–૧૦–૧૮૮૮ના રોજ પત્ર લખાવીને વેચાતું મંગાવેલ ત્યારે તેણે તે ભેટ મેકલવું પડેલ, અને તે પણ તેઓશ્રીને સર્વધર્મ પરિષદાદિ ભણું દેરી શાસનના મૂળમાર્ગ સ્થિત તમામ મુનિવર્ગ પ્રતિ અનાદરવંત કર્યા બાદ પાશ્ચાત્યે પ્રતિ આદરવંત બનાવવાની કુનેહરૂપે ભેટ મેકલેલ હતું. ()–મને ખ્યાલ છે ત્યાં સુધી–વીરચંદભાઈને તેઓશ્રીએ ચીકાંગે મોકલેલ હોવાનું તે પૂ આ શ્રી વલભસૂરિજી મ. અને તેમના પક્ષકારોનું કહેવું છે. સામાપક્ષે–પૂ આ શ્રી દાનસૂરિઝમ શ્રી આદિનું તે “વીરચંદભાઈને ચીકાંગે પૂ. આત્મારામજી મહારાજે મોકલેલ નથી, પરંતુ પિતે ગએલ છે” એમ કહેવું છે. આમ છતાં આ સામાપક્ષના ગણાતા લેખકે- તેમને તેઓશ્રીએ ચીકાંગે મોકલેલ છે” એમ લખ્યું તે પિતાના તે વડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દશનનું પ્રદર્શન દાદાગુરુને એ પ્રકારે પિતાના પાલક વડિલેથી વિરુદ્ધ જઈને પણ યશ ગાવા તેવું ખોટું લખ્યું છે. (૬)-તેઓશ્રીનું પાલીતાણું ચાતુર્માસ અને સૂરિપદ ૧૯૪૫ માં થવાનું લખેલ છે તે પણ બેઠું છે. તેઓશ્રીનું પાલીતાણા ચાતુર્માસ સંવત્ ૧૯૪૨માં અને સૂરિપદ ૧૯૪૩માં થયેલ છે. તેઓને શ્રાવકે એ “સૂરિ'નામ આપ્યું તે વખતે લેખકે ૩૫૦૦૦ મનુષ્ય હાજર હોવાની લખેલી વાત પણ તેઓશ્રીની બેટી રીતે મહત્તા દેખાડવા અંગેની બેટી વાતને છેટી માનવા છતાં સાચી મનાવવા લખેલ છે. આ જોતાં તે લેખક મુખ્યત્વે અસત્યના ઉપાસક હેવાનું જણાય છે. તે “સૂરિ'નામ પ્રદાન અવસરે તે હાજર પણ હતા તે તેઓશ્રીના સમર્થ વિદ્વાન શિષ્ય મુનિશ્રી શાંતિવિજયજીએ ચચચંદ્રોદયમાં કહેલી ૨૦૦ માણસની ઉપસ્થિતિ જ ઘટિત છે. અને તે માનવાના કારણે નીચે મુજબ છે. ૧-મુનિ (આ૦)વલ્લભવિજયજીએ લખીને તથા સં. ૧૯પર માં અમદાવાદ “વિજયપ્રવર્તક પ્રેસમાં શ્રાવક અમરચંદ પી. પરમાર તથા ભગુ ફત્તેચંદ કારભારી હસ્તક છપાવીને પ્રગટ કરેલ “શ્રી વિજયાનંદસૂરિચરિત્ર” નામની નાજુક બૂકના પૃ. ૩૫ ઉપર લખેલ છે કે-“સં. ૧૯૪૪(૪૩)ના કારતક વદ ૫ ના દિવસે પાલીતાણામાં શેઠ નરશી કેશવજીની ધર્મશાલામાં સુમારે ૫ હજાર માણસની વચ્ચે શ્રાવકસંઘે મળીને પંડિત શ્રી આત્મારામજીનું ‘શ્રી મદ્વિજયાનંદસૂરિએ નામ સ્થાપન કર્યું? [અત્ર વાચકેએ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન હકીકતે ધ્યાનમાં લેવાની છે કે-“આ સૂરિનામ સ્થાપન, કેઈ કે કેત્રી પ્રસિદ્ધ કરવાદિની જાહેરાત કર્યા વિના અનોપચંદભાઈ ગેકલભાઈ આદિ શ્રાવકની ખાનગી ગુફતેગે અને સલાહોના સારરૂપે થએલ હેઈને મુખ્યત્વે અનુરાગી શ્રાવકની જ હાજરીમાં થયેલ. સાધુસમુદાયમાં શ્રાવકેનું તે સ્વછંદી અને સાહસિક લેખ ચેલું પગલું, ગચ્છની મર્યાદા તેમજ સામાચારીનું લેપક હેવાથી તે કાર્ય સામે “ભાવનગર સ્થિત વડિલ પૂછે વૃદ્ધિચંદ્રજી મહારાજ, અન્યત્ર સ્થિત ગચ્છાધિરાજ પૂ૦ મૂલચંદજી ગણિ, ગીતાર્થ પુંગવ પૂ. મુનિરાજશ્રી ઝવેરસાગરજી મ., પૂ. મણિવિ. દાદા, પૂ. પં. શ્રી દયાવિમલજીમ, ડેલાવાળા પૂ. પં. શ્રી રત્નવિજયજી મ., પૂ. પં. શ્રી ચતુરવિરામ, લવારની પિળવાળા પૂ.પં. શ્રી પ્રતાપવિજયજીમ” વગેરે પ્રભુશાસનના મૂળમાર્ગ સ્થિત પૂ. ખડતલ મુનિરાજોને સખત વિરોધ હેવાદિ કારણે તે પ્રસંગે ગુજરાત-કાઠીઆવાડાદિ પ્રદેશના યાત્રિક મનુષ્ય તે પૂર્ણિમાની યાત્રા કરી કાટ વ૦ ૧–રના દિવસે જ પાલીતાણેથી ચાલ્યા ગએલ હોવાથી પ્રાયઃ કેઈક જ માણસે હાજરી આપેલ, તેમજ તે વખતે નરશી કેશવજીની ધર્મશાળામાં બાર વ્રત ઉચ્ચ રાવવા તથા વડેદરાના એક યુવાનને દીક્ષા આપવા બંધાવેલ મંડપ પણ તે દીક્ષામાં ઉઠેલ દરબારી વાંધાના કારણે ઉપયોગમાં લઈ શકાએલ નહિ, અને તે ધર્મશાળાને હેલ પણ આજના એટલે વિશાળ નહોતે, એ સ્થિતિમાં તે સૂરિનામ સ્થાપન પ્રસંગે હાલમાં માણસ કેટલું સમાય?”] ૨-શ્રી જનધર્મપ્રકાશ” (ભાવનગર) પુસ્તક બીજું, માર્ગશિર્ષ શુદ ૧૫ સં. ૧૯૪૩ અંક – પૃ૦ ૧૪૪ ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન વર્તમાનચર્ચા એ શીર્ષકળે છપાએલ-કાર્તિક શુદિ ૧૫ ઉપર શત્રુંજયતીર્થે યાત્રા કરવાને સુમારે વીશ હજાર મનુષ્ય (તેઓ વદ પાંચમ સુધીમાં તે બધા જ ચાલ્યા ગયા હોય) એકત્ર થયું હતું. ગુજરાત–પંજાબ-મારવાડ-બંગાળ વગેરે ઘણું દેશના મનુષ્ય હતા” (કે-જેઓને ભાવનગરસ્થિત શ્રી વૃદ્ધિચંદ્રજીમ આદિને જાણ નહિં થવા દેવાની બુદ્ધિએ તે નામ સ્થાપવાનો વિચાર જ કેઈએ જણાવેલ નહિ.) ૪૪૪“કારિક વદિ ને દિવસે ન્યાયનિધિ મુનિરાજ શ્રી આત્મારામને સૂરિપદ આપવા એક મોટી સભા મળી હતી? (એટલે કે–પૂનમના યાત્રિકે ગયા બાદ તે કાર્ય માટે જ ત્યાં ખાસ રેકાએલ પૂ. આત્મારામજીમશ્રીના અનુરાગીજનેની તે નરશી કેશવજીની ધર્મશાળાના હેલમાં એકઠી થયેલ સભાએ જ તેઓશ્રીને સૂરિપદ આપેલ.) ૩-સં. ૧૯૫૦માં છપાએલ “ચર્ચાચંદ્રોદય ભાગ ત્રીજાના પિજ ૩૦-૩૧માં લખેલ છે કે-“સં. ૧૯૪૩મેં આત્મારામજીને પાલિતાણેમેં ચોમાસા કિયા, ઔર કાર્તિક શુકલ પૂનામકો શત્રુ જ્યતીથકી યાત્રાને (લીએ) અનેક શ્રાવક આતે હી હૈ. ઉનમેં સે દે ચાર શહેરકે રહનેવાલને (જે આત્મારામજીકે રાગી થે.) આત્મારામજીસે કહા, હમ આપક આચાર્યપદવી દેના ચાહતે હૈ. આત્મારામજીને ન માલુમ કયા ! લાભ જાનકર ઇસ બાતકો સ્વીકાર કરલિયા, ઔર મનમેં ફૂલ ગયે. ઈતનાભી નહિં કહાકિ– હમારે બડે ગુરુભાઈ-ગણિજી શ્રી મૂલચંદજી મહારાજ તથા શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજનેં ઇસ બાતમેં સલાહ ઔર આજ્ઞા લેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ચાહિયે. દૂસરે દિન શ્રાવકોને શેઠ–નરસિંહ કેશવજીકી ધર્મ શાલામેં એક મકાન સજાકર આત્મારામજીકે પાટ પર બૈઠા દિયા ઔર કિતને શ્રાવકને ઈકઠા હેકર સંભાષણ કિયા કિઆજકલ ભારતભૂમી આચાર્ય પદસેં હીન હે ગયી હૈ. સબકી સલાહ છે તે શ્રી આત્મારામજી (આનંદવિજયજી) મહારાજકે ઉસ પદસે ભૂષિત કરે. કિતનેક શ્રાવકોને તર્ક કિયાકિ–મહારાજ પર આચાર્યપદકા વાસક્ષેપ કૌન કરેગા? વાસક્ષેપ કરનેવાલા સાધુ હોના ચાહિયે, જે મહારાજર્સે દીક્ષા પદમેં બડા હવે. આચાર્યપદ મિલે પીછે મહારાજજી! ગણિશ્રી મૂલચંદ્રજી મહારાજકે તથા શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ કે વંદના કરેગે વાનહી? કરે તે આચાર્યપદકી ન્યૂનતા હોગી ઔર નહીં કરેંગે તે પરસ્પર વિરોધ હોગા. ઇસ બાતકે સેચ લે. કિતનેક શ્રાવકેને કહા સેચ લિયા હૈ. જે કાર્ય કરને કે આપ લેગ ઈકઠે હવે હૈ ઉસકે કરનાહી મુનાસિબ હૈ. બસ! ઈતનેમેં ભરુચ ઔર બદેકે ક્તિનેક શ્રાવકને (જે આત્મારામજીકે માન્ય શ્રાવક ગિને જાતે હૈ) ઉંચે સ્વરસેં કહ દિયા કિ-બોલે ! “શ્રી સૂરીશ્વરજી મહારાજકી જય”—ન કિસીસે વાસક્ષેપ લિયા ન કુચ્છ ક્રિયા અનુષ્ઠાન કિયા.” (આ સૂરિનામ સ્થાપન વખતે વિદ્વાન મુનિશ્રી શાંતિવિજયજીમ શ્રી પાલીતાણે તે સભામાં હાજર હતા અને આશ્રી વલ્લભસૂરિજીમશ્રીની દીક્ષા, એ સૂરિનામ સ્થાપન પછી એક વર્ષે થએલ છે, એટલું વાચકેએ અત્ર વિશેષ તરીકે ધ્યાનમાં રાખવું.). ૪-આત્માનંદશતાદિસ્મારકગ્રંથના ગૂર્જરવિભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ગના પૃ. ૯૩ ઉપર શા. દેવચંદ દામજી કુંડલાકર લખે છે કે‘હિંદના સકલ સંઘના પ્રતિનિધિ મંડળે તેઓશ્રીને વાસક્ષેપ નાખીને સૂરિનામ સ્થાપ્યું.” (તે તે પ્રતિનિધિમંડળ કેટલા માણ સેનું હોય ? એ પણ વાચકેએ વિચારવું રહે.) (ફે)–સૂરિપદ વખતે ઉપર જણાવેલા આધારેથી પણ લગભગ ૨૦૦ થી વધુ મનુષ્યની હાજરી નહિ હેવાનું સ્પષ્ટ કરી આવતું હોવા છતાં–મુનિ (૧) નિત્યાનંદ વિ૦એ, તે બૂકમાં પતે જણાવેલી ૩૫૦૦૦ મનુષ્યની હાજરીવાળી સ્પષ્ટ અંધારા જેવી બનાવટી વાતને સ્પષ્ટ દીવા જેવી વાત જણાવવી અને ૨૦૦ મનુષ્ય હાજર હોવાની શ્રી શાંતિવિ. જેવા સમર્થ વિદ્વાનની જાતે અનુભવેલી ખરી વાત જણાવનાર મને તે લેખકે, “અશુભકર્મના ઉદયે ઉંધી ચીતરનાર તરીકે ચીતરેલ છે” એમ લખી નાખવું! તે, તે લેખકના જ કઈ ઘોર અશુભ કર્મના ઉદયે તેણે તે પ્રસંગે ૨૦૦ મનુષ્ય હોવાની સ્પષ્ટ દીવા જેવી વાતને અંધારામાં રાખવાને કરેલા પ્રયાસ, મારા લખાણથી કૂટ તરીકે ખુલ્લો પડી જવાને અંગે તેને ચઢેલા ભારી રેષને આભારી છે. (3)–તેવા તે લેખકે, તે સ્થલે જેને વ્રતભ્રષ્ટ હેવાને કારણે સમુદાય બહાર કરેલા હોવાનું જણાવેલ છે તે વાત તે-મુનિ શ્રી શાંતિવિજયજી, (કે-જેમની તિષજ્ઞાન સંબંધીની વિદ્વતાને જેટે પૂ. આત્મારામજી મહારાજના સંઘાડામાં તે અદ્યાપિ પર્યત એક પણ હોવાનું જાણેલ નથી.) “ચચચન્દ્રોદય’ ભાગ ત્રીજાના પૃ. ૮૭ ઉપરના “એક ગુણવાન ચેલેકી ઈર્ષામેં આન કર દેષિત ઠહરાયા; પરંતુ કયા નિર્દોષી પુરુષ તેરે કહShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન નેમેં જવાન હ શકતા હૈ?' એ લખાણ મુજબ બળજબરીથી વતભ્રષ્ટ લેખાવેલ જણાતા હોવાથી શ્રેષમૂલક બનાવટી ગણાય અને તેને અંગે તે શ્રેષ્ઠ વિદ્વાન અને સત્યપ્રિય મુનિએ જણવેલી ૨૦૦ મનુષ્યની સાચી હાજરીને “શ્રેષાંધપણે લખેલી” કહી દેવી તે લેખકની વ્યક્તિષપૂર્ણ બાલિશતા ગણાય. (૪)–લેખકે, મને તેના પુરુષના આ બધા ગુણ ગાવાને બદલે અંતરની કાલિમાને ઠાલવવાના નિંદ્ય પ્રયત્ન કરનાર તરીકે લેખાવેલ છે, તેને તે હાલ તુરત તત્વાતવના ભાન વિનાના વાતૂલજનના પ્રલાપ તરીકે લેખીને તે બદલ એ લેખકની હાલ તુરત તે દયાપૂર્ણ દષ્ટિએ ઉપેક્ષા કરવી ઉચિત ધારેલ છે. છતાં લેખકના જે કઈ જવાબદાર વડિલ ઈચ્છશે તો તેને વડિલ પુરુ ના આથી તે કેઈગુણું ગાઈ બતાવવા બાકી રહેતા ગુણગાનનું તેમને પેટપૂર પાન કરાવીને એ લેખકની જ નહિ, પરંતુ તેના નાના-મોટા સૌ નિજમતિઓની ઉમેદને આ લેખક, આવા જ પ્રશસ્ય પ્રયત્ન વડે સુખેથી પૂર્ણ કરવા ભાવના ધરાવે છે. એમાં તે ભાવિ શાસનસંઘને પારાવાર લાભ પણ છે (૭)-તે બૂકના પૃ. ૨૪ પેરા ની પંક્તિ ૪થી પૃ. ૨૫ના પહેલા પેરા સુધીમાં તે લેખકે જે-આને બદલે ખરૂં તે તેમણે એ જ જણાવવાની તસ્દી લેવાની જરૂર હતી કે-૪૪૪૪ તથા તેમના ગુરુ શ્રી ઝવેરસાગરજીનું નામ તેઓ ક્યાંય લેતા નથી એનું શું કારણ છે, એ જ ખરૂં જણાવવું હતું ને?' એમ લખેલ છે, તેનો ખુલાસો તે લેખકને જ નહિ, પરંતુ તે સમસ્ત વિષવેલાને પણ તેમને વડદાદાગુરુ પૂ આ શ્રી વિજયાનંદ ૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ }} નવામતિના વિવેક દર્શીનનું પ્રદર્શોન સૂરિજી મ॰ તથા તેઓશ્રીની મૂત્તિ ઉપરના લેખ આદિના દૃષ્ટાંતે ઉપલબ્ધ ડાવા છતાં તે લેખકે તેવું લખાણ કરેલ છે તે, તે લેખકની નિંદ્રકવૃત્તિનું દ્યોતક છે. સિવાય જે ગીતા પુંગવના ગંભીર પ્રશ્નોના પૂ॰ આત્મારામજી મહારાજે પણ વિનમ્રભાવે શતાબ્દિ ગ્રંથમાં છપાએલ તેઓશ્રીના હસ્તલિખિત પત્રમાં છે તે) ખુલાસા આપવા ઉચિત માનેલ છે, તે વિદ્વન્દ્વય પૂ૦ મુનિરાજશ્રી ઝવેરસાગરજી મ॰શ્રીનું પુણ્ય નામ તેવા પરવારેલાએ સિવાય કાણુ ન લ્યે ? (૮)−[ મારી · પ્રસ્તાવનાતિમિરભાસ્કર ' બૂકના પૃ॰ ૨૦ ઉપર તે વગ ને ઉદ્દેશીને કરાએલા લખાણમાં મેં–‘મુનિશ્રી જ્ઞાન સાગરજી તથા ઋષભદેવજીની પેઢીને બદલે પૂ॰ આ૦ શ્રી દેવેન્દ્ર સા॰ મને ઉદ્દેશીને તેણે કરેલા લખાણને શ્વાનવૃત્તિએ લખેલ કહ્યું હાવા છતાં, પૃ૦૧૨ ઉપર ‘પ્રસ્તાવનાગત વિષય પરત્વેની તે મુનિની અમેષમૂલતા જણાવેલ હેાવા છતાં, પૃ૦ ૨૬ ઉપર (મે' નહિ; પરંતુ) પૂર્વ આગમાદ્દારકશ્રીએ, પૂર્વ સકલાગમરહસ્યવેદીજીને આગમ ભણ્યા વિનાના એટલે અભણ કહ્યા હાવાનું લખેલ હેાવા છતાં, પૂ॰ આત્મારામજી મ૦ના પિતા ગણેશચંદ્ર ધાડપાડુ તેમજ બહારવટિયા હતા ’ એમ (મે નહિ; પરતુ) સ૦ ૧૯૫૨થી પૂ॰ આ૦ શ્રી આત્મારામજી મના જીવનચરિત્રામાં પૂ॰ આ॰ શ્રી વલ્લભસૂરિજી મ૰શ્રીથી માંડીને સુશીલ-ત્રિપુટી મહારાજ-પડિત ધીરજલાલ વગેરેએ લખેલું હાવા છતાં, પૃ૦ ૪૪ ઉપર—સ્વર્ગવાસી બનેલા તે ગીતા મુનિ ઉપર પણ થુકવાની ઇટાલીના ‘મુસાલિની 'ના જેવી ચેાગ્યતા’ એમ લખેલ હૈાવા છતાં] તે ક્લેશાનંદવિ૰એ, (તે-તે ( Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ १७ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન અપશબ્દ મેં તેને કહ્યા છે, એમ દેખાડવા સારૂ) તે બૂકના પૃ. ૨૫ના બીજા પરાથી પૃ. ૨૮ ના બીજા પિરાની પંક્તિ ૪ સુધીમાં “તે વગેરે અપશબ્દોને શબ્દકેષ મારે માટે તથા મારા પૂજ્યવર્ગ માટે ઠાલવ્યે છે.” એમ અસત્ય પ્રલપીને તે તે પરકથિત અને પર વ્યપદેશકથિત અપશબ્દને તેણે યદ્વાઢા પ્રકારે જે મારામાં ઘટાવવાની ઉન્મત્તવત્ ચેષ્ટા કરેલ છે, તે લેખકમાં શુદ્ધ બુદ્ધિને અભાવ સૂચવે છે. સિવાય શાસનપ્રાણ સુજ્ઞજને તે સમજે જ છે કે-“પિતાના મત ખાતર આખું પ્રભુશાસન ડળીને છેવટ પૂનાના વિદ્યાદિ દ્વારા પણ શ્રી જિનેક્ત આરાધના માર્ગનું ત્રીસ ત્રીસ વર્ષથી નિકંદન કાઢવા મથનાર એ ઉત્થાપક ટોળીનાં તે તે દુર્ગતિપ્રદ કાર્યો અંગેના પ્રપંચે-કાવત્રાં –ભેદીપત્રો તથા ગેબી ચીઠ્ઠીઓ વગેરે પકડી પાડવાને પ્રભુશાસનના કેટવાળને તે અધિકાર હોય જ છે; પરંતુ તેવા પાખંડીઓનાં પાખંડી લખાણોની સામે કેઈન વતી લખાણ વગેરે કરવાને તે વિશેષે અધિકાર હોય છે.” એ વસ્તુ સમજ્યા વિના શાસનસેવકનાં તેવાં લખાણને તેઓ પોતાનાં વડિલે સામે થુંક ઉડાડવારૂપે લેખાવે તે, તે તે વડિલેના તેવા ભયંકર અપરાધોને પંપાળવાની બાલીશતા ગણાય. (૯)-પૃ. ૨૮ના બીજા પિરાની એ ચાર પંક્તિ પછી પૃ. ર૯ના પહેલા પેરા સુધીમાં લેખકે જે-તેમના દાદાગુરુએ સૂર્યવિમાનના જીને “આપને બદલે “ઉદ્યોત' નામકર્મનું પ્રતિપાદન કર્યું અને સુકેશલની માતા મરીને જે વાઘણ થઈ છે તેને શિયાણી થઈ હોવાનું જણાવેલ હોવાથી તેમનું જ્ઞાન કૂપમંડુક લખવાને બદલે તેઓ જે બીજાનું તેવું લખે છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન આગમવાચનામાં તેના દાદાગુરુ ખોટો અર્થ કરતા ત્યારે તેમના સંસારી ભાઈ મુનિ મણુવિજયજી સુધારવાનું કહેતા છતાં તેઓ સુધારતા નહિ” ૪૪ ૪ ‘વિર્ભાગીયપણું સૂચવે છે, પણ બીજાનું નહિ, તે તેઓ સમજી રાખે.” એ પ્રમાણે વાત લખી છે તે જે તથાસ્વરૂપે જ હોય તે તેમણે તે વાત, “પ્રસ્તાવના તિમિરભાસ્કરના લખાણના માગેલ ખુલાસાઓ આપવાની ફરજ નહિ બજાવનાર “શ્રી પ્રેમસૂરિજી મ., તે ફરજ બજાવવા તૈયાર છે? એમ તેઓશ્રીના નામથી અને સહીથી શ્રી ધર્મગુપ્તવિ૦ના પાંચ કારણને પણ ખુલાસો જણાવવા પૂર્વક લેખકે તેઓશ્રીના હાથે જાહેર કરાવવી. અન્યથા આભિનિવેશિક મિથ્યાત્વ અને વિભંગીયપણું એમનું જ નહિ, પરંતુ એ આખાયે વર્ગનું છે એમ તેઓની વિપરીત વાતે અને પ્રવૃત્તિઓ પરથી હું જ નથી કહેતે, બધા વિદ્વાને કહે છે, તેમ તે છે જ. તેવા તે વર્ગને “આપ” અને “ઉદ્યોતને સુધારે સમજવા અહિં દીક્ષા લેવી રહે છે. (૧૦)-તે લેખકે, તે બૂકના પૃ૦ ર૯ના પેરા બીજામાં જેશ્રી હંસસાગરજી તેમની ચેપડીના પૃ૦ ૧૫માંના લખે છે કેઆ પ્રયાસ કરતાં પહેલાં પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજે માલેગાંવ ખેતીચંદ વીરચંદને બે પત્રથી જણાવેલ કે–આ. શ્રી પ્રેમસૂરિજી મને માફી પત્ર અથવા દિલગીરી પત્ર મોકલે.” આ સંબંધમાં હું પૂછું છું કે-શું આ૦ શ્રી દેવેન્દ્રસાગરજીને જેનસમાજ કે-શ્રી જૈનસંઘ તરફથી સરમુખત્યારીપણું મળ્યું છે કે–તેઓ માલેગાંવ (મવીને) તેવું જણાવે? આ નાદીરશાહી હુકમ મેતિલાલ ઉપર છોડવાનું કાંઈ કારણ? કલેશત્પાદક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન જુદાં લખાણે પોતે લખે તેને તેમણે માફીપત્ર લખવાને નહિ અને જેએ તદ્દન નિરાળા છે તેમની પાસે માફીપત્ર લખાવવું છે. અને તે પણ દૂરના ગૃહસ્થને ઓર્ડર કરીને ! આ જ બતાવી આપે છે કે-ચોર કોટવાળને દંડે” એ નીતિનું અનુસરણ તેઓ જ કરી રહેલા છે.” એ મુજબ લખાણ કરેલ છે, તે સંપૂર્ણ દાંભિક છે. કારણ કે-“શ્રી પ્રેમસૂરિજીએ અમદાવાદથી તે મોતીલાલભાઈ મારફત ગચ્છાધિપતિ પૂ આ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મ.શ્રીને પાલીતાણાથી અમદાવાદ પોતાને માર્ગદર્શન આપવા માટે બોલાવેલા હતા અને તે જ પ્રસંગે બહાર પડેલી એ લેખકની “પ્રવજ્યાગાદિવિધિ સંગ્રહ” બૂક ગત પ્રસ્તાવનાના અસદું લખાણ બદલ ખરાબ નહિં લગાડવાનું શ્રી પ્રેમસૂરિજીએ, પૂ. ધર્મસાગરજી ગણિને પાલીતાણે લાલભાઈ પરીખ સાથે કહેવરાવેલું; (લેખક, આ૦ શ્રી પ્રેમસૂરને આ બાબત તદ્દન નિરાળા કહે છે તે કેટલું સત્ય છે? તે અત્ર વાચકેએ ખાસ વિચારવું.) આ સ્થિતિમાં તે માર્ગદર્શન અંગે પત્ર વ્યવહાર શ્રી મોતીલાલભાઈએ, પ્રેમસૂરિજીની પ્રેરણાથી પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મ. સાથે રાખેલ હતું અને તેથી જ પૂ આ શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મ.શ્રીએ તે દૂરના મેતીલાલભાઈને લખેલા તે પત્રમાં તે તે પ્રમાણે (અન્યથા અમારા પૂ. ગચ્છાધિપતિશ્રી અમદાવાદ જઈ તેમને મળી શકશે નહિ” એમ જણાવવા) જણાવ્યું હતું અને તે વ્યાજબી જ હતું, એમ તે લેખક પણ તે વખતે પાલીતાણે જ હેઈને જાણે જ છે, છતાં તેણે તેવું ઉલટું લખેલ છે તે તેની યોગ્યતાનું સૂચક છે!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શીનનું પ્રદર્શોન (૧૧)–તે લેખકે, પૃ૦ ૩૨ના પહેલા પેરામાં જણાવેલી મારી બૂકમાંની પ તિથિ અ ંગેની વાત, ક્ષયે પૂર્વાના પ્રમાણવાળી છે, એમ જાણવા છતાં અને તે વગે‘ અર્હ તિથિભાસ્કર ’ નામની બ્રાહ્મણેા પાસે તૈયાર કરાવેલી બ્રૂક જ પ્રમાણશૂન્ય છે એમ પણ જાણવા છતાં મારી વાતને પ્રમાણશૂન્ય અને તે બ્રાહ્મણીયા વાતને પ્રમાણેાત લેખાવવા પ્રયાસ કરેલ છે તે તેનું શાસનપક્ષના હાથે કલ્પિત ઠરેલ તિથિમતની પણ પક્કડજન્મ વિભ`ગીયપણું છે. wo (૧૨)–બીજા પેરામાં તેણે જણાવેલ છે તે મુજબ તિથિ મારી કલ્પનાને આધીન હેાવાનું મેં કદી નહિં જણાવેલુ હાવા છતાં તે લેખકે તે વાત મારા નામે ગાએલ છે, તે લેખકને ખીજું મહાવ્રત તેા લગભગ નહિ હાવાનું સૂચક ગણાય. (૧૩)–તે લેખકનું ત્રીજા પેરામાંનુ લખાણ આમૂલચૂલ મિથ્યાત્વી છે. જૈન જ્યાતિષ મુજબ વર્ષ ‘છ' તિથિના ક્ષય, અનાદિકાલથી જ આવે છે અને તેમાં આવતી ક્ષીણ પ તિથિને આરાધવા માટે ‘અસિદ્ધિઅસંવઋરેનસ્થ ત્તિઅમાલો વ્રુત્તિ એ આગમના પ૪ મુજબ પણ અનાદિકાલથી જ–ક્ષીણ પ તિથિને પ્રથમ તેા પતિથિસના જ અપાતી આવેલ છે અને આરાધનાની વાત તે એ રીતે પતિથિ હાજર કરવા પછીની છે. (૧૪)–તે લેખકે, ચેાથા પેરામાંનુ –“ તેએ ધ્યાન રાખે કે–આચરણાને સિદ્ધ કરતું શાસ્ત્રવચન હાય તેા શાસ્ત્રવચન કરતાં આચરણા વચન મળવાન છે.” એમ નવું જ શાસ્ત્ર ભાખ્યા માદ (ચતુર્થીમાં પંચમીના ભાગ છે, પરંતુ છઠમાં નથી માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન અંદર જવું હજી પણ ક૯પે” એમ જણાવનારા વ્યવસ્થા સૂચક) “અંતરાવિ સે કમ્પઈ” એ શાસ્ત્ર વચનને સંવત્સરીના ફેરફાર વાળી આચરણાના આધાર તરીકે ટાંકી બતાવેલ છે તે, એક વચન ઝાલીને છોડે બીજા લૌકિકનીતિ” વચન મુજબ પણ ખુલ્લું મિથ્યાભિનિવેશ સૂચક છે. આવું વદવામાં–મહેપાધ્યાય શ્રીમદ્ યશેવિટમના “સૂત્ર ભર્યું પણ અન્યથા, જુદું જ બહુગુણ જાણ; સંવિજ્ઞવિબુધે આચર્યું, કાંઈ દીજે હે કાલાદિ પ્રમાણ એ વચનેને તે તે લેખકે ખુલે અપલાપ જ કરેલ છે! હજુ કાંટાનેય ઉદ્ધાર શક્ય; પરંતુ આવાને ઉદ્ધાર શું થાય? તે લેખક, પણ જે આચરી રહેલ છે તે “કડે રે બાંધ-તરપણી તેમજ ઘડામાં દેરાને ગાળી નાખચેલપટ્ટાના છેડા કમરે ખેસવા-ગોચરીની ઝેળીને બે ગાંઠ દેવી એ વગેરે આચરણને સિદ્ધ કરતાં શાસ્ત્રવચને તેમણે કયાંય જોયાં–જાયાં હોય તે તે બતાવે. અને જે તે આચરણાઓને સિદ્ધ કરતા શાસ્ત્રવચને તે લેખક મેળવીને ન બતાવી શકે તેમ હોય તે તે પૂર્વાચાર્યો આચરિત “છત” આચારરૂપ આચરણાઓને તે લેખક આચરવી બંધ કરે તો જ તેની તે ઘરગત્યુ આચરણની વ્યાખ્યા અંગે તે ભાઈ બંધ સાચા ઠરે. લેખક જે સત્ય માર્ગની સાચી શ્રદ્ધા ધરાવતા ન હોય તે–અને તેને અંગે જ તેઓ જે તેવા ગેળા ગબડાવતા હોય તે તે કાંઈ કહેવું રહેતું નથી. વર્તમાનમાં પ્રથમ ઉત્તરાધ્યયનના અને પછી આચારાંગના ગદ્વહનની પ્રવર્તતી આચરણું બદલ પણ કઈ શાસ્ત્રવચન નહિ હોવા છતાં જે લેખક એ આચરણાને જ બળવાન માનીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૭૨ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન અનુસરી રહેલ છે તે લેખક, આમ “આચરણ માટે શાસ્ત્રવચન હેય તે તે આચરણું બળવાન્ એમ તેમના વડિલેની વચ્ચે પણ બેફામ ઉસૂત્ર વદી શકે છે ! ત્યારે તે આ. શ્રી પ્રેમસુરિજીએ તેને છેવટ પર્યાય છે તે કરે જ ઘટે. શાસ્ત્રવચન એ ઉત્સર્ગ માર્ગ છે, અને તથા પ્રકારના દેશકાલ આદિ કારણે જ્યારે શાસ્ત્રવચન નિદર્શિત ઉત્સર્ગમાર્ગ મુજબ મુક્તિમાર્ગ વહન ન થઈ શકતું હોય ત્યારે (આગમ આદિ પાંચ વ્યવહારમાંથી આજે મુખ્ય ગણાતા “છત” વ્યવહાર મુજબ) અશઠ ગીતાર્થોના વચને મુક્તિમાર્ગ વહન થાય તે આચરણા=અપવાદ માર્ગ છે. એ અપવાદ માર્ગ, એ પ્રકારે શાસ્ત્રવચનથી જે કાર્ય હેતું થતું એ કાર્ય કરવા સમર્થ હેવાથી જ શાસ્ત્રવચન કરતાં બળવાન ગણાય છે. તેવી તે સર્વતંત્ર સ્વતંત્ર ગણતી આચરણને તેવી નિજમતિ કલ્પના વડે અપલપનાર તે લેખક, દીક્ષાથી પતિત લેખકની તુલ્ય પણ કેમ ન ગણાય? (૧૫)-પૃ. ૩૩ના બીજા પેરામાં તેવાતે લેખકે “ પૂર્વ ના મારા સર્વ પૂર્વાચાર્યો માન્ય–સત્ય અર્થને તત્ત્વતરંગિણી આદિને એઠે આભિનિવેશિકપણે જ અસત્ય કહી નાખેલ છે. પર્વ ક્ષય-વૃદ્ધિ વખતે ક્ષીણ કે વૃદ્ધતિથિની આરાધના પૂર્વ કે ઉત્તર દિવસમાં એક સરખી રીતે લેવાને અર્થ તે સં. ૧૯૯૩થી તે નવા વગે ઉપજાવી કાઢેલ છે. શ્રી તત્ત્વતરંગિણીમાં તો “પર્વલય–વૃદ્ધિ વખતે પૂર્વની કે ઉત્તરની તિથિને પર્વતિથિ કરવી.” એમ જ અર્થ કહેલ છે. તેમાં નવા વર્ગના કપેલા તે “ આરાધના” તથા “દિવસ શબ્દની ગંધ પણ નથી. જુએ–શ્રી “તત્વતરગિણ” ગાથા ચેથીને પૂર્વાદ્ધક અને તેની ટીકા, તથા ગાથા ૧૭ને ઉત્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ७३ રાદ્ધક અને તેની ટીકાઃ તે વર્ગો જેનું લખાણ માન્ય કરેલ છે તે પૂનાના–નામના ગૂમાવેલ–વે પણ તેનાં લખાણમાં ક્ષેત્રે પૂર્વાને અર્થ તે-અષ્ટમીના ક્ષયે સાતમને ફેક કરીને સાતમનાં સ્થાને અષ્ટમી કરવી.” એમ જ કરેલ છે; પરંતુ આ નવીની જેમ “ક્ષીણપર્વની આરાધના પૂર્વ દિવસમાં કરવી એવો અર્થ તે કરેલ જ નથી. તિથિ વગર આરાધના કોની? અને પર્વારાધકને દિવસની શું કિંમત ? આ હિસાબે પ્રભુશાસનમાં–લૌકિક પંચાંગમાંની પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ વખતે તેને આરાધનામાં એક અને ઉદયાત તરીકે સંસ્કાર આપવારૂપે એકને બદલે બીજી તિથિઓની ક્ષય-વૃદ્ધિ શાસનની આદિથી મનાતી આવેલ છે, અને તે મુજબ આરાધનાના પંચાંગમાં ફેરફાર કરાય છે. આ વાતને લેખકે દિલથી જ અસત્ય કહેલ હોય તે સં. ૧૯૯૨ સુધી તે એજ પ્રમાણે કરનાર અને વર્તનાર તેમના દરેક જ વિદ્યમાન વડિલેને તેમણે જે આપવું એગ્ય ઠરે તે પ્રાયશ્ચિત્ત લેવાની ફરજ પાડવી જોઈએ, અને “તેમ કર્યું છે એમ જાહેર કરવું જોઈએ. અને તે પછી તેવા અસત્યાચરણના પિતે શિષ્ય થવા પામ્યા તેનું પોત પણ આવતું પ્રાયશ્ચિત્ત જાહેર રીતે લઈને શુદ્ધ થવું જોઈએ. અથવા તે હવે સમર્થ વિદ્વાન તરીકે સ્વીકારેલા પૂ. આગમપ્રભાકરજીના શિષ્ય બની શેષ જીવનને આરાધક ભાવમાં સ્થાપવું જોઈએ. (૧૬)-[ સં૦ ૨૦૧૪ના અમદાવાદ મુનિ સંમેલનમાં–આચરણ તે કઈને કઈ પ્રકારે મતભેદેવાળી હેઈને મારે મત શાસ્ત્ર પ્રમાણે સાચે છે” એ ભાવનું પ્રાયઃ ૯ કે ૧૦ દિવસ સુધી વારંવાર બધે રાખનાર આ૦ શ્રી રામચંદ્રસૂરિજીને ઉદેશીને આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ७४ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન લેખકે ઉભા થઈ શ્રી શ્રમણ સંઘ વચ્ચે બાપોકાર જણાવેલ કે“તેવું બેલવામાં તેઓ ખોટા છે. તેઓ પાસે તેમના મતને સાચે લેખાવે તે એક પણ શાસ્ત્રપાઠ નથી. આમ છતાં તેઓએ પિતાના મતની પુષ્ટિ કરનારા લખાણમાં જે જે શાસ્ત્રપાઠે ટાંકેલા જેવામાં આવે છે તે પાઠે, તેઓએ પૂર્વાપરના સંબંધદર્શક વચને કાપીને અર્ધા–પદ્ધ ટાંકેલા હોય છે અને તે તે અદ્ધ પાઠના પણ અર્થે તે તેઓએ લગભગ જુદા કરેલા હોય છે. છતાં તે બદલ તે તેઓએ કશો જ બચાવ નહિ કરેલ હોવાની બીના સાડીત્રણસો મુનિવરેને પ્રત્યક્ષ હેવાથી] લેખકે પૃ. ૩૩ના પરા ત્રીજા અને ચોથામાં જણાવેલી (ઝવેરી કેશવલાલભાઈને અપમાન સિવાયની) સમસ્ત વાત સદંતર અસત્ય છે. ઝવેરી કેશવલાલભાઈનું અપમાન પણ તે આચાર્યશ્રીએ શ્રી કીર્તિવિ દ્વારા કરાવેલી ઉશ્કેરણને લીધે સંમેલન વખાઈ જવા પામ્યાને અંગે રેષાન્વિત બનેલા એક મુનિના હાથે કાકતાલીયન્યાયે જ થઈ જવા પામેલ. તે લેખકે તે લખાણમાં તેવા કપોલકલ્પિતમતીએને મારે નામે શાસનપ્રેમી અને શાસ્ત્રાનુસારી તરીકે ઓળખાવવાની બાલચેષ્ટા કરેલ છે, તે તે તેની પ્રત્યક્ષ ખળતાનું સૂચક છે. (૧૭)-પૃ. ૩૪ના પહેલા–બીજા પિરામાં લેખકને પૂ૦ આગામે દ્ધારક આ૦શ્રી અંગે જૈન પત્રે સને ૧૯૩૩માં જે રીતે ઓળખાવેલ છે, તે હવે યથાર્થ અને મીઠું લાગ્યું છે, તે જોતાં માનવું જ રહે કે–તે અરસામાં તે પત્રમાં પૂ. આ. શ્રી દાનસૂરિજી મ., શ્રી રામ(ચંદ્ર)વિ. મ. વગેરે માટે તે કાનમાંથી કીડા ખરે તેવું કે જે ઘણું ઘણું અને ઘણી વાર પણ લખાયું છે તે સઘળુંયે લખાણ પણ લેખકને હવે અત્યંત યથાર્થ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૫ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન અમૃત જેવું મીઠું લાગી રહ્યું હોય. આ ઉપરથી લેખકનું ગુણ ઠાણું પણ નક્કી થઈ શકે છે. (૧૮)તે પૃષ્ઠના ત્રીજા પેરામાં લેખકે, મારી બૂકમાંની (કૌંસ સિવાયની) જણાવેલી મારી વાત વિદ્યમાન સમસ્ત શાસનપ્રેમીઓને સ્વીકાર્ય હેવાની બળતરામાં સને ૧૯૩૩ની “આનંદસાગર મુખ ચપેટિકા” નામની પ્રતિસ્પધી એવા અન્ય ગચ્છીય વ્યક્તિની ચોપડીને આગલ કરીને પૃ. ૩૫ ઉપર (તે વખતે તે ચેપડીના લેખકે જેને જેને જે તે બહાને આગમ દ્ધારક લેખાવવાની પ્રશ્નાર્થરૂપે ચેષ્ટા કરેલ છે) તે લખાણને ૩૪ વર્ષ બાદ નવામતિના આ ચેલકાએ પણ ઉતારારૂપે સ્વીકૃતિ આપી! એ જતાં લેખકને પૂ. આગાદ્વારક આચાર્ય મઠ શ્રીને બદલે હવે તે તેવા જ તે દરેક સાચા આગમેદ્ધારક ભાસ્યા હોય તે તેમણે હવે અગી આચાર્યશ્રીના હાથે આચાર્ય બનેલ પુરુષના ગુરુગામ વિણ વેલાનું શરણ તજીને છેવટે તેવા આગામે દ્ધારકમાંના પણ કેઈ એક આગમ દ્ધારકનું શરણ લેવું સલાહભર્યું છે. કારણ કે–એ વેલા કરતાં તે તેઓ એ દરજજે સારા ગણાય. (૧૯)-પૃ. ૩૫ ના ત્રીજા પેરામાં લેખકે, તે બૂકમાંના. સ્વીકારેલ-આનંદસાગરજીને કયા સંઘે આગામે દ્ધારક પદવી આપી તે કોઈને ખબર નથી, કે પછી તેમણે પોતે જ લઈ લીધી છે?” એ પ્રશ્ન, લેખકનું પ્રગટ આભિનિવેશિક મિથ્યાત્વ સૂચવે છે. કારણ કે–“લેખકના વડિલેની “સદ્ધર્મસંરક્ષક, આગમરહસ્ય વેદી, સિદ્ધાંત મહેદધિ, વ્યાખ્યાન વાચસ્પતિ, આગમપ્રજ્ઞ વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com સલાહભયા પણ કોઈ ને ચરણ તને Page #78 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન પદવીઓ તેઓને કયા સંઘે આપી તે જ કોઈને ખબર નથી, એમ પોતે જાણે છે અને આગમના જગપ્રસિદ્ધ અખંડ અભ્યાસીઅનેક આગમવાચનાદાતાશ્રીને તે (સં. ૧૯૮૯ના “આગમો દ્ધારક પુસ્તકના પૃ૦ ૩૬૯-૭૦ પરના લખાણ મુજબ) સુરત મુકામે સં. ૧૯૭૯માં પૂ. આ. શ્રી વિજયકમલસૂત્ર મકશ્રીના પવિત્ર હસ્તે થએલ તેઓશ્રીની આચાર્ય પદવીની સાથે જ તે “આગામેદ્ધારક પદવી શ્રી સુરત ચતુર્વિધ સંઘે આપેલ છે.” એ વાત પણ પોતે જાણે છે છતાં તેવું જુઠું લખે છે ! એ ઉપરાંત લેખકે, તે ૩૫ મા પૃષ્ટના ચોથા પિરામાં તે બૂકમાંની વાતને તેના લેખકે આગમ દ્વારકશ્રીને પુસ્તકે વેચનાર-મિથ્યાભિમાની વગેરે પણ ઘણું ઘણું લખ્યું છે” એ પ્રમાણે ગોઠવીને સ્વીકૃતિ આપેલ છે, તે બદલ તે હવે પછીની ચોપડીમાં લેખકે જ-“તેવા તેઓશ્રી તે હતા જ નહિ, પરંતુ અમે નવીનેમાં જ તેવા તો “હું અને મારા ગુર્નાદિ અનેક હોવાથી વાચકેએ તે બૂકના આનંદસાગરમુખચપેટિકા” નામને સ્થાને નૂતન વર્ગમુખચપેટિકા' નામ સ્થાપીને તે બંને વિશેષ સહિ. તની તે બૂકમાંની સઘળી જ આક્ષેપાત્મક બીનાઓ અમારે અંગે જ સમજવી” એમ લખી દેષમુક્ત થવું રહે છે. (૨૦)–પૃ. ૩૬ના પહેલા પેરાગત લખાણને ખુલાસે ઉપર અપાઈ ગયે છે. બીજ પેરાથી પૃ. ૩૭ના પહેલા પેરાનાં લખાણ દ્વારા લેખકે-“(૧)-આગમ દ્વારકશ્રીનાં સંશોધને આધાર રાખી શકાય તેવાં નથી, (૨)–તેમણે છપાવેલ નંદીસૂત્રના આધારે નંદી સૂત્ર શેધેલ નથી અને (૩)–પંડિત હરગોવનદાસે “પાઈઅસદShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન મહા ’નાં નિવેદન પૃ૦ ૨માં આગદ્ધારકશ્રીને નિઃસંકોચ પણે અજ્ઞાન સંશોધકેની હરોળમાં મૂક્યા છે.” એ ત્રણ વાતને યુક્તરૂપે સ્વીકૃતિ આપી છે, તે તે બાબતને યુક્ત મનાવવા સારૂ તેમણે હવે પછીથી-“(૧)–પૂ. આગમ દ્વારકશ્રીનાં સંશોધનને સાચાં માનીને કેઈપણ ચર્ચા–મુદ્રણાદિ પ્રસંગે તે આખાયે વગે તે તેના પર આધાર રાખીને નહિં જ પ્રવર્તાવાનું, (૨)-પૂ૦ દાનસૂરિજીએ નંદીસૂત્ર, પૂ આગમેદ્ધારકશ્રીએ છપાવેલ નંદિસૂત્રને સન્મુખ રાખીને જ શોધેલું હોવાનું સપ્રમાણ જાહેર થાય તે પણ નહિં જ કબૂલવાનું અને (૩)–પૂછ આગમાદ્ધારક આ૦ મ) કરતાં પણ ટેચના સંશોધક તરીકે તે ૫૦ હરગોવનદાસને જ માનીને તેના શેધેલા જ આગમ પર આધાર રાખવાનું” તેમના ઉત્થાપક વર્ગને જાહેર રીતે જણાવી દેવું ઘટે છે કે–જેથી તે વર્ગમાંના પણ કેટલા વિદ્વાનેએ તે લેખકની તે તે વાતને ચુક્ત માનેલ છે? તેની ખબર પડે. પૃ. ૩૭ ઉપરના ત્રીજાચોથા પિરાનું લખાણ તે મુખ્યત્વે શાસનપ્રાણ ગીતાર્થમહાત્માની નિંદા અંગેના ટાયેલારૂપ હોઈ ઉપેક્ષણય છે. (૨૧)-પૃ. ૩૮ના બીજા પેરાની પંક્તિ ૮ સુધીમાં લેખકે “સાગરજીમ આવશ્યક વૃત્તિ છપાવતા હતા, તેનું એક મુફ સમિતિએ પૂપં. શ્રી દાનવિ. મને મોકલેલ તેમાં શ્રી આનંદસાગરસૂરિ મ. શ્રીએ સુધારેલ ભૂલે ઉપરાંત ઘણી ભૂલે શુદ્ધ કરવી રહી ગએલી નીકળી, એટલે શ્રી સાગરજી મશ્રીએ તેઓશ્રીને મુફ મેકલવાનું બંધ કરાવ્યું. કારણ? એમનાથી રહી. જતી ઢગલાબંધ ભૂલે બીજાના હાથે શુદ્ધ થાય એમાં પોતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ७८ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન હાનિ દેખાઈ, તે કેમ પાલવે?” એ પ્રમાણે પ્રાયઃ તેને જન્મ પહેલાની વાત લખી નાખવા વડે તેની તે “તરણિ” બૂકનું લખાણ તેમના વડિલ પ્રેરિત હોવાનું તેમણે જ નકકી કરી આપ્યું ! તે તે શાસનદેવની જ કૃપા માનવી રહે, પરંતુ તેમના તે લખાણની મધ્યમાં તેમણે તે મુફ મેકલવાનું બંધ કરવામાં જે કારણ જણાવ્યું છે, તે કારણને તો લેખક જે સર્વજ્ઞ હોય તે જ સાચું માનવું રહે. સિવાય તે એ વાત, “પૂ. આગમ દ્વારકશ્રીની સૂચનાથી તે સમિતિએ, તેઓશ્રીને પણ એક ભૂલે સુધારેલું મુફ તેઓશ્રીને પણ જ્ઞાન વિકાસ વધારવાના શુભાશયથી કહ્યું હોય અને તેમાં તેઓશ્રીએ પોતાનું વિશિષ્ટ જાણપણું બતાવવા જેવા કેઈ ઈરાદે અભૂલેને પણ ભૂલે દેખાડવાનું ડહાપણ ડહેવું જણાયું હોય તે જ પૂ આગમ દ્વારકશ્રીએ તે પછીથી તેઓશ્રીને મુફ મેકલવાની તે સમિતિને ના જણાવી દીધી હોય એ રૂપે બનવી સંભવિત હાઈને લેખકે તેને કેવલ ઈથી જ અસંભવિત રીતે ચીતરી કાઢેલ માનવી રહે છે. પોતાની ભૂલે બીજાના હાથે શુદ્ધ થવામાં પૂ. આગમેદ્ધારકશ્રી, માનહાનિ દેખતા હતા તે તેઓશ્રી, શ્રી દાનસૂરિજીને પિલું મુફ જ ન મેકલાવતે. નહાનિ (૨૨)–પૃ૦ ૩૮ના પહેલા પિરાની ચેથી પંક્તિથી માંડીને પૃ. ૩«ા પહેલા પરા સુધીના લખાણમાં લેખકે જે-“આગમદ્વારકશ્રીએ છપાવેલ “ભવભાવના’ના બે ભાગમાં પૂસાહિત્ય પ્રેમી મુનિરાજશ્રીએ કુલ ૪ર૩૬ અશુદ્ધિઓ, એક સાથે રહી ગએલી કુલ ૧૨ ગાથાઓ અને છૂટું છૂટું સંસ્કૃત ગદ્ય-પદ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ - નવામતિને વિવેક દર્શનનું પ્રદર્શન ૯ કલેક પ્રમાણ લખાણ રહી ગએલ હોવાનું તથા પૂર્વ આ૦ શ્રી મેઘસૂરિજીએ (હસ્તલિખિત) સૂર્યપ્રજ્ઞપ્તિ વંચાવતી વખતે તેઓશ્રીએ છપાવેલ સૂર્ય પ્રજ્ઞપ્તિમાં ૬૨૫ અશુદ્ધિઓ, એક પૃષ્ટથી વધુ પાઠ તથા ૧૯ સ્થળે એક એક ગાથા એટલે પાઠ રહી ગએલ હોવાનું તેમ જ બે સ્થળે એક એક ગાથા જેટલું વધુ પાઠ છે, તે તેઓ પાસેની પ્રતિઓ જેવાથી જિજ્ઞાસુઓને સ્પષ્ટ જણાશે.” એમ લખેલ છે તે તે તેની નિંદકવૃત્તિ મુજબ ઠીક છે; પરંતુ તેમણે તે અશુદ્ધિકરણને પૂ. આગમ દ્વારકશ્રીના અશુદ્ધિકરણ રૂપે લેખાવેલ છે તે તેને ઈગર્ભિત દાંભિક મૃષાવાદ છે. કારણ કે-“પૂ૦ આગામે દ્ધારકશ્રીઓ, આગમાદિ શાસ્ત્રો શુદ્ધ છપાવવાની બુદ્ધિએ પ્રસિદ્ધપ્રસિદ્ધ પ્રાયઃ તમામ જ્ઞાનભંડારેમાંથી પ્રાચીનતર પણ હસ્તલિખિત પ્રતિઓ મંગાવવા છતાં (કેટલાક ભંડારેએ નહિ મોકલવાથી) પ્રાણપ્રતિઓને અનુસારે જ તપાસીને તેઓશ્રી શા મુદ્રિત કરાવી શકેલ હોવાની તેમજ તે મુદ્રિત થયા પછીથી વર્ષો બાદ પૂ. સાહિત્યપ્રેમી યુનિ. રાજશ્રી પુણ્યવિજયજી મહારાજે તથા પૂ૦ મેઘસૂરિજી મહારાજે તેમાંના પુનઃ મુદ્રિત કરાવેલાં શાસ્ત્રો, પ્રથમની તે તે મુદ્રિતપ્રતે તેમજ તે તે પ્રતે છપાવતી વખતે પૂ આગમેદ્ધારકશ્રીને જે જે ભંડારમાંથી નહિ પ્રાપ્ત થએલી પ્રતેને પણ મેળવીને મુકિત કરાવેલા હોવાથી પ્રથમની અપ્રાસહસ્તલિખિત પ્રતિઓમાં જે જે વિશેષ પાઠો કે પંક્તિઓ જોવામાં આવેલ તે પાઠ કે પંક્તિઓ પ્રથમની પૂ આગમ દ્વારકશ્રીમુદ્રિત પ્રતિઓમાંનહિ હોવા રૂપે જ તે તે પ્રાથમિક મુદ્રિત પ્રતિઓમાં તે તે વિશેષપાઠયાવત્ પંક્તિઓ નહિ હોવાની વાત પ્રસિદ્ધ હવાથી “પૂ. આગામે દ્ધારકશ્રી મુદ્રિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન પ્રતિએમાંનું એ રીતે લેખકે જણાવેલું અશુદ્ધિકરણ પણ તેઓ શ્રીનું તે નથી જ.' એમ લેખક પાતે પણ જાણે જ છે.” ૮૦ આ લેખકને તે પૂર્વ આગમેાદ્ધારકશ્રીનું તેવું અવાસ્તવિક અશુદ્ધિકરણ પણ એ પ્રકારે વાસ્તવિક અશુદ્ધિકરણરૂપે લેખાવવું ગમેલ છે, જ્યારે તેમના દાદાગુરુ શ્રી પ્રેમસૂરિજીના ‘સક્રમકરણુ’ ભાગ વ્હેલા તથા ખીજામાંની ક્રમે ૧૬૦ તથા ૮૦ મળીને કુલ ૨૪૦ તેમજ છેવટ ગતવર્ષે પ્રસિદ્ધ થએલ ૫૮૪ પૃષ્ટના ખવગસેઢી’ તથા ૬૭૨ પૃષ્ઠના ‘ હિંઈ બધા ’ ગ્રંથામાંની ક્રમે ૫૦૦ તથા ૮૦૦ કુલ મળીને ૧૫૪૦ જેટલી મારી બ્રૂકથી ૨૧ ગુણી પ્રસિદ્ધ અશુદ્ધિએને તા શ્રી પ્રેમસૂરિજીના વાસ્તવિક અશુદ્ધિ કરણ તરીકે લેખાવવાનુ` મેાકુરૅ રાખવું જ વાજબી મનાયું છે. આવા લેખકને કચું અસત્ય ત્યાજ્ય હાય ? (૨૩)–પૃ૦ ૩૮ના બીજા પેરામાં લેખકે લખ્યા મુજમ મે પ્રસ્તાવનાતિમિરભાસ્કરમાં પૂ॰ આગમેદ્ધારક આ॰ મ॰શ્રીનું અગાધ જ્ઞાન બતાવવા માટે અને પૂર્વ દાનસૂરિજી મને ઉતારી પાડવા માટે આડુ અવળુ તે કાંઇ લખ્યું નથી; પરંતુ તેઓનું મે' જાતે અનુભવેલું માત્ર સ્વરૂપ જ લખેલ છે: સૂર્ય અને ખદ્યોતના જાણેલ સ્વરૂપને ન લખનાર તા ગુણચાર જ ઠરે ને ? (૨૪)–પૃ૦ ૩૯ ના તે બીજા પરાની પાંચમી પંક્તિથી માંડીને પૃ૦ ૪૨ના પહેલા પરા સુધીમાં લેખકે, પૂ॰ સાહિત્યપ્રેમી મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે બૃહત્કલ્પની પ્રસ્તાવનામાં પૂર્વ આગમેદ્ધારકશ્રીની તદ્ન થાનુસારી ઐદ પર્યાથ જ્ઞાનધારા સામે પ્રતિપક્ષ રૂપે તદવસરવશાત્ જે કાંઇ તેમને ચેાગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન જણયા તે વાક્ પ્રહાર કરેલા છે, તે પ્રહારને પ્રથમ રજુ કરીને પછી જે-“આ વિદ્વાન મુનિશ્રી આગમપ્રભાકરજી સામે તેઓ જવાબ તે કાંઈ આપી શક્યા નથી. ઉલટાનું–તેઓશ્રીએ આમં. ત્રણ આપી સુરત બેલાવ્યા, સામૈયાં વગેરે સન્માન કર્યા એટલે આગમ પ્રભાકરશ્રીનું પ્રમાણપત્ર તેઓએ સહર્ષ વધાવી લીધેલું છે, એમ કહેવાને જરાય વધે નથી.” એમ લખ્યું છે તે લેખકે, એ બહાને “તે બંને પૂજ્ય વચ્ચે તથા પ્રકારનું ઘર્ષણ પણ આંતરિક કેવી ઐક્યતા ધરાવતું હતું? એ જાણવા સારૂ લખ્યું હેવા સંભવ છે. કારણ કે-[એ જ પૂજ્ય સાહિત્ય પ્રેમી મુનિરાજશ્રીએ, અનેક વર્ષોના પ્રયાસે પોતે સંપૂર્ણતયા શુદ્ધ કરીને ગત વર્ષે પ્રસિદ્ધ કરેલ “શ્રી નંદીસૂત્ર નામક આગમગ્રન્થ, પૂજ્ય આગોદ્ધારક આચાર્ય મટશ્રીને સમર્પણ કરેલ હોવાની સાથે તે ગ્રંથમાં તે પૂજ્ય આગમ દ્ધારક આ૦ મટશ્રીને તેઓશ્રીની સર્વાચાર્ય શ્રેષ્ઠતા ખ્યાપક-“ચાનcuriારા ગોગાविहिन्नूण०॥२॥ आयरियपुंगवाणं०॥३॥ करकमलकोसमझे०॥४॥ એ ચાર વિદ્વદુર્ભાગ્ય ચેલા કેને, તેને “જિનકા મન વચનકાયયોગ શ્રેષ્ઠ કૃતસાગરકી તરંગોમેં તૈરતા થા, જે શ્રેષ્ઠ જિનાગમકે પ્રકાશનમેં અપ્રમત્ત વેગસે પ્રવૃત્ત છે, એગ અલગ કે વિવેકમેં કુશલ થે, ગાંભીય ગુણકી ગરિમાસે અન્વિત થે, “ આગ દ્વારક” કી શ્રેષ્ઠ પદવીસે વિભૂષિત સન્ત થે, ઔર દુષમકાલમે જિન્હોંને અપને આપમેં મહાનાદ’ શબ્દકે સત્યસિદ્ધ કિયા થા, ઐસે સાંપ્રતકાલ (વિ. સં. ૨૦૦૬)મેં દિવંગત આચાર્યશ્રેષ્ઠ શ્રી સાગરાનંદ (આનન્દસાગર) સૂરિજી કે પવિત્ર કરકમલ કોષમેં યહ ગ્રન્થ વિનયપૂર્વક સમર્પિત કરતા હું ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ (૨ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન પુણ્યવિજય" એ પ્રમાણે સદ્ અર્થ પણ રજુ કરવા રૂપ સર્વોચ્ચ પ્રમાણપત્ર પણ રજુ કરેલ હોવાની પ્રસિદ્ધ હકીકતથી તો એ લેખક માહિતગાર જ હોય.] (૨૫)–પૃ૦ કરના બીજા પિરામાં લખેલ-ખરી વાત એ છે કે–ગમે તેવા મેટા ધુરંધર આચાર્યો વગેરે હોય પણ શ્રીમાન હંસસાગરજીને તેમના તિથિપક્ષની બાબતમાં જરા સરખા પણ જ્યારે વિરોધમાં લાગે ત્યારે તેઓની સામે પણ તેઓ ચઢાત&ા લખ્યા વિના રહ્યા નથી.” એ વાક્યમાં લેખકે લખેલ તેમના તિથિપક્ષની” અને “યદ્વાલદ્વા” એ બે જૂઠા વાક્યોને સ્થાને “શાસનમાન્યતિથિપક્ષની” અને “યથાર્થ ” એ બે વાક્યોને લેખકે ઈરાદાપૂર્વક જેલ નથી તે તેમની મલિન. વૃત્તિનું દ્યોતક છે સિવાયની તે વાત બદલ તેમનામાં જે શાસનપ્રેમ હોય તે તેમણે પણ ગૌરવ લેવા જેવી હોવા છતાં નિંદારૂપે વર્ણવી છે, તે વિપરીત મતિના પ્રતીકરૂપ છે. (૨૬)–તે પિરામાં આગળ જતાં લેખકે લખેલી–“સં. ૨૦૦૪ પછીથી પૂ. આ૦ શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ વગેરે બધા તેમનામાં ભળતા થયા ત્યારે “આ ભાઈસાહેબે ઠંડા પડી ગુણે ગાવા માંડયા” એ તેછડી વાત પણ “બધા તેમનામાં નહિ પરંતુ શાસનપક્ષમાં એટલે સુધારે માગે છે. સિવાય તે તે વાત “(સં. ૧૯૯થી જ મૂલમાર્ગથી ભૂલે પડેલે) તે ન વય, જે હજુ પણ શાસનપક્ષમાં જોડાઈ જવા રૂપે મૂલ માગે આવી જાય તે આ લેખક, તે વર્ગ સામે પણ તરત ઠંડે પડીને તેના પણ તે ગુણને તે ગાવા જ સજજ છે. એ પ્રકારે તે લેખકને જ બેધપ્રદ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૮૩ (૨૭)-તે પિરામાં તે લખાણ પછી લેખકે જે-“તેઓની આ ભાંડણલીલાના ભયથી ઘણા તે બેલતા નથી.” એમ લખ્યું છે તે લેખકની જ તે બેધડક લખી નાખવાની આદતને આભારી છે. ખરી વાત એ છે કે-“તે વર્ગમાંના કેટલાયે નામદારોનાં નિજ મત ખાતર જિનમતને ઉથલાવી નાખવાનાં ઘર પ્રપંચ, ગરબડે, કાવત્રાં તેમજ જુઠાં લખાણવાળાં પુસ્તક અને જુઠાં લખાણે વગેરેને આ લેખકે, પિતાના નામથી અદ્યાપિ પર્યત શ્રીસંઘમાં અનેકવાર તે તે સ્વરૂપે સપ્રમાણ પણ સિદ્ધ કરી દઈને તેઓને નિડરપણે શાસનમાર્ગના ઉત્થાપકો તરીકે ઓળખાવી દેવામાં જરાય પાછી પાની કરેલ નહિ હોવાના ભયથી તેમાંના ઘણા તે અબેલ બની ગયા છે. તે વર્ગની એ વર્તતી સ્થિતિમાં પણ તે લેખકને એ રીતે મર્કટડા સૂઝયા છે તે અચ્છેસરૂપ છે. હવે તે “પાળેલા મર્કટે પિઢેલા માલિકના મુખ પર બેઠેલી માખીને ઉડાડવા સારૂ હાથમાંની તલવાર માલિકપર વીંઝીને માલિકનું મોત નીપજાવવા જેવું કાર્ય વખત જતાં તેવી કુટિલ કલમ દ્વારા આ ભાઈબંધ તે કરી બેસશે નહિ ને?” એ એમના માલિકે એ સજાગદષ્ટિએ જોતા રહેવાનું રહે છે. તેમની આ ચેપડીમાં તે લેખકે તેવું ઘણું અવળું બાહ્યું છે કે જેને લીધે તેના વડિલે વગેરેને ભવિષ્યમાં ઘણુ શોષવું પડે તેમ છે. (૨૮)-તે પિરામાં એ પછી લેખકે, મને-“શાસનની સાચી દાઝ વિનાને તેમને આ પક્ષીય રાગ-દ્વેષ તેમને ક્યાં લઈ જશે ?' એમ કલ્પિત લખીને મારી ચિંતા કરી છે, તેનાં કરતાં તેમણે “નિજનાં વચનેને “જિન”નાં વચને લેખાવવા સારૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શોન આકાશપાતાલ એક કરનારા માગ દ્યૂત નવીને પ્રતિના શાસનની દાઝ વિનાના પોતાના એક ઉત્થાપકપક્ષીય રાગ-દ્વેષ પોતાને કયાં લઈ જશે? ” એ પ્રકારે પોતાની જ ચિંતા કરી હાત તે વધુ હિતમાં હતી. ૮૪ (૨૯)–પોતાના વિવેકનું તેવું દન કરાવનારા તે લેખકે, તે પેરાને અંતે તેમજ પૃ૦૬૨ના બીજા પેરાને અતે મને જે ઘડપણમાં શાંતિ રાખી આત્માની શુદ્ધ આરાધનામાં લાગી જવાની તથા ‘હવે તે વૃદ્ધ જેવા થઇ ગયા-ઘણા બાંધેલા કર્મોને લીધે હાથે કમ્પ ‘વા'ની પણ અસર આવી ગઇ, એ જોઇને મને ભાવદયા આવે છે' એમ જણાવવા પૂર્વક આત્માનું સાધવાની વિનતિ કરેલ છે, તે ઉભય વિનતિ જો—“અમને છીએ તે સ્વ રૂપે ખુલ્લા પાડનાર આ લેખક શાંત થઈ જાય તે અમારા વર્ગ તરફથી દર વષેં જે-શાસ્ત્ર અને પરપરાલેાપક લખાણેાથી ભરેલી હજારોની સંખ્યામાં મૂકે। . પ્રસિદ્ધ થઈ રહેલ છે, તે બ્રૂકેાને શ્રીસદ્યેામાં વિના રોકટોકે શાસ્ત્ર અને પરંપરાનુસારી મનાવી શકાય ' એ પ્રકારના દુષ્ટ ઇરાદાપૂર્ણ ન હેાત અને ભાવદયાપૂર્ણ જ હાત તા તે લેખકે, તેવી ભાવદયાપૂર્ણ વિન`તિ, [ઘણા ઘરડા ખખ થઈને અનેકવાર બતાવેલી જવાની તૈયારી વાળી અવસ્થામાં ચાલુ વર્ષે પણ જેએએ, ચાતુર્માસમાં સિદ્ગિરિજીની યાત્રા નહિ કરવાની અવિચ્છિન્ન સુવિહિત આચરણાને મનસ્વીપણે જતીએની આચરણા કહીને લેાપવાનું કઠોર પાપ,-પાંસઠ વર્ષ પૂર્વે ૮ જૈનધમ પ્રકાશ • • માસિકમાં તે અંગે શ્રીસંઘના પ્રતિબંધ હાવાની પૂર્વ પન્યાસ શ્રી ગ`ભીરવિજયજીમ॰ તરફથી થએલી જાહેરાતને પણ > Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શીનનું પ્રદર્શન ભંગ કરીને-ઉપાજે લ છે, તે ] તેમના દાદાગુરુ શ્રીપ્રેમસૂરિજી આદિને જ–“ હવે તે આપશ્રી, આજીવન અપનાવેલ માયામયી જીવનથી પર થઈ-પતિથિ, સૂતક, અસઝાય આદિની શાસ્ત્રસંગત આચરણાના લેાપક શિષ્ય પ્રશિષ્યાને થાબડચે જ રાખવાની હાથ ધરેલ પ્રછન્ન દુતિથી પણ પર થઈ તમેાને પ્રકાશમાં લાવનાર શિષ્ય શ્રી રામચંદ્રસૂરિજી સાથે દીલની સધી કરી આત્માની શુદ્ધ આરાધનામાં જ લાગી જાવ. ” એ મુજબ કરવાને બદલે મને શું કામ કરવી પડે ? ૮૫ (૩૦)–પૃ॰ ૪રના ત્રીજા પેરાના— પૂ॰ આ૦ શ્રી દાનસૂ માટે શ્રીમાન્ હું સસાગરજીએ×××'થી માંડી પૃ૦ ૪૩ના વ્હેલા પેરા સુધીના લખાણના અગાઉ સર્વાંગ જવાબ અપાઈ ગએલે છે. કે-જે જવાએ, એ લેખકે લખેલ ‘નહિ જારજાતસ્ય॰' Àાક, દીવાળીના એગસ બેંકના પાત્ર તે લેખક તથા તેના ગુર્વાદિ પાખડાપાસકોને જ યથાથ લાગુ પડતા હેાવાનું ઠરાવી આપેલ છે. અભિજાતવગ તેવું ગંદું કોઈને લખે નહિ. ખેતરની ભાષા મેતરાના જ મુખમાંથી નીકળે. ‘ મૂળ કડવે કડવા વેલા અને તે કડવા વેલાનું ફળ પણ તે લેખક જેવું કડવું' તે આનુ નામ. ( (૩૧)-પૃ૦ ૪૩ના બીજા પેરાની–પ્રતિક્રમણમાં જે બધાય સાથે સ્તવન ખેલે છે' એ પંક્તિથી માંડીને પૃ૦ ૪૬ના વ્હેલા પેરાની– બધા સાથે ભળે અને બધા સાથે સાંભળે, એ શી સંતે બને?' એ અંતિમ પ ંક્તિ સુધીમાં લેખકે, પોતાના દાદાગુરુના સાઅબ્દે સવેઠુિં' તરીકેના અ દગ્ધ રહસ્યને ચેનકેનાપિ સાચું લેખાવવા પુષ્કળ આવળાં મારતાંયે સાચું ઠરાવી શકેલ નહિ હેાવા છતાં–“ તેના દાદાગુરુએ ‘ભણિય॰વા’ ક્રિયા , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ e નવામતિના વિવેક દનનું પ્રદર્શોન તે પદ પર ધ્યાન આપ્યા વિના તે એકપક્ષીય રહસ્ય તારવ્યું છે ખાટું છે” એમ તે ન જ કબૂલ્યું અને સામેથી પૂછે છે કે· એ શી રીતે મને ?' આ કેવી ખંધાઈ ? તે ગાથામાંના તે ‘ ભણિઅવ્વા ’અને ‘ સેાઅવે’ એ અને ક્રિયાપદના અ, તે ગાથાના અથમાં આવી જાય એ રીતે તે ગાથાના પૂર્ણ અ કરાય તે એ સહેજે અને; પરંતુ તેમાં જે ગુરુગમ જોઇએ તે (તે લેખકના કહેવા પ્રમાણે ભલે અમારા પૂ॰ ગુરુઓએ અમેાને ન આપેલ હાય; પરંતુ ) તેમના વિલાએ તે તેમને આપેલ છે ને ? કરી બતાવે—ગુરુગમથી તે ખને ક્રિયાપદોના અર્થ યુક્ત તે ‘ પકિખઅ ચાઉમ્માસિઅ॰' ગાથાના અઃ તેમાં મહેસાણા-ભાવનગર આત્માનંદસભા–પ્રમાધટીકા વગેરેના પ્રતિક્રમણુસૂત્ર સામાં થવા પામેલા અર્ધાં આડાયે કામ ન આવે. ' (૩૨)[ મારી ‘ પ્રસ્તાવનાતિમિરભાસ્કર ' બ્રૂકના પૃ૦ ૨૪ થી ૨૮ના વ્હેલા પેરા સુધીમાં મેં પૂ॰ આ॰ શ્રી દાનસૂરિજીમ॰ શ્રીના “ (૧) · સાઅવેા સવેદ્ધિ ’નું રહસ્ય (૨)–‘ સસાષ્ટાવધાની ’ વાકયનું રહસ્ય (૩)-૫ચાશક ટીકાના પાઠના અથ માંથી કેવલીને પણ ગ્રંથિભેદ કરવા બાકી રહેતા હેાવાનુ’ તારવેલું રહસ્ય (૪)–શત્રુંજયમાહાત્મ્યગત શ્ર્લેાકેાના ‘ સંભવરૂપ વનનું વિધયરૂપે ' કાઢેલું રહસ્ય (૫) ‘ ગાથાસહસ્રી ’માંના ‘લપ્પત્તિને પદનું સમજ્યા વિના ‘હરે’ પદ લખીને તે પદનું ‘ ચાંદીના મસ્તક ઉપર મેાતી થાય છે’ એ અથરૂપે તારવેલું રહસ્ય (૬) વ્યવહાર ભાષ્યની ટીકા'માં સૂતકમાં જે વર્જ્ય છે તેના બે ભેદ જણાવેલ છે તેને બદલે ‘સૂતકના બે (૭) ‘મને એળીની અસજ્ઝાય છે, , ભેદ એમ કાઢેલું રહસ્ય ( આ૦૩૦ ૧૦થી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com " , પણુ . Page #89 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક અેનનું પ્રદર્શન ૨૦ ,, ( ' કાલગ્રહણ લેવું સૂઝે’ એ શાસ્ત્ર અને આચરણા અનેયના વચને માંથી ચૈત્રી એળીની અસજ્ઝાયમાં પણ કાલગ્રહણ લેવુ સૂઝે એમ તારવેલું રહસ્ય તથા (૮) મ્હેસાણે સ૦ ૧૯૭૬માં પરમે ષ્ઠિના પાંચ પદમાંથી છઠું – સિદ્ધાંતમહેાદધિપત્ન’તરીકે કાઢેલુ રહસ્ય ” એ પ્રમાણે નબરવાર આઠ આગમરહસ્યા આપેલા છે, તેમાંથી સાઅવે સબ્વેŃિ'ના પ્રથમ રહસ્યનેય શ્રી નિત્યાનંદવિ તેની એ નવી ખૂકમાં કેઈ વાતે સાચું લેખાવી શકેલ નથી, એમ ઉપરના ૩૧મા ખુલાસા દ્વારા સ્પષ્ટ કરવામાં આવેલ છે. એ પછીના બીજા ત્રીજા અને ચાથા એ ત્રણ રહસ્યાને તે તે લેખકે તેની બૂકમાં તેવા ફ્રૂટ ઉપાયેય સાચા લેખાવવાના પ્રયાસ કરવામાં ડહાપણ નહિ માનેલ હેાવા છતાં તે ત્રણેય રહસ્યા તે શાસ્ત્રવિરુદ્ધ છે જ' એમ સાચુ ઉચ્ચરવામાં તે પાપ જ માનીને ચૂપકીદી સેવેલ છે તે, સત્યબીનાને તેા ચેનકેનાપિ છૂપાવવાની બવૃત્તિનું પ્રતીક છે. તેવા તે લેખકે એ પછીના પાંચમા રહસ્યને પણ અવળી રીતે માઝીને] પૃ૦ ૪૬ના બીજા પેરામાં– “પૃ૦૧૬ માં તેએ (હસસાગર) ‘સખસિરે ’ કહીને ‘ સાપના માથામાં મેાતી પાકવાનું જણાવે છે. ××× સાપના માથામાં મેાતી કયાં થાય છે તે તેએ બતાવશે ?” એમ લખીને તેના દાદાગુરુની તે ભૂલ કબૂલ્યા વિના જે સામેથી મને પ્રશ્ન કરેલ છે, તે લેખકની અવળચંડાઇની ઉપેક્ષા કરીને પણ તે પ્રશ્નના ઉત્તર આપતા પહેલાં એ સ્પષ્ટ કરી દેવું જરૂરી છે કે એ વાતમાં લેખકે, તે લખાણવાળી મારી બ્રૂકના પૃ૦ ૨૬ને બદલે ૧૬ અને મારા તે લખાણમાંના ‘સને’ શબ્દને બદલે ‘સર્વારે’ કરવાની આભાગિકબૂલ ઉપજાવીને મે મારી બૂકમાં તે સ્થળે * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ L૮ . નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન લખેલી–તેના દાદાગુરુની “ચાંદીના મસ્તક પર મેતી થાય છે એ મૂર્ખ જનેચિત વાતને તેમની વાત તરીકે લેખાવવાનું ઈરાદા પૂર્વક કપટ કર્યું છે.” તેવા તે માયાવી લેખકને સાપના માથામાં મેતી થવાનું સ્થલ “' પાઠમાં જ પડેલ હોવા છતાં તે જેવા સાવ અંધ બનીને તે અજ્ઞભાઈ “સાપના માથામાં ખેતી કક્યાં થાય છે?” એમ સામેથી પ્રશ્ન કરે તે ખળતા સૂચક છે. (૩૩)–એ રીતે સકલારામરહસ્યવેદી ()ના પાંચમા રહસ્યને લેખકે બેટી રીતે જ સાચું લેખાવવા સારૂ અશ્રદ્ધિને છાજતી ચેષ્ટા કરેલ હોવાથી તે રહસ્યને પણ તે ભાઇબંધ અંતરથી તે “ શકલાગામરહસ્યવેદીના જ રહસ્યરૂપે સમજેલ હોવા છતાં તેણે તે રહસ્યને વાચાથી તે છે હું નહિ જ કબૂલવાની ભારે અનાત્માથીત રાખી છે તે તેના-વિપરીતજ્ઞાનના ગે અવળા અર્થો કરવા ટેવાઈ ગએલા વડિલે પ્રતિના અંધરાગનું અને પ્રભુવચન પ્રતિના બાહ્ય રાગનું પ્રતીક છે. લેખકે, પાંચમા રહસ્યને એ રીતે ડહેન્યા પછી છઠા સૂતક અંગેના અને સાતમા ચૈત્રી ઓળીની અસઝાયના અપાલનરૂપ રહ. સ્યને તે તેવી વિપરીત અને વિચિત્ર રીતિએય સત્ય નહિ લેખાવવામાં શેભા માનેલ છે, તે સારું કર્યું છે. (૩૪)-મારી “પ્રસ્તાવના તિમિરભાકર બૂકના પૃ. ૨૭ ઉપર મેં રજુ કરેલા તેવા તે પૂ૦ આગમરહસ્યવેદીજીના સં. ૧૯ ૭૬માં મહેસાણે પરમેષ્ઠિના પાંચ પદમાંથી છક્કા કાઢેલા “સિદ્ધાંતમહોદધિ પદના રહસ્ય (કે-જેને મારી બૂકમાં બેટું ઠરાવેલ છે, તે)ને લેખકે-પિતાની બૂકના પૃ૦ ૪૬ના ત્રીજા પેરામાં બેટું કબૂલ્યા વિના જ (પિતે પિતાના જ હાથે સં ૨૦૧૧ની બૂકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૯ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન સં. ૧૯૭૬માં તે પદ આપ્યું હોવાની લખેલી) તે વાતને “શ્રી પ્રેમસૂરિજીને પૂ૦ દાનસૂરિજીએ ઉપાધ્યાય પદ આપતી વખતે તે “સિદ્ધાંતમહેદધિપદ સં. ૧૯૮૭માં મુંબઈમાં આપ્યું હતું” એ પ્રમાણે જે ફેરવી તળેલ છે તે પણ શ્રી પ્રેમસૂરિજીકૃત સં. ૧૯૮ના “સંક્રમકરણ'ના બીજા ભાગની પ્રસ્તાવનાના પેજ ૧૯ ઉપર પૂ૦ દાનસૂરિજી-પં રામવિજયજી અને જબૂજીએ મળીને મુનિ રક્ષિતવિજયજીના હાથે (શ્રી રામવિ૦ના થનાર બે શિષ્યને પિતાના કરી લેનાર આ શ્રી લબ્ધિસૂરિજી પિતાને સિદ્ધાંતમહેદધિ” તથા “વ્યાખ્યાન વાચસ્પતિ” કહેવરાવે છે તે બિરૂદ ગુરુએ નહિ આપેલ હોવાથી ખોટું છે” એમ લેખાવવા સારૂ) કરાવી લીધેલા લખાણને આધારે લખ્યું હોવાથી સાવમળ જુઠું છે. (૩૫)–પૃ૦ ૩૬ના ત્રીજા પેરાના તે લખાણ પછી લેખકે જે-તે વખતે શ્રી હંસસાગરજીની દીક્ષા થયેલી તેથી એ બધી બીના તેઓની જાણમાં છે, છતાં તે સાચી હકીકતને પણ તેમણે (તેની બૂકના) પૃ. ૨૭ ઉપર ખાટી ચીતરી છે.” એમ લખ્યું છે તે પણ તે બેટી હકીકતને સાચી લેખાવવા માટેનું તે જૂઠા લેખકનું સાવમૂળ જુઠાણું છે. કારણ કે-આ લેખકની (૧૯૮૭ના કા૦ ૧૦ ૩ ની) દીક્ષા વખતે શ્રો પ્રેમસૂરિજીને ઉપાધ્યાયપદ અપાએલ; પરંતુ “સિદ્ધાંતમહેદધિ” પદ તે હેતું જ અપાયું એમ આ લેખકને બરાબર યાદ છે. વળી મારી બૂકના તે પૃ. ૨૭ ઉપર આ લેખકે, તે “સિદ્ધાંતમહોદધિ પદ” સં. ૧૯૭૬ માં મહેસાણે અપાયું હોવાની લખેલી વાતને ખાટી ચીતરી નથી; પરંતુ “પૂ. રહસ્યવેદીજીએ પરમેષ્ઠીના પાંચ પદમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન તે છટકું પદ કાઢયું તેને હું કહેલ છે છતાં તે લેખકે, મેં તે પદ વાળી વાતને બેટી ચીતરી હોવાનું લખેલ છે તે પણ છેટું છે. (૩૬)-તે ત્રીજા પિરાના તે લખાણ પછીથી પૃ૦ ૪૭ ના પહેલા પેરા સુધીની લખેલી-(૧) “તે વખતે પં. શ્રી રામવિત્ર મને વ્યાખ્યાનવાચસ્પતિનું બીરૂદ પણ આપ્યું હતું (૨) આ બીરૂદ આપવાનું સ્વ. આચાર્ય શ્રી મેઘસૂરિજીએ ખાસ લખ્યું હતું” એ બંને વાત પણ સદંતર જૂઠી છે. તે વખતને તેમના જ વીરશાસન” પત્ર વર્ષ ૯ અંક ૭ કાત્તિક વદિ ૮ શુક તા. ૧૪-૧૨-૩૦ના પૃ૦ ૮૫થી ૯૨ સુધીમાં તે પ્રસંગને “અમારા ખાસ પ્રતિનિધિ તરફથી' એમ લખીને તે ૫૦ શ્રી રામવિ. એ એ પત્રમાં પ્રસિદ્ધ કરવા મોકલેલ વિશાળ લેખ છપાએલ છે. તે લેખમાં ખુદ પં શ્રી રામવિજયજી મહારાજે પણ “પછીથી પૂ૦ પાદ આચાર્ય દેવે પોતાના વરદ હસ્તે પદપ્રદાનની ક્રિયા શરૂ કરાવી હતી. પહેલાં પૂજ્યપાદ મુનિપ્રવરશ્રીને પંન્યાસપદનું સમર્પણ થયું હતું” એમ જ લખેલ છે; પરંતુ “સિદ્ધાંતમહેદધિપદ” તથા “વ્યાખ્યાવાચસ્પતિ” બીરૂદ આપેલ હેવાની વાત લખેલ નથી. આપ્યું હોય તે લખે ને? સં. ૧૯૯૭માં પ્રસિદ્ધ થએલ “સંક્રમકરણ પહેલા ભાગની મુનિશ્રી રક્ષિતવિજયજીએ તે સં. ૧૯૮૭ના મહા શુદિ પાંચમે અંધેરી મુકામે લખેલી પ્રસ્તાવનામાં પણ તે વાત નથી. [ એ વાત તે–આ. શ્રી લબ્ધિસૂરિજી તે ગુરુથી વગર પ્રાપ્ત બિરૂદે પોતાને વર્ષોથી સિદ્ધાંતમહોદધિ” તેમજ “વ્યાખ્યાનવાચસ્પતિ' લેખાવે છે અને ઉ૦ શ્રી પ્રેમવિજયજી તથા પં. શ્રી રામવિજયજી તે ગુરુથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન પ્રાસબિરૂદે પિતાને તેમ લેખાવે છે એમ શ્રીસંઘોમાં પ્રચારવા સારૂ–પહેલાં કહેવાયું છે તેમ-પૂઆ. શ્રી દાનસૂરિજી મ. આદિ ચાર જણુએ, સં. ૧૯૮૯માં ઉપજાવી કાઢીને તે વર્ષે પ્રસિદ્ધ થએલ “સંક્રમકરણના બીજા ભાગની (એ જ મુનિ રક્ષિતવિ૦ના હાથે અમદાવાદ મુકામે સં. ૧૯૮ને શ્રાવણ વદિ આઠમે લખાવેલી) પ્રસ્તાવનામાં (વડેદરા સંન્યાસ-દીક્ષા પ્રતિબંધક સમિતિની જુબાનીમાં દાખલ કરાવી દેવાએલા પૂર્વ સ્વ. આ૦ શ્રી કમલસૂરિજી મના નામના બુહારીના બનાવટી કાગલમાંની પૂ આ શ્રી વલ્લભસૂરિજી મોશ્રીની વિરૂદ્ધ વાતની જેમ) ઘુસાડી દીધેલ વાત છે.] (૩૭)-નિજના વર્ગની તેવી જુઠી વાતને સાચી લેખાવવા સારૂ એ પ્રકારે તે લેખકે પિતાની એ બૂકમાં અનેક માયાવી જુઠાણાઓને ઝરો વહેવરાવ્યે હેવાને અંગે જેમને (“લૂંચે. કેશ ન મૅચે માયા તે ન રહે વ્રત પંચે એ મહોપાધ્યાયજીનાં વચન અનુસાર) જૈન સાધુ કહેવામાંય દેવને સંભવ ગણાય, તેવા તે મુનિ (2) લેખકે, તે પૃ. ૪૭ની પંક્તિ પાંચમીથી મને પૂછેલા-“તે યથાર્થ બીરૂદોમાં ભૂલ કાઢનારા શ્રી હિંસસાગરજીને હું પૂછું છું કે–તમારા દાદાગુરુને તેમના ગુરુએ આપ્યા વિના જ તમે દેવસૂરતપાગચ્છભક્ષક કહેવાને બદલે સામાચારી સંરક્ષક વગેરે બીરૂદ લખે છે, તે તે કેવળ તમે સંઘ-સમાજને છેતરવાનું પાપ જ કરે છે કે બીજું કાંઈ?” એ પ્રશ્નને ઉત્તર તે તે કુટિલકલમી અસાધુ લેખક પણું “તેમના દાદાગુરુના હયાત પદદાતા ગુરુએ પણ આપ્યા વિનાના અને આગમરહસ્યના તથા પ્રકારે જાણકાર પણ હેયા વિનાના પૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન આ શ્રી દાનસૂરિજી મને અમે જેમ “સકલામરહસ્યવેદી બીરુદ લખીએ છીએ તેમ તેમના દાદાગુરુના (સં. ૧૯૪૭માં કાલધર્મ પામેલ સ્વ૦) ગુરુએ આપી શકે તેમ નહિ હેવાથી જ) આપ્યા વિનાના અને સં. ૧૯રથી જ નીકળેલા શ્રી દેવસૂર તપાગચ્છની સામાચારીને ઉત્થાપનારાઓને તથાસ્વરૂપે નીડરપણે ખુલ્લા પાડી દેવામાં નિજના વ્યાપક માનભા અંગે જરાય પાછું વાળીને જોયું હોવા વિનાના પૂ આગમેદ્વારકશ્રીને હંસલાહ વગેરે દેવસૂરતપાગચ્છસામાચારી સંરક્ષક વગેરે બીરૂદે લખે છે કે તે સાર્થક જ છે, પરંતુ તે બીરૂદની વચ્ચે (સં. ૧૯૯૩ થી “દેવસૂરતપાગચ્છભક્ષક તે અમારો ન વર્ગ જ બનેલ હોવાથી) દેવસૂરતપાગચ્છભક્ષક વિશેષણ અમારા વર્ગને બદલે તેને લખવાનું કહેવું છે તે અમારૂં ઉન્મત્તપણું જ લેખાતું હોવા છતાં અમારા તારક હંસસાને તેવું પૂછવામાં શ્રીસંઘને છેતરવાનું પાપ તે અમેજ કરી રહ્યા છીએ.” એમ સમજવા છતાં તે લેખકે ઉત્થાપકના પાળેલ પિપટના રૂપે તેવું તિર્યચપણે દાખવેલ છે, તે તથા પ્રકારની તેમની ભાવિ ગતિનું સૂચક છે. હંસસા ન હતા તે તે કેટલા વધુ ગબડત? (૩૮)-તેવા તે લેખકે તે પહેલા પિરાને અંતે જે-“આમને આમ તેમણે દૂધમાંથી પોરા કાઢવારૂપે આઠ નંબરે કરીને ખેટે ખોટાં ભૂલ ભરેલાં રહસ્ય તારવવાની નવી બાલીશ ચેષ્ટા જ કરી છે તે ખરેખર ઉપેક્ષણીય છે” એમ લખેલ છે, તે નિર્મલ જ્ઞાનજલમાં શ્રીરહસ્યવેદીના હાથે નખાએલ ભારોભાર અજ્ઞાનનરૂપી પરાને નહિં જ કાઢવાના કુત્તાર દુરાગ્રહના પિષણ સૂચક હાઈ સદંતર જૂઠું છે. લેખકની તે નીતિ, સાબિત ગુન્હાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન અપલપનાર રીઢા ગુન્હેગાર જેવી ગણાય. પૂર્વે જોઈ ગયા તેમ તે રહસ્યવેદીજીના તે આઠમાંના એક પણ રહસ્યને તે લેખક, અંશેય સાચું ઠરાવી શકેલ નહિ હોવા છતાં એ પ્રકારે તે આઠેય રહસ્યને ખોટેખોટાં ભૂલભરેલાં તારવ્યાં હોવાનું જૂઠાણું બેધડક ઉચરી શકે છે તેથી તે માણસ સત્ય કરતાં અસત્યને વિશેષ ઉપાસક ઠરે છે. ચોરના પિપટને સાચું બેલડું પાલવે નહિ, એ ખરું; પરંતુ એ તે તિર્યંચની વાત છે. માનવને તે તે વાત પિતે જે આત્માથી ન હોય તે જ પાલવે.” એ વાત તે લેખક ન સમજતા હોય તેમ તે કેમ જ માની શકાય? પરંતુ જ્યાં સુધી તે બીચારા પૂર્વકર્માવશા-“(૧) માટુંગે આકાશમાંથી પ્રભુને ભકતાણીના ઘરમાં ઉતરાવીને દર્શન કરવા કરાવવાની (૨)રામવિ એ મને પૂછયા વિના તિથિમત કાઢેલ હોવાનું નિજનું નિવેદન “મેં બહાર પાડ્યું પડાવ્યું નથી” એમ કહેવાની (૩) મારે ન તિથિમત મૂકી જ દે છે” એમ વર્ષો સુધી અનેકને કહેવા છતાં સં. ૨૦૧૩માં શ્રી પદ્મવિના નામે પિતે લખાવેલા લેખમાં તે નવાતિથિમતને જ સાચો કહેવાની (૪)–વ્યાખ્યાન આપતાં પણ આવડતું નહિ હોવા છતાં પોતાના ગુરુથી તે પિતાને ઘણું-ઘણું મહાન લેખાવવા સારૂ શિષ્યાના હાથે પિતાને ઘણાજ કૃત્રિમ ટાઈટલે જોડાવવાની (૫)–જેમના પ્રતાપે શ્રીસંઘમાં પિતે ઝળકવા પામેલ છે તે શિષ્યની પ્રજાને હણીને તેના–બોકડાને વધ બંધ કરાવવા જેવા–પ્રભાવક કાર્યને પિતાના નામે ચઢાવવા દેવાની (૬)-સં. ૨૦૧૯માં કાશુ ૧૫ સવારે અને ચૌદશ સાંજે કરવાની વિપરીતતાને પેપરમાં પ્રમાણિક લેખાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૪ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન વવાની (૭)-પિતાને મહાન લેખાવવા સારૂ પચાસેક સાધુનું જૂથ તે આ ભીષણ કાળમાં પણ કાયમ સાથે રાખીને તેના નિર્વાહ અર્થે ભારે ખર્ચે રખાતા ખાનગી રસોડેથી પ્રાયઃ સદા આધાકમી અશન–પાનાદિ વહોરવાના દાંભિકપણે જારી રાખેલા સંયમઘાતક વ્યાપારને તે પંપાળતા જ રહેવા પૂર્વક “અમારા નિમિત્તનું હોય તે ન કલપે” એમ માત્ર વાચાથી જ સર્વત્ર કહેતા રહેવા પૂર્વક નિજને સુવિહિત શિરોમણિ લેખાવવાના તેમજ (૮)-સર્વાધિક શિષ્યસંખ્યાંકીના આકર્ષક વિશેષણથી અવલે. પાઈને શિષ્યની ભદ્રિતાને ભક્તિના બહાને લાભ ઉઠાવવારૂપે શિષ્યની ખાંધે જીવતા ચઢીને ગામેગામ ફરવાની” સંવિગ્ન પાક્ષિકત્વની પણ ગંધ વિનાની (દેવસૂર તપાગચ્છભક્ષક જ નહિ, પરંતુ) સાધુતાભશકરીતવાળા શ્રી સિદ્ધાર્થાન્ત મહોદધિની ભવવર્ધક ચુંગાલમાં સપડાએલ હોય ત્યાં સુધી સાચું બોલે પણ શી રીતે ? શું બિચારાની દશા? (૩૯)-નિજના સમુદાયમાં પણ “આગલ હાથ પાછલ હાથ રક્ષા કરે ગોરખનાથ”ની બાહાત્યંતર આબરૂવાળા તે લેખકે તે બૂકના પૃ. ૪૭ના બીજા પેરાથી પૃ૦ ૪૮ના પહેલા પેરામાં જે પ્રસ્તાવનાતિમિરભાસ્કર બૂકના પૃ. ૨૮માં તેઓ જરૂર પડે એવાં છે ઉપરાંત રહસ્યને પ્રસિદ્ધિ આપવાની ધમકી આપે છે; પરંતુ બીજાઓને શિખામણ આપવા જનાર તેઓ શ્રીમાન જ તેમની પિતાની તથા તેમના દાદાગુરુ આ૦ શ્રીએ કરેલી સેંકડે ભૂલેને ભૂલ તરીકે પહેલાં જાહેરાત કરી સુધારી લે, જેથી તેની તેવી ઘરખમ ભૂલો બતાવવાને પરિશ્રમ બીજા કોઈને કરે ન પડે.” એમ લખ્યું છે, તેને જવાબ તે ભાઈ સહિત તે વર્ગને એ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન (૫ કે–જે તેમ જ જણાયું હોય તે તમે તે પરિશ્રમ કરવા જ માંડે, શાસનના આ સેવકે તે તે કાર્ય શરૂ પણ કર્યું છે. (૪૦)-પૃ. ૪હ્ના બીજા પિરામાં તે લેખકે-કલ્પનાના દેડાવેલ શ્રેષમૂલક ઘેડા, તેનું હૈયું પારખવાની પારાશીશીરૂપ છે. (૪૧)-તે પૃષ્ઠના ત્રીજા પિરામાં લેખકે, મારી બૂકના પૃ૦ ૪૪ની મારી લખેલી–૫૦ ઉપાશ્રી વીરવિભ૦શ્રીને પૂ. મુનિરાજ શ્રી ઝવેરસાગરજી મહારાજશ્રીએ સૂત્ર વંચાવ્યા તેમાં રસ રહી ગયે, એમ જણાવનારા તે પૂરા વીરવિ૦મશ્રીના પત્રો છે” એ વાત હકીકતરૂપે સાચી હોવા છતાં તે લેખકે–તે સામે શંકા વ્યક્ત કરેલ છે તે તે ભાઈબંધ તે બાબત મુનિવર્યશ્રી અભયસાગરજી ગણિ તેમજ મુનિવર્યશ્રી દેલતસાગરજી ગણિને પૂછાવી ખાત્રી કરે. સં૨૦૧૪ના અમદાવાદ મુનિસંમેલનમાં (તે ઉપાય શ્રી વીરવિભ૦શ્રીના પત્રની સાથેના) સં. ૧૩૩ લગભગના પૂ૦ આત્મારામજીમ તથા પૂ. મૂલચંદ્રજી ગણિના પત્રે તો મેં તે વર્ગની સામે જાહેર વાંચી પણ સંભળાવ્યા હતા, એ વાત લેખથી શું અછાની હતી ? જે નહિ, તે તેણે તે પેરાને છેડેથી લઈ પૃ૦ ૫૧ના પહેલા પેરા સુધી તે અંગેની કરેલી કલિપતવાતમાં આત્મકલ્યાણ શું માન્યું? (૪૨)–પૂ. આગમેદ્ધારક આ૦શ્રીની દીક્ષા બાદ સાત જ મહિને તેઓશ્રીના ગીતાર્થગુરુ પૂ. ઝવેરસાગરજીમ શ્રી સ્વર્ગ વાસી બન્યા હોવાનું લેખક જાણે છે, છતાં તેણે પૃ. ૫૧ના બીજા પિરામાં–તેમના દાદાગુરુએ શ્રીમાન ઝવેરસાગરજી પાસે એકે વર્ષ ગુરુકુલવાસ કેમ ન સેવ્યે? અને તેમણે તેમની પાસે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન અભ્યાસ કેમ કર્યો નહિ?” એમ પૂછે છે તે લેખક ઘેર ઠેષાગ્નિમાં સળગી રહ્યો હોવાનું સૂચક હેઈ ત્યાં કેઈ ઠારે તે સારૂં. (૪૩)-પૃ. ૫૧ના પિરા ત્રીજાથી પૃ૦ પરના પહેલા પેરા પર્યંતના યદ્વાલદ્વા લખાણનું બેવજુદપણું મારી “પ્રસ્તાવના તિમિરભાસ્કર બૂકમાં તેમજ આ ઉપરના લખાણમાં સ્પષ્ટ કરી આપેલ હોવાથી આ લેખકે-હવે તે આવા “નિજમતિને યેનકેનાપિ જિનમતિમાં ખપાવવાની–ઘર ભવાભિનંદીધૂનવાળા દષ્ટિરાગીઓને શાસનદેવ સન્મતિ આપે, એમ જ ઈચ્છવું રહે છે. (૪૪)–પૃ૦ પરના બીજા પેરાથી અને પૃ. ૫૩ના પહેલા પેરાથી પૃ૦ પદના પહેલા પેરા સુધીમાં લેખકે-“પ્રસ્તાવનાતિમિરભાસ્કર બૂકમાં સમ્યકૂચર્ચિત મુદ્દાને પણ યદ્વાતદ્વા પ્રકારે અસમ્યક્ લેખાવવા ચર્ચેલા કૂટ લખાણને ઉપેક્ષણીય માનવું રહે છે. (૪૫)-પૃ. ૫૬ના બીજા પિરાનું લખાણ લેખકના હૃદયની હાયવરાળરૂપ હાઈને ઉપેક્ષણીય છે. (૪૬)પૃ૦ પદના બીજા પેરાથી માંડી પૃ. ૫૯ના બીજા પેરા સુધીનું લેખકનું શ્રી અભયસાગરજી ગણિના ભગવતીજીના યેગ અંગેનું ગાળાગાળીપૂર્ણ નિંઘ લખાણ, પ્રસ્તાવનાતિમિરભાસ્કર બૂકના તથ્ય લખાણથી તે અંગેની શ્રી પ્રેમસૂરિજીની એ બહાને શ્રી પ્રેમસૂરિજીએ, તે મુનિશ્રીને–ચાતુર્માસમાં પોતાના વીશેક સાધુને અહિંથી તહિં દેડાવવા પૂર્વક–અમારા સમુદાયથી ખસેડી લેવરાવીને પોતાના કરી લેવાની મલિનતર પ્રવૃત્તિપર્યંતની ભીષણ ચાલબાજી ખુલ્લી થઈ જવા પામી તેની આંતરિક આતશતાને આભારી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન (૪૭)-પૃ. ૬૦ ઉપર તે લેખકે–આ. શ્રી દેવેન્દ્રસાગરજી વગેરેએ તે વખતે મને આવું કહેલું અને તેવું કહેલું” એમ ધડા વિનાની કઢંગી વાતે વડે પૂ. આ. શ્રી દેવેન્દ્રસામગ્રીને “કૃપમંડુકીયા-ઘમંડી' કહી દેવાનું પાપ કરીને પણ પોતાના શાસન માર્ગ–ઉત્થાપકોને સુવિહિતે કહી દીધા, તેટલા માત્રથી તેઓ કુવિહિત અને કૂપમંડૂકજ્ઞાનવાળ મટી જતા નથી, અને તેથી મેં “પ્રસ્તાવનાતિમિરભાસ્કર” બૂકમાં તેઓને ઘટાવેલે સિન” લેક તે લેખકે જે–અમને ઘટાવવા પ્રયાસ કરેલ છે તે વ્યર્થ છે. ઉલટાનું તેમની “પ્રસ્તાવના તિમિરતરણિ'માંનું આ બૂકે ઉપર પ્રમાણે તાજુ ખેલી બતાવેલું પારાવાર અજ્ઞાન તે તેઓને વિશેષે અજ્ઞાની-ઘમંડી અને અસદર્થના પોષક તરીકે ઓળખાવતું હોઈને તે બgf૦” લેક તે તેઓને વિશેષે યથાર્થ ઘટે છે. (૪૮)-પૃ. ૬૧ના પહેલા પિરાનું લખાણ તે લેખકે-મારા લખાણ અંગેના વિષયથી ખસીને=વિષયાંતર થઈને ચાલ વિષયમાં પત્થર ફેંકવારૂપે કરેલું હોઈને-લેખકની દુષ્ટવૃત્તિનું ઘોતક છે. (૪૯)-પૃ. ૬૧ના બીજા પેરાથી માંડી પૃ૦ ૬રના પહેલા પિરા સુધીમાં લેખકે જે- મેં તેની પિંડનિયુક્તિ પરાગ'માંની ભૂલ બદલ “તેના વડિલેમાં જે કઈ એકાદ પણ ગુરુગમવાળા હોય તે આવી ભૂલ ન થવા પામત” એ ભાવનું લખેલ તેને) અધમહદે પહોંચ્યાનું લખીને તેના બધા વડિલેને ગુરુગમવાળા છે, એમ લખ્યું છે તે તેમના વિદ્યમાન સર્વ વડિલે કરતાંયે વડિલ આ શ્રી પ્રેમસૂરિજી પણ તેમના રચેલા સંક્રમકરણ ભાગ બીજાના પૃ૦ પહેલા ઉપર જ ‘હિંસાત્યરાત' વાક્ય લખવામાં ગુરુગમના ભારેભાર અભાવવાળા સાબિત થતા હોવાથી સદંતર જૂઠું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શોનનું પ્રદર્શીન ગુરુગમવાળાએ તા ‘વિજ્ઞયધિનું તં’ ‘વિરાચ્યુત્તાતં’ ‘વિત્તિ રાતં’ એવા પ્રયાગેા કરે. ‘હોન્નાથ્ર' એટલે લેાકના ઈંડા, ‘રાત્ર' એટલે ‘ ડાલની અણી ’ એમ શ્રી પ્રેમસૂરિજીનું ‘વિરાત્ર’ એટલે વીશને છેડે, શું ? તા કે−‘શતં ’ એટલે (૧૨૦ને મદલે ) ‘૨૦ હજાર એકસો ’ બંધ પ્રકૃતિએ બાંધે, એમ થતા તે ‘ વિરાચપ્રાત” વાકયના અજ્ઞ ગુરુગમવાળા અર્થ, તે લેખકને જ માન્ય છે ? જો નહિં, તેા પછી તે લેખકના તે • નિજ ગણુ સંચે– સન નવિ ખ ંચે-ગ્રંથ ભણી જન વચ્ચે'ની ઉપમાવાળા દાદાગુરુને તે ગુરુગમ કેવા ? લેખક જવાબ આપે. ૯૮ (૫૦)– સંક્રમકર્ણ ’ ગ્રન્થ ભાગ હેલાના પૃ૦ ૨ ઉપરના છઠ્ઠા લેાકનું બીજું પાદ, ‘ગળધરે પ્રવૃત્તાનુસૂત્રતા’ એ પ્રમાણે કાઁ અને ક્રિયાપદને જોડે ગેાઠવવામાં કોંનાં સાધનને ક્રિયાપદ્મની પછી ચેાજવાની વિદ્વતા ધરાવનાર આ॰ શ્રી પ્રેમસૂરિજીના તે વાતૂલ પ્રશિષ્યાભાસે તે પછી પણ આગળ વધીને જે–મે જે લખ્યું છે તે મારૂ પેાતાનું નહિ; પરંતુ પૂર્વાચા)એ ગ્રંથમાં જે લખેલું હતું તે લખ્યું હતું' એમ લખેલ છે તે, તેણે પ્રસંગે પોતાના ડિલને પણ પૂછવા છતાંય પિ'ડનિયુક્તિપરાગ ’ • બૂકમાંના લખાણમાં તેના હાથે ખાટા લખાએલા અથ'ની જવાખ દારીમાંથી તેના વિડલાને ખસેડી લેવા પૂર્ણાંક પાતે પણ ખસી જઇને તેએાના તે તે ખાટા અર્થાની જવાબદારી પૂર્વાચાર્યાન માથે એઢાડવાની કારમી અને કુટિલ ચેષ્ટારૂપ હેાઈ અનાત્માથી પણાનું સૂચક છે. - તેમની ‘ પિ‘ડનિયુક્તિપરાગ ’બ્રૂકના પૃ૦ ૩૧૨ ઉપરની જ્ઞા નથમાળન્ન મને ગાથાની ટીકામાં- કમ્મ પ્રથમ સમયે ( Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન અધ્યતે, દ્વિતીયે જયંતે, તૃતીયે ત્વકર્મલામનુભવતિ” એ પ્રકારની પંક્તિ, “પિડવિશુદ્ધિ ગ્રંથમાં ખરતરગચ્છની શ્રદ્ધાસન્મુખ કાળે તપાગચ્છીય લેખાતા શ્રી જિનવલ્લભગણિએ એકલાએ જ લખેલ હોવા છતાં એ લેખકે –ઉપરનાં લખાણમાં “પૂર્વાચાર્યોએ ગ્રંથમાં જે લખેલું હતું.” એમ કહેવા દ્વારા ઘણું પૂર્વાચાર્યોએ તેવું લખેલ હોવાનું જણાવેલ છે તે પિતે કરેલા બેટ અર્થોને બધા પૂર્વાચાર્યોના અર્થો તરીકે લેખાવવાના બદઆશયરૂપ છે. શ્રી જિનવલ્લભગણિએ જે ગ્રંથના આધારે તે પિંડાવિશુદ્ધિ ગ્રંથ રચેલ છે તે શ્રીપિંડનિર્યુક્તિ' જેવા શ્રી ગણધરભગવંત વિરચિત આગમ ગ્રંથના પૃ. ૧૭૮ ઉપર જણાવેલ તે મૂળ ગાથાની ટીકામાં પણ તેવી પંક્તિ નથી. છતાં “બધા પૂર્વાચાર્યોએ તેવું લખ્યું છે એમ બેધડક જૂઠું લખનાર એ લેખકમાં આત્માચિંતા શું મનાય ? તે લેખકની–મહે જે લખ્યું છે તે, ગ્રંથમાં લખેલું લખ્યું છે” એ વાત પણ માયાવી છે. કારણ કે-“મારી બૂકમાં મેં, તે લેખકે ગ્રંથમાંથી લખેલી તે સંસ્કૃતપંક્તિ સામે વાંધો દર્શાવેલ નથી, પરંતુ લેખકે તે સંસ્કૃત પંક્તિનાપ્રથમ સમયે બાંધે, બીજે સમયે ભગવાય અને ત્રીજે સમયે તે કર્મને અભાવ થઈ જાય છે. એ પ્રમાણે કરેલા બેટા અર્થ સામે વધે દર્શાવેલ છે. (કે–જે અર્થ તે ગ્રંથમાં પણ લખેલ નથી. તે વાંધાને અંગે પ્રસ્તાવના તિમિરભાસ્કર'ના પેજ ૬૦ ઉપર તે લેખકને મેં જણાવ્યું છે કે-તે સંસ્કૃત પંક્તિમાંના “વીરે' પદને અર્થ_ નજરે કરવાને બદલે તમે “ભગવાય કર્યો તે અબેધમૂલતા છે.” મારા તે સત્યજ્ઞાપનથી તે ભાઈબંધે ઉશ્કેરાઈ જઈને તેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન “પ્રસ્તાવનાતિમિરતરણિના પૃ૦ ૬૧ની પહેલી પંક્તિથી માંડીને પૃ. ૬૨ની બે પંક્તિ સુધીમાં તેને અર્થ સંગત કરવાની તમા રામાં બુદ્ધિ ન હોય તે તે તમારામાં ગુરુગમનું દેવાળું બતાવે છે, એને બળાપે તમે બીજા ઉપર શું કામ કાઢે છે?” એ પ્રમાણે મીયાભાઈની જેમ સામેથી ગળે પડીને ગાલી પ્રદાન કર્યા પરંતુ તે “જીને પદને પોતે ખોટો કરેલે ભેગવાય” અર્થ, તે હરગીજ ન ફેર ! આ છે તેની “નિજરે” તરીકેના સાચા અર્થના ભેગે પણ પિતાને તે ખેટ ભેગવાય અર્થ તે નહિ જ છેડવાની શાસ્ત્રાર્થ પ્રિયતા ! એ જ છે એમની એઓ વડે ગવાતી સુવિહિતતા! એક કવિએ ઠીક જ કહ્યું છે કે हीनपुण्या न पश्यंति, रागान्धास्तत्त्वसंस्थितिं । लामेऽलाभफलं चैव, लभंते ते नराधमाः ॥१॥ તે નવા વર્ગના નેતા શ્રી રામચંદ્રસૂરિજીના શિષ્ય મુનિ શ્રી માનવિજયજીએ સંવત ૧માં તે શ્રી “પિંડવિશુદ્ધિ ગ્રંથ સટીકના પ્રસિદ્ધ કરેલ પ્રતાકાર ભાષાંતરના પૃ૦ ૭૨ની પહેલી પુઠી ઉપર તે “કીર્ય પદને અર્થ ભેગવાય” એમ બેટે નહિપરંતુ ખપી જાય છે એમ સાચે જ કરેલ હોવાનું જાણવા છતાં પણ તે વેષવિડંબકભાઈ એ મારા સત્ય એવા “નિજરે' અર્થને ન તે સ્વીકાર કર્યો અને ન તે પિતે “ભેગવાય” તરીકે કરેલ જુઠે અર્થ ફેર ! અને ઉપરથી એમને યેગ્ય ગાલીપ્રદાને મને કર્યા ! ત્યારે તે “શ્વપચજાત એથી વધુ શું કરે?” એ જ વિદ્વાનોએ વિચારવું રહ્યું. મેં “પ્રસ્તાવનાતિમિરભાસ્કરના પૃ૦ ૬૧ના પહેલા પેરામાં પ્રથમસમયે બંધ અને બીજા સમયે તે નિર્જરા જ હોય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૧૦૧ ત્રીજે સમયે અકતા હૈાતી નથી. આમ છતાં તમે ત્યાં તે છઠ્ઠા ગુણઠાણાવાળા મુનિનેય જે-ત્રીજે સમયે કના અભાવ થઈ જાય છે” એમ કહેા છે. તેા તે ૧૧ થી ૧૩મા ગુઠાણાની વાત તે છઠ્ઠા ગુણુઠાણાવાળા મુનિને કેમ ઘટે ?” એમ પૂછેલ, તેના જવાબમાં તે લેખકે તેની આ બૂકના પેજ દરના વ્હેલા પેરામાં મારી તે વાતને “તે, (હુંસસાગર) બ્દુલે સમયે બંધાય, બીજા સમયે નિરા અને ત્રીજા સમયે કના અભાવ’ એમ કહેવા માગે છે” એ પ્રમાણે મારા નામે જાડું રૂપક આપીને પેાતાની તે જૂઠી વાતને મારી માન્યતા તરીકે લેખાવેલ છે, તે તેના માયા પૂણ મિથ્યાત્વશલ્યનું પ્રતીક છે. ઉપરના મારા પ્રશ્નમાં મે તે ત્રીજે સમયે અકતા હોતી નથી' એમ જ લખેલ હૈાવાનુ જાણવા છતાં તે લેખકે-એ રીતે મારા નામે ત્રીજે સમયે કના અભાવ (હુંસસાગર) કહેવા માગે છે’ એમ બેધડક જૂઠ્ઠું' લખવાનું આત્મહિતઘ્નકાય કર્યું", તે તેવા કારમા શલ્ય સિવાય નામધારી મુનિના હાથે પણ કેમ જ બને ? તેવા તે અસત્યવાદી લેખક, તેની ‘તરણ' બ્રૂકના પૃથ્વ દરના તે જ બીજા પેરાને અંતે તેના છઠ્ઠા ગુણુઠાણાવાળા તેવા ઉચ્ચમુનિને કમ, વ્હેલે સમયે બંધાય, ખીજે સમયે ભાગવાય અને ત્રીજા સમયે નિજ રા' એમ જણાવનારા જુઠ્ઠા લખાણના આધારમાં શ્રી ભગવતીજીસૂત્રનું પૃ૦ ૧૮૨ વાંચવાની ભલામણુ કરે છે તે પણ જૂઠમિશ્રિત છે. કારણકે—શ્રીભગવતીજીસૂત્રના તે પૃષ્ઠ ઉપરની વાત છટ્ઠા ગુણુડાણાવાળા મુનિને અ ંગે નથી; પરંતુ ૧૧ થી ૧૩મા ગુડાણાવાળા મહામુનિએ અંગેની છે, એમ જાણવા છતાં તેણે તે વાતને મારી તે છટ્ઠા ગુણુઠાણાવાળા મુનિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન વાતમાં ખોટી રીતે જ આધાર તરીકે રજુ કરી છે!” ૧૧થી૧૩માં ગુણઠાણાવાળા મુનિઓને-પહેલે સમયે બંધાય-બીજે સમયે ભગવાય અને ત્રીજે સમયે નિજરે એ વાત તે મેં મારી બૂકમાં જણાવેલ જ છે તે લેખકે તે તેની-છઠાગુણઠાણાવાળા ઉત્તમમુનિને ત્રીજા સમયે “અકર્મતા હોય છે એ વાત બદલ જ આધાર બતાવ રહેતે હતો તે તે લેખક બતાવી જ શકે તેમ નહિ હોવાથી અને પિતાને તે અર્થ પણ છેટે છે' એમ કબૂલ પણ કરવું નહિ હોવાથી તેમણે આ અસત્ય સેવ્યું છે ! આ છે તેની શાસ્ત્રપ્રત્યેની વફાદારી ! આ જોતાં મહાપાધ્યાયજીનું‘ટેળે પણ જે ભળે અંધપ્રવાહ નિપાત. એ વચન, આ ટોળાં માટે તે નહિ હેય ને? એમ હરકેઈ સમજુને લાગવું સંભવિત છે. (૫૧)તે લેખકે તેની પિંડનિર્યુક્તિપરાગની તે પંક્તિ માંના કરેલા–બીજે સમયે ગવાય અને ત્રીજા સમયે તે કર્મને અભાવ થઈ જાય છે તે ખોટા અર્થને જ (કલમ ૫૦માં જણવ્યા પ્રમાણે) સાચે લેખાવવા સારૂ તે લેખકને ઉપરોક્ત પ્રકારે અનેક જૂઠાણું સેવવાં પડેલ છે, તે જોતાં તે એમ ખચિત સંભવ છે કે-તે લેખકના વડિલેમાં એક પણ વ્યક્તિ અર્થ પૂછવાના સ્થાનરૂપ ગણાય તેવા ગુરુગમવાળી નથી.” જો હેત તો તેણે તે લેખકને મેં ઉપરની કલમમાં જણાવેલ સાચો અર્થ જણાવ્યાજ હતઃ આ જોતાં પ્રસ્તાવના તિમિરભાસ્કર પૃ૦ ૬૧ના બીજા પરાને મથાળે તે લેખકને મેં–‘તમારા વડિલેમાં જે કઈ એકાદ પણુ ગુરુગમવાળા હોય તે” એ પ્રમાણે જે વાક્ય લખ્યું છે તેને વાચકોએ હવે નકકર સત્ય ગણવું રહે છે. (૫૨) એ પ્રમાણે ગુરુગમના અભાવવાળા વડિલોને શરણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૧૦૩ પડેલ તે બિચારા અસાધુ લેખક, તે પિંડનિર્યુક્તિપરાગમાંની તેને મેં પૂછેલી તેની વાસ જે હોય વાક્યમાંના “રો પદવાળી બીજી ભૂલને તે તેવા યદ્વાતદ્દા પ્રકારે પણ સુધરાવી જ શકેલ નહિ હેવાને અંગે ખૂબ મુંજાએલ હોય તે સહજ હોવાથી તેની અનુકંપાએ તેની તે મૂંઝવણ દૂર કરવા સારૂ અત્ર તેને તે ભૂલને સુધારે પણ જણાવાય છે કે-“ભલાભાઈ! તે “સોળ' પદને સ્થાને “ર ” પદ સ્થાપીને તે અનર્થકારી પદને બીજી આવૃત્તિમાં સુધારી લેજે. સચોટ આધાર માટે શ્રી બૃહતક૯૫સૂત્ર'ની ૩૩૩૦મી ગાથા જેવી. લેખકના વડિલેની આવી ગુરુગમ વિહેણી સ્થિતિ જોતાં “પ્રસ્તાવનાતિમિરભાસ્કરમાં મેં જણાવેલી મુનિશ્રી ધર્મગુપ્તવિજયજીની પાંચેય કારણે જોઈએ” વાળી ભૂલને ખુલાસે તે હવે આ૦ શ્રી પ્રેમસૂરિજી મ. પણ અવસર મેળવીને અમારા પૂ. ગચ્છાધિપતિશ્રીથી ગુરુગમ પ્રાપ્ત કર્યા પછી જ આપી શકશે એમ ભાસતું હોવાથી તેઓશ્રી તરફના તે ખુલાસાની રાહ જેવી હાલ તુરત તે મુલતવી રાખવી પડેલ છે. તે લેખકે–પિતાને ગણાવાતી તે “તરણિ” બૂકના પૃ૦ ૬૨ના તે પહેલા પિરાથી લઈ પૃ૦ ૬૪ સુધીમાં પણ કેટલુંક હાથપગવિનાનું ભરડ્યું તે છે જ, પરંતુ તે સઘળું પોતે આવાં જૂઠાં અને ગંદા લખાણમાં પણ જેમને છૂપાયે સાથ પ્રાપ્ત કરી શકે છે તે આ૦ શ્રી પ્રેમસૂરિજીને ખુશી-ખુશી રાખવા સારૂ તેમના પરમભક્તના દેખાવ તળે કરેલ હોઈને કેવળ દયાપાત્ર છે. હિત...શિ. ક્ષા. નિત્યાનંદવિજયજી ! તમારા જણાવવા મુજબ “પ્રવજ્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન 6 પ્રસ્તાવના ચેાગાદિ વિધિ સંગ્રહ ' બ્રૂકની પ્રસ્તાવના જો તમારી જ છે તે તેમાં તમે ચૈત્રી મહામહની અસજ્ઝાયના લેાપકાને વગર સમજે જ સાચા લેખાવેલ છે' એમ મેં મારી તિમિરભાસ્કર' ખૂકમાં શાસ્ત્રપાઠાના આધારે। આપીને પણ સિદ્ધ કરી આપેલ હાવાનુ જાણ્યા પછી તે તમારે મારી સૂચના મુજબ તમારી તે ભૂલેાને સુધારી લેવાની જ પ્રમાણિક ફરજ હતી. તેને બદલે તમે તેા તમારી ‘તરણ’માં તે અસજ્ઝાય લેાપકાને–મારી એક પણ દલીલને સાધાર પ્રામાણિક રીતે અસત્ય લેખાવવાની અશક્ત સ્થિતિમાં પણ–ચેનકેનાપિ સાચા લેખાવવાના જે તે ભાષાથીયે પ્રયત્ન કરેલ છે તે ખપીજનને તે નહિ જ; પરંતુ બીન ખપી એવા વ્યવહારૂ સજ્જન સદ્ગૃહસ્થને પણ શેાલે તેમ છે ? શાંતિથી વિચારશેા. અને એ સાથે—“ તમારી એ ‘તરણિ’માં તમે જો-‘તું આવા આવા અધમ અને તેએ આવા આવા અજ્ઞાન' સિવાય મનન કરવા ચેાગ્ય કેાઈ સૈદ્ધાંતિક વાત તેા નક્કર૫ણે જણાવી જ શકેલ નથી, તેથી તે બૂક વાંચનાર વિદ્વજનામાં તમે સમજી સગૃહસ્થ જેવાયે લેખાવા પામશે કે નહિ ?' તે પણ વિચારશે. તમારી ‘ત’િમાંથી તમે, તમારી પ્રસ્તાવનામાં આપેલ શ્રી વિજયલક્ષ્મીસૂરિજીના દાખલાને ‘પ્રસ્તાવનાતિમિરભાસ્કર’ના પ્રતાપે જ જૂઠા માનવા પડેલ હાવા છતાં તેટલેાય તે બૂકના તમે આભાર ન માન્યા તેમાં તમેય તમને પ્રમાણિક લાગેા છે ? વિચારશેા, અને તે સાથે તે પરપરા લેાપકેાના પ્રેમ સોંપાદન કરવા સારૂ તમે તમારા તે તે પૂ॰ દાનસૂરિજી મ૦ આદિ વડદાદા ગુરુનાયે વડદાદા ગુરુના ચૈત્રી એનીની અસજ્ઝાય ત્તવ ની’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૧૦૫ એ ટંકશાળી વચનને તમારી આ “તરણિમાં લેપ કરી દેવાનું જે આગિક ગુરુ દ્રોહી અપકૃત્ય કરેલ છે તે દેશનું તે જાહેર પ્રાયશ્ચિત્ત લઈને જ શુદ્ધ થશેઃ કે-જેથી “વઢીયારદેશમાં તે અસક્ઝાય ગણાતી નથી એમ નિરાધાર ફેંકવાની અનારાધક દશા પણ સુધરે અને એ સાથે “વિવિધ પ્રશ્નોત્તર” ભાગ બીજાની પ્રશસ્તિમાં પૂ૦ આ૦ શ્રી કમલસૂરિજીના પટ્ટપ્રભાવક તરીકે જણાવેલા પૂર ઉપાવિરવિભ૦, એ હિસાબે પૂ આ શ્રી લબ્ધિસૂરિજીના ગુરુભાઈ થતા હોવાથી તેઓશ્રી પૂ. આ. શ્રી દાનસૂરિજીમના કાકાગુરુ થતા હોવાની મારી વાતને સાચી માનવાની અને તમારી “દાનસૂરિ, લબ્ધિસૂરિજીના કાકાગુરુ થતા હોવાની કલ્પિત વાતને સદંતર જુઠી માનવા-મનાવવાની સબુદ્ધિ પણ સૂઝે.” __ ब्रह्मापि तं नरं न रंजयति ગુરગમ અને શુદ્ધગદ્વહનાદિ ક્રિયાના અભાવવાળી સ્થિતિમાં સ્વતંત્રપણે શાસ્ત્ર વાંચવાના વેગે પ્રાપ્ત થએલ નિજમત્યનુસારી લેખાવવામાં “અહંના વેગે પાછું વાળી નહિ જેનાર નિર્ણાયક-નાયકના જ્ઞાનલવરુપી જલથી પિષાઈને વૃદ્ધિ પામેલ નવા વર્ગરૂપી કટુ વેલાઓ, તાજેતરમાં શ્રી નિત્યાનંદવિના નામે પ્રસિદ્ધ કરાવેલ “શ્રી શંખેશ્વર પાશ્વનાથ” અને “વિવેકદર્શનગર્ભિત “પ્રસ્તાવના તિમિરતરણિ” બૂકમાં પિતાના કરાવેલા કટુતામય “વિવેકદર્શન'નું જ આ બૂકમાં સવિસ્તર અને સપ્રમાણ ખંડનાત્મક પ્રદર્શન જવામાં આવેલ છે. તથાપિ–લેખકના ભાનો તન્ન’ની દુનીતિવાળા ગુર્નાદિ જેવા અંગે કવિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન અર યુદ્ધમાક્ય, ગુપ્તતાના વિરોષજ્ઞ જ્ઞાનવરંડ્યું, રાતિં નાંનયતિ એ સૂક્તને તે લક્ષમાં રાખવું જ રહ્યું એક જરૂરી પ્રશ્ન નિત્યાનંદવિજયજી! તમને આ સાથે એક જરૂરી પ્રશ્ન પણ છે કે “તમારી “તરણિ” બૂકમાં તમે પૂ આ શ્રી વિજયવલ્લભસૂરિજીને તથા અમારા પૂ. વડિલેને તેમજ મને “શ્રીમાન વલભવિજયજી–ગચ્છાધિપતિ આ. શ્રી માણેકસાગરજી–આ શ્રી દેવેન્દ્રસાગરજી-શ્રી ઝવેરસાગરજી, શ્રી હંસસાગરજીએ રૂપે સંબોધવા દ્વારા પ્રેરણા કરી છે કે-“હવે પછીથી તમે પણ અમારા વડિલે વગેરેને આ૦ શ્રી કમલવિજયજી–આ. શ્રી દાનવિજયજી–આ. શ્રી પ્રેમવિજયજી–આ. શ્રી રામચંદ્રવિજયજી શ્રી અંબૂકજી-શ્રી વીરવિજયજી રૂપે જ સંબેધવાનું રાખશે.” એ તે ઠીક, પરંતુ તે સંબંધને તમારા તે તે વડિલેને રૂચશે? પૂછીને ખુલાસે જણાવશે. તરણિ પૃ૦ ૩૦ ઉપરની ફેંસલા અંગેની વાત માં તે લેખકજી! તમે ભારોભાર મૃષાવાદ સેવેલ હોવાથી તે પાપના પ્રાયશ્ચિત્ત રૂપે તમારે નિજના વર્ગને જ હિંમત કેળવીને સત્ય કહી દેવું રહે છે કે-“તમે વૈદ્યને ફાડીને જ તે કહેવાતે ફેંસલે મેળવેલ હોવાની વાત તે શ્રી સંઘમાં સર્વત્ર વર્ષોથી હકીકત રૂપે કબૂલ પણ થઈ જવા પામેલ હોવાથી તમે હજુ પણ તે વાતને તમારી ઉપરના તહેમત રૂપે લેખાવી રહ્યા છે તેમાં તે તમારા અંધભક્તોમાં પણ તમે સાવ જૂઠા લેખાતા થઈ ગયા હોવાની સ્થિતિમાં મૂકાઈ જવા પામેલ હોવાથી જૈન જગતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૧૦૭ તેવા ક્રોડ કૂડા પ્રચારથી પણ કદી સાચા લેખાવાના જ નથી. આ દુર્દશામાં એછામાં પૂરૂ હવે તે તે ફેસલા પેાતાના મત મુજબ મેળવવામાં તમેાએ તમારા નવા તિથિ મતના રીંગલીડર ૫૦ શ્રી કલ્યાણવિના હાથે તે મતનું લખાણ ‘ચુડાખાલેાતરા’ મુકામે લખાવીને ઝવેરી ખાપાલાલ તથા ભગવાનજી કપાસી દ્વારા મેળવીને વૈદ્યને મેાકલેલ અને તે વૈદ્યે પણ તે લખાણ મુજબ જ તે કહેવાતા ફૈસલા લખેલ' એ વગેરે તે પ્રસંગની ઉપરોક્ત વાતાને વીશ વર્ષ સુધી છૂપાવનાર તમારા તે (તમાને નૂતન તિથિમત પકડાવી દેનાર) ૫૦ શ્રી કલ્યાણવિજયજીએ પણ તમારા વગ ́માંથી ફુટી જઈને સ૦ ૨૦૨૧ માં છપાવેલ ‘નિબંધનિશ્ચય’ પુસ્તકના પૃ૦ ૨૫૨ થી ૨૬૫ ઉપરના ‘તિથિ ચર્ચા પર સિંહાવલેાકૅન’ શીર્ષક તળેના અસ્થિર લેખમાં નવા મતીએને હું અગ્રેસર હતા, વૈધને રામચંદ્રસૂરિજી તરફથી અપાએલું લખાણ મેં જ લખી આપેલ હતું અને ભીંતીયા જૈન પ'ચાંગમાં પણ ટીપણાગત પર્વોપતિથિની ક્ષય વૃદ્ધિ રાખવાનું મે જ પ્રચારેલું હતું!? એ પ્રમાણે સ્પષ્ટ એકરાર પણ કરેલ હાવાથી તેમ જ ૩૦ વ સુધી ડુંગર ખાદ્યો છતાં ઉંદર પણ નહિ પ્રાપ્ત કરેલ હાવાથી તમારે એ માખત હવે તા સદંતર ચૂપ જ રહેવામાં સાર છે. ” આ (૩) વાતાના ખુલાસા પૂછીને જણાવશેા જ. તદુપરાંત આ (૩) વાતાના તા તમારા વડા શ્રી પ્રેમસૂરિજી મને ખુલાસા પૂછીને જણાવશે જ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ નામતિને વિવેક દર્શનનું પ્રદર્શન (૧)–આપશ્રીએ, આ૦ શ્રી લબ્ધિસૂરિજીને સં. ૧૯૩થી શિલ્થ કાઢેલા નવા તિથિમતમાં જોડતી વખતે આપેલ કબુલાત મુજબ સં. ૧૯૫ના “વિવિધ-પ્રશ્નોત્તર' ભાગ બીજાને છેડે પ્રશસ્તિમાં–પૂ ઉપાય શ્રી વીરવિજયજી મને પૂ૦ આ. શ્રી કમલસૂરિજી મકશ્રીના પટ્ટપ્રભાવક અને તે પૂઉ૦ શ્રી વીરવિ૦ મના શિષ્ય પૂ આ શ્રી દાનસૂરિજી મને પૂ૦ આ૦ કમલસૂરિજી મ શ્રી (ના પટ્ટધર નહિ; પણ)ની પાટે મોટા આચાર્ય” તરીકે પ્રસિદ્ધ પણ કર્યા હોવા છતાં આપશ્રીએ તૈયાર કરાવી–શોધીને ગત વર્ષે પ્રસિદ્ધ કરેલ “ઠિઈ-બંધો ગ્રંથની પ્રશસ્તિના પૃ૦ ૬૬૭ ઉપરના ૨૨ મા લેક પર્યત તેમજ “અવગ-સેઢી’ ગ્રંથની પ્રશસ્તિના પૃ. ૫૬૦ ઉપરના ૧૬મા લેક પર્યતમાં પૂ૦ ઉ૦ શ્રી વીરવિ૦મશ્રીને પૂ આ૦ શ્રી કમલસૂરિજી મના પટ્ટપ્રભાવક લેખાવવાનું બંધ કરવાનું અને પૂ. આ. શ્રી દાનસૂરિજી મને પૂ. આ. શ્રી કમલસૂરિજી મ. (ની પાટે મોટા આચાર્ય લેખાવવાનું બંધ કરવા પૂર્વક)ના પટ્ટધર લેખાવવાનું આપની તે કબુલાત અને પ્રસિદ્ધિની વિરુદ્ધનું નવું પગલું, ભાવિમાં પૂત્ર આત્મારામજી મ. શ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી વલ્લભસૂ૦૧૦ના સમુદાય પ્રતિની અંતરની કોઈ દુર્ભાવનાને સિદ્ધ કરવા ભર્યું છે કે કેમ? (૨) તે “ઠઈ–બંધ ગ્રંથની અનુક્રમણિકાની પહેલાના પૃ૦ ૪૮ ઉપરના “શ્રદ્ધાંજલિ” શીર્ષક તળેનાં લખાણની પહેલી પંક્તિમાં આપશ્રીએ “આપને અનેક જન્મથી સિદ્ધ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવંત લેખાવ્યા તેમાં જે ગૌરવ નથી માન્યું તો એ શાસ્ત્ર વિરૂદ્ધ પંક્તિને રદ કેમ ન કરાવી? વૈરાગ્યની દુઃખગર્ભિતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ નવામતિને વિવેક દર્શનનું પ્રદર્શન ૧૦૯ મેહગર્ભિત કે જ્ઞાનગર્ભિત તરીકેની શાસ્ત્રવ્યાખ્યા તે સામાન્ય ન્યતયા વર્તામાન સુજ્ઞજન અનુભવિત ભવને આશ્રયીને હેય છે; પરંતુ વર્તમાન આત્માના જીવનને અનુલક્ષીને તેના ભૂતકાલીન ભવે પણ તેવા આંકવા રૂપે હેતી નથી, એ તે આપશ્રી જાણતા જ છે, છતાં તે વાત રદ કેમ ન કરાવી ? (૩)–તે ગ્રંથના તે ૪૮મા પૃષ્ઠની પાછળની ગુરુસ્તુતિઓમાંના અંતિમ લેકના આદ્યચરણમાંનું આપશ્રીએ અપનાવેલ આપશ્રીનું-“ર્મશુરિવાજુમ' વિશેષણ તે આપશ્રીએ–“સં. ૧૯૯૩થી શ્રી સંઘમાં સ્વચ્છેદે જ પર્વતિથિ-સૂતક–પ્રહણ તથા ઓળીની અસક્ઝાય અને આગમાદિ અનેક શાસ્ત્રોના અનેક સદ અર્થોને લેપક એ મહાન કલેશકારી ન મત પેદા કરનાર-સ્વશિષ્ય આશ્રી રામચંદ્રસૂરિજીના સંઘના પણ એકશીય કૌશલ્યાધારશ્રી પ્રેમસૂરિજીએ, પૂર્વાચાર્યોના પ્રાચીન કર્મગ્રંથમાંની મૂળ ગાથાઓ અને ટીકાઓનેશ્રી સંઘમાંથી કમે નામશેષ બનાવી દેવા રૂપે-વિદારીને જ તે “વવા-લો' અને “રા-થરોગ્રન્થનું નિર્માણ શિષ્યાચાર્યના અનુકરણ રૂપે નવું જ પેદા ક્યું છે, એમ ભાવિ જેનોને યાદ રહે !' એ દીર્ઘ દૃષ્ટિને જ આભારી છે ને? કારણ કે આપશ્રીનું પ્રસિદ્ધ સિદ્ધાર્થાતમહોદધિપણું તે તે વિશેષણને સુધારીને પણ તેને ગ્રંથિભેદી અર્થ કરવાની સાફ ના જ કહે છે.) હવે વળી યાત્રા પ્રતિબંધ પણ લે ! સૂક્ષ્મ અને ત્રસજીની ઉત્પત્તિ, ચાતુર્માસમાં સર્વત્ર પુષ્કલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન પ્રમાણમાં હોય છે. તે જીનાં રક્ષણ માટે શ્રી જીનેશ્વર ભગવતેએ પ્રરૂપેલ સાધુ અને શ્રાવકને–વ્રત અને નિયમ વિશેષ –યતનાધર્મ, એ ભાવ અનુષ્ઠાન છે અને યાત્રા વગેરે દ્રવ્ય અનુછાન છે. દ્રવ્ય અનુષ્ઠાનેનું આસેવન, ભાવ અનુષ્ઠાનની પ્રાપ્તિ અર્થે કરવાનું હતું હોવાથી ભાવઅનુષ્ઠાનવાળાને દ્રવ્યઅનુષ્ઠાન ગૌણ માનીને પિતાનું ભાવઅનુષ્ઠાન નિર્મળ અને સુદઢ બનાવવા સારૂ પૂર્વ મહાપુરુષના સુદઢ ભાવાનુષ્ઠાનેના આલંબને ભાવાનુષ્ઠાનમાં જ પ્રવર્તવાનું હતું હોવાથી તેઓને યાત્રા આવશ્યક પણ નથી. એટલે ચોમાસામાંને યાત્રા પ્રતિબંધ મુખ્યત્વે અવ્રત અને અનિ. યમવાળાને માટે છે. કારણ કે–તેઓથી યતના ધર્મ યથાવત સાચવી શકાતું નથી. વળી યાત્રા મુખ્યત્વે સમ્યકત્વની શુદ્ધિનું કારણ હોઈ (વ્રત કે નિયમની શુદ્ધિનું કારણ નહિ હાઈ) તદથી અવિરતસમ્યગદષ્ટિ– માર્ગાનુસારી વગેરે આત્માઓ પણ વ્રતો અને નિયમોના તે ઈચ્છું હોય જ છે, તેથી પણ તેઓને માસામાં યાત્રાને નિષેધ છે. એમ શ્રીસંઘમાંના તે સૌ કલ્યાણકામી આત્માઓને જીવચતના ધર્મ અને તે ધર્મને મારથ જળવાઈ રહે, ઈત્યાદિ કારણે સર્વજ્ઞ ભગવંતેએ જ્ઞાનથી ચોમાસાની યાત્રામાં દર્શનશુદ્ધિના લાભ કરતાં પુષ્કળ જીવેની થવી સંભવિત વિરાધનાના ઘોર પાપથી લેવાવું પડતું હોવાનું અને તે દિશામાં થવી સંભવિતજીવયતના ધર્મની અને તે ધર્મની શુભેચ્છાના–ઘાતને ગેરલાભ તે પારાવાર હોવાનું જાણીને વિરતિ અને અવિરત્યાદિ સર્વ જૈનધમી આત્માઓને માટે “વાર સંવત’ એ ટંકશાલી આજ્ઞા ફરમાવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૧૧૧ તદનુસાર સાધુ-સાધ્વી-દેશવિરતિ કે અવિરતિ પણ શ્રાવક શ્રાવિકાએ ચામાસામાં યાત્રા નહિ કરવાની અવિચ્છિન્ન પરંપરા= આચરણા છે. સ. ૧૯૫૭ના જૈન ધમ પ્રકાશ (ભાવનગર) અક ૮ માં એટલે કે-આજથી ૬૫ વર્ષ પૂર્વે (પુ॰ સૂરિસમ્રાટને આચાર્ય પદવી આપનાર) પૂ॰ ૫૦ શ્રી ગંભીરવિજયજી મહારાજે તે ચામાસાની યાત્રા માટે સંઘ તરફથી બહુ વખતના પ્રતિબધ ” હેાવાનુ પણ જણાવેલ છે. છતાં પેાતાની નામના ખાતર શ્રી સંઘમાં ક્લેશ કાયમ ચાલુ રહે એવા શ્રી સંઘમાં કાંઇ ને કાંઇ નવા ડખ્ખા ઉભા કરતા જ રહેવાના ચાળે ચડી ગએલા નવાવગ ના નેતા આ૦ શ્રી પ્રેમસૂરિજીએ, છેલ્લા ચાર વથી તે પાર ંપરિક યાત્રા પ્રતિબેને પણ શિષ્યા દ્વારા શ્રી સ ંઘામાં સત્ર કોઇ પણ આધાર વિના મનસ્વીપણે જ ગાંડીયાની અને ગારજીની’પરપરા કહેવડાવવા લાગી જઇને ગત વર્ષે ચામાસામાં તે તેમના શિષ્ય આ॰ જ ખૂસૂ॰ (?) તથા ૫૦ માનતુંગવિ॰ આદિ સાધુઓને નૂતન દેરાસરના ખાતમુહૂત્તને ન્હાને ગિરિરાજ ઉપર ખાબુના દહેરા સુધી અને કેટલાક શ્રાવકાને ઠેઠ ઉપર સુધી યાત્રા કરાવીને શાસ્ત્રવચના, અવિચ્છિન્ન પરંપરા અને ૬૪ વષ પહેલાં જાહેર થએલ ‘ઘણા વર્ષોંના સઘના પ્રતિબંધ ના પણ ભંગ કરવાનું એક વધુ અપકૃત્ય કર્યું, તે ખરેખર સકલ શ્રી સંઘના ઘેાર અપમાન રૂપ હાઇને અત્યંત દુઃખદ છે. 6 તેઓશ્રીના એ શાસ્ત્ર અને પર'પરાલાપક કૃત્યથી અકળાઈ ઉઠીને તેના પક્ષના જ મુનિરાજ શ્રી સુમિત્રવિજયજીએ એ અપકૃત્ય સામે ચાલુ વર્ષે મુદ્દામ વિરોધદર્શક એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર નવાતિના વિવેક દર્શનનું પ્રદર્શન બૂકે ઉપરાઉપરી પ્રસિદ્ધ કરીને તેમાંના સૌમ્ય લખાણ દ્વારા તેઓશ્રીએ, આ. શ્રી પ્રેમસૂરિજીની “મૌખિક કબુલાતથી છાપામાં વિપરીત લખનાર અને પ્રચારનાર તરીકેની યથાર્થ ઓળખ આપીને તેઓશ્રીને અવિચ્છિન્ન પરંપરાગત યાત્રા પ્રતિબંધના લોપક તરીકે પણ સત્તાવાર ખુલ્લા કરી દેવાની જે હિંમત કરી છે તે પ્રભુ શાસનના આંતરિક રાગના પ્રતીક રૂપ હોઈને ત્રિવિધે અનમેદનીય છે. શાસનપક્ષની પર્વતિથિ વિષયક અવિચ્છિન્ન આચરણા ઉપર સર્વાગ સાચાપણુની મહેરછાપ મારનાર શ્રી તનવતરંગિણી' ગ્રન્થરત્નને અનુવાદ અમે એ સં. ૨૦૧૯માં પ્રસિદ્ધ કર્યા પછી તેમાંની એક પણ વાતને આપણે આ ન વર્ગ, સં. ૨૦૨૧ પર્યત અસત્ય કે મનસ્વી લેખાવી શકેલ નથી. [ ઉલટું-તે પ્રસિદ્ધ થયા પછી તે તે વગને રૂ. ૪૦૦૦૦)ના ખર્ચે છપાવીને તૈયાર રાખેલ અને ૨૦૧૪ના મુનિસંમેલન વખતે તે તકની રાહ જોતા હતા તે તક આવી ગઈ છે, માટે હવે બહાર પાડીશું” એમ જૈન પ્રવચનમાં અનેકવાર જાહેર પણ કરેલ પોતાના તિથિમતનું ૫૦૦૦ નકલ પ્રમાણ રૂા. ૧૧ ની કિંમત રાખેલું “તિથિદિન અને પવરાધન' નામનું મોટું પુસ્તક તે અદ્યાપિ પર્યત દપટી જ રાખવામાં ડહાપણ સમજાએલ છે!] તે વર્ગો, સં. ૨૦૨૨માં પ્રસિદ્ધ કરેલ “પ્રવજ્યાગાદિવિધિસંગ્રહની પ્રસ્તાવનામાંના શાસનપક્ષના પર્વતિથિમતચેની વિરુદ્ધનાં તિથિ અંગેનાં લખાણમાં પણ “શ્રી તત્વતરંગિણી અનુવાદના તે અંશનેય અસત્ય કહેલ નથીઃ તદુપરાંત તે વર્ગની તે પ્રસ્તાવનામાંના સમસ્ત શાસનપક્ષને લઘુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૧૧૩ ગણાવવા પૂર્વકના તે અસત્ય પિષક લખાણની અસત્યતાને પણ અમેએ ગતવર્ષે પ્રસિદ્ધ કરેલ “પ્રસ્તાવના તિમિરભાસ્કર” બૂકમાં સવિસ્તર અને સપ્રમાણ સાબિત કરી આપેલ લખાણમાંનાયે એક અંશને તે વગે, પિતાની આ વર્ષે બહાર પાડેલ પ્રસ્તાવના તિમિરતરણિ” નામની બૂકમાં (ઉપર જોઈ ગયા તે મુજબ) “તું આવે અને તે આવે” એ સિવાયના કોઈ શાસ્ત્રીય આધારપૂર્વક પ્રમાણિક રીતે અસત્ય દાખવી શકેલ નથી. આમ છતાં તે વર્ગો, પિતાની એ ચાલુ વર્ષે બહાર પાડેલ ગંદી “પ્રસ્તાવના તિમિરતરણિ” બૂકના પૃ૦ ૧૪ના પહેલા પેરામાં-“વાત એમ છે કે-આ (પ્રસ્તાવના તિમિરભાસ્કર) પુસ્તિકામાં તેમણે હિંસસાગરે) પૂર્વે કરેલ શ્રી તત્વતરંગણના અનુવાદની માફક પિતાના જન્મસિદ્ધ કષાયરૂપ અને જૂઠા આક્ષેપો કરવા રૂપ કચરો ફેંકવા સિવાય કશું સારું કામ કરેલ નથી. એમ એકાએક લખીને શ્રી શાસનસંઘમાં એકી અવાજે ટંકશાળી રૂપે વર્ષોથી માન્ય ઠરેલ શ્રી તત્વતરંગિણીના અનુવાદના પ્રાચીન પરંપરા સંરક્ષક લખાણને તેમજ ગત વર્ષની પ્રસ્તાવના તિમિરભાસ્કર” બૂકનાં ઐતિહાસિક અને શાસ્ત્રાનુસારી સૌમ્ય લખાણને કષાયો અને જૂઠા આક્ષેપના કચરા તરીકે નવાજેલ છે તે, પ્રસ્તુત પ્રસ્તાવનાતિમિરભાસ્કરના ઉદયે તે વર્ગની “પ્રવજ્યા ગાદિવિધિસંગ્રહની-શ્રી સંઘમાં અકારણે જ અશાંતિ પેદા કરનારી–પ્રસ્તાવના રૂપ મિથ્યાંધકારી અમાસ, અસત્ત્વ રૂપે સર્વાગ ખુલ્લી થઈ આથમી પણ જવા પામી તેની પીડાને આભારી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન સિવાય અમારાં તે બંને પુસ્તકે, શ્રી સંઘમાં કે આદર પામેલ છે, એ વસ્તુ સુજ્ઞજનેનો ખ્યાલ પર લાવવા સારૂ હાલ તે આ નીચે “સુ” ને “સુ” તરીકે જાણીને જણાવનારા અનેક પૂ. આચાર્ય–ઉપા-પં૦ તથા મુનિરાજે વગેરેના-છેલ્લા તે “પ્રસ્તાવનાતિમિરભાસ્કર” અંગેના જ–અભિપ્રાયે રજુ કરાય છે. પ્રસ્તાવના તિમિરભાસ્કર અગેના કેટલાક અભિપ્રાય ૧-“પ્રસ્તાવનાતિમિરભાસ્કર પુસ્તક મળ્યું. હું લગભગ બે વખતથી વધુ વાર વાંચી ગયો છું. આ ભાસ્કર નિબંધ, વિસ્તૃત મહાશાસ્ત્રગ્રંથ છે. લિપ્રતાપવિત (સૂરિ) મુંબઈ પ્ર. શ્રાટ વ. ૧૧ ૨-પ્રસ્તાવનાતિમિરભાસ્કર બૂક મળી, વાંચી, અભિપ્રાય માટે તમને શું લખવાનું હોય? દરેક પ્રકારના આધાર-પુરાવા પૂર્વક સટ જવાબ લખાયા છે, અને સચોટ રદીયા આપી શાસનસેવા સુંદર કરી છે. લિ. હેમસાગર (સૂરિ) મુંબઈ ભાવે શુ ૮ ૩-પ્રસ્તાવનાતિમિરભાસ્કરને અભિપ્રાય જાણશે કે જેમને ત્યાં ગદ્વહનની પરંપરા વર્ષો સુધી રહી નહિ, અને જેમની પરંપરામાં ગની પ્રણાલિકાઓને ત્યાગ કરીને પદપ્રદાન આદિ પ્રસંગે અને અનુષ્કાને ચિરકાળ સુધી બનતાં રહ્યા હતા, તેમને ત્યાં શુદ્ધ પ્રણાલિકા ક્યાંથી મળી શકે? અર્થાત્ ન જ મળે. એવા પરંપરાવિહીન વર્ગનાં લખાણની ક્ષતિઓને અંગે ધ્યાન ખેંચતે આપનું આ પુસ્તક ખૂબ જ સુંદર અને મનનીય છે. લિ. રામવિજય (સૂરિ ડેલાવાળા) સુર સમી પોશુટ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ નવામતિના વિવેક નનું પ્રદર્શન ૪-પ્રસ્તાવનાતિમિરભાસ્કરની બૂક મળી છે. પ્રવજ્યાગાદિવિધિસંગ્રહની પ્રસ્તાવનામાં તે લેકેએ પિતે અસક્ઝાયમાં કાલગ્રહણ લીધાં અને પદવીઓ આપી વિગેરે શાસ્ત્રવિરુદ્ધ આચરેલી બાબતને છેટી રીતે શાસ્ત્રીય લેખાવવાને દાંભિક પ્રયાસ કરીને તેમજ શાસનપક્ષીય તપગચ્છના સર્વ મુનિઓને પાસસ્થા જેવા કહીને પિતાને મહાન લેખાવવાને જે નિંદ્ય પ્રયત્ન કર્યો છે, તેને તમે યથાર્થ જવાબ આપીને સુંદર ઘટસ્ફોટ કરવા દ્વારા માર્ગ ભૂલેલાને જે સમજણ આપી છે તે બરાબર છે. લિ. દેવેન્દ્રસાગરસૂરિ-ભાવનગર ગ્રાન્ટ વ. ૩ પ–આપશ્રીને તરફસે શ્રી પ્રવજ્યાગાદિવિધિસંગ્રહ-પ્રસ્તાવનતિમિરભાસ્કર નામક ૧૦ પ્રતિયાં મુઝે મિલી હૈ, પઢકર ચિત્ત આનંદિત હુઆ, શાસ્ત્રકી અત્યધિક અવલોકન કર વ અનુભવસિદ્ધ પ્રમાણ દે કર સત્ય બાત લિખી હૈ. વિજય જિનેન્દ્રસૂરિ-પાલીતાણું પ્રશ્રાટ શુ ૭રવિ ૬-પ્રસ્તાવનાતિમિરભાસ્કર કેપી ૧ મળેલ છે. પ્રયાસ પ્રશંસનીય છે. વિજયસુશીલસૂરિ–ખીએલ તા. ૮-૮-૬૬ ૭–પ્રસ્તાવના તિમિરભાસ્કર નામની બૂક મળી અને વાંચી, તમે એ ગ્ય રદીયા આપીને પ્રતીકાર કર્યો છે. અને હું તે એમ જ માનું છું કે-નવા પંથીઓને મદ ઉતાર્યો હોય તે તમે જ ! બીજાની એ તાકાત નથી. લિ. યશોભદ્રસૂરિ–મુંબઈ શ્રાવ શુટ ૫ શુક ૮-પ્રસ્તાવનાતિમિરભાસ્કર બૂક મળી છે, વાંચીને ઘણે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન આનંદ. આપશ્રીએ શાસનની પરપરાએનું રક્ષણ તથા ખાટી ભ્રમજાળનું ખંડન બહુ જ સારી રીતે કર્યું. સચાટ પૂરાવાઓ આપી સત્યનું સમર્થાંન કર્યુ છે. ખરેખર આપશ્રીના પ્રયત્ન ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. કૈલાસસાગર (સૂરિ) જી. શિહેાર શ્રા॰ શુ ૫ ૯–પ્રસ્તાવનાતિમિરભાસ્કર ખૂક મળી, વાંચી યદ્ઘાતદ્વા ખેલનારાઓને શાસ્ત્રપાઠાના સાચા અર્ધાં જણાવવાપૂર્વક હુંમેશને માટે ખેલતા અધ કરી દેવાનુ` સચાટ લખાણ કરીને ભદ્રજીવાને આપશ્રીએ મચાવ્યા છે. આપશ્રી શાસનને ખૂબ ખૂબ દીપાવે અને માક્ષમાના સમર્થ સંરક્ષક બની રહેા. આ વિજયપ્રેમસૂરિ મુંબઈ આ॰ વિદ ૧૪ ૧૦-પ્રસ્તાવનાતિમિરભાસ્કર ખૂક અમરચંદભાઈ ઉપર આવેલી વાંચી, ‘મૂળ કડવે કડવા વેલા' વગેરે સવ અક્ષરા વાંચ્યા. આપના–મગજ, સ્મરણશક્તિ, શબ્દશૈલી, સદ્ભાગ્ય વગેરે પૂર્વ ભવની કમાણી (માનું છું) સદ્ભાવનાથી શાસનના હિત ખાતર સ્પષ્ટ લખનારા ખૂબ જ કનિર્જરા કરે અને પ્રશંસા પણ પામે. (ઉપા૦) ધ વિ॰ (જયજીમ॰) તલાજા શ્રા॰ થ્રુ ૭ સામ ૧૧–પ્રસ્તાવનાતિમિરભાસ્કર પુસ્તિકા મળી. પ્રત્રજ્યાયેગાદિ સંગ્રહની પ્રસ્તાવનામાંનુ લખાણ સંઘ શાંતિમાં નાહક વિક્ષેપ કરાવનારૂ એમણે ન લખવું જોઇએ. ભારી ખેદ થાય છે. આજે એકતા-સ’ગટ્ટુનની ખૂબ જરૂર છે. હવે એમને એમના લખાણ બદલ પશ્ચાત્તાપ થાય તેવે જવાબ આ પુસ્તિકા દ્વારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ નવામતિને વિવેક દર્શનનું પ્રદર્શન ૧૧૭ મળી ગયેલ છે. આશા રાખીએ કે–તેઓ વાત આગળ નહિ વધારે. લિ. પં. રાજેન્દ્રવિજયજી ગણી (હાલ–આ. મ0)–જાવાલ દ્વિવ શ્રા શુદ ૭ ૧૨-આપના તરફથી પ્રસ્તાવનાતિમિરભાસ્કર મળેલ છે. આપશ્રીને પ્રયત્ન પ્રશંસાપાત્ર છે, સામા પક્ષવાળાએ સૂતા સિંહને જગાડેલ છે. આપને પ્રયત્ન સ્તુત્ય છે. લિ૦ ઐલોકક્સસાગરજી ગણું ઉદેપુર શ્રાશુદ ૧૪ ૧૩-આપની પ્રસ્તાવના તિમિરભાકર બૂક મળી છે. બરાબર વાંચેલ છે. શાસ્ત્ર અને પરંપરા વિરુદ્ધ વર્તીને શાસ્ત્ર અને પરંપરાને ચૂસ્તપણે અનુસરનારાઓને હલકા કહીને હલકી ભાષામાં વગોવનારાઓને સપ્રમાણ નિરુત્તર કરનારું લખાણ તેઓને બરાબર ઘટતું છે. લિ. કંચનસાગરજી ગણી પાલીતાણા દ્વિ શ્રા વદ ૧૨ ૧૪-આપે મેકલેલ પુસ્તિકા પ્રસ્તાવના તિમિરભાસ્કર મળી હતી. મેં સાવંત વાંચી હતી. બે નકલ આપ મોકલવા કૃપા કરશે. પુસ્તિકામાં મુદ્દા બરાબર આપે રજુ કર્યા છે અને સમાલેચના પણ ચગ્ય રીતે ઠીક જ કરી છે. (સાહિત્યપ્રેમી આગમપ્રભાકર) મુનિ પુણ્ય (વિજયજી મ.) અમદાવાદ ભાવ શુદ ૫ ૧૫-પ્રસ્તાવનાતિમિરભાસ્કરની બૂક મળી. આપને પ્રયાસ બીજા માટે અસાધ્ય છે. આપની નીડરતા અને લખાણશૈલી સામાને લાજવાબ બનાવી દે છે. સત્યપ્રરૂપણા કરવાની આપની ધગશ ખરેખર પ્રશંસનીય છે. દ મુનિ જીતેન્દ્રવિટ (જયમ) દેવાસ તા. ૧૧-૮-૬૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ નવા મતિના વિવેક દર્શનનું પ્રદર્શન - ૧૬-આપશ્રીની પ્રસ્તાવના તિમિરભાસ્કરની કેપી મળી. સૌમ્ય-સચોટ અને ટંકશાળી ભાષામાં આપે જડબાતોડ જવાબ આપે છે. જેમ જેમ આગળ વાંચતો ગયે તેમ તેમ અપૂર્વતા, અદ્ભૂતતા જ પ્રાપ્ત થતી રહી છે. સામાવાળા પણ વાંચીને શાંત થઈ જવા સંભવ છે. લિ મુનિ કનકવિ (જયજી) મોરબી. તા. ૨૩-૮-૬૬ ૧૭-આપશ્રીની પ્રસ્તાવના તિમિરભાસ્કર પુસ્તિકા મળી. આખી મનનપૂર્વક વાંચી છે. સત્યને શા અને પ્રમાણોના આધારે ટાંકવા પૂર્વક અસત્યને સુંદર શૈલીથી ખુલ્લું પાડીને આબાદ ઝળકાવ્યું છે. એ કાર્ય કરવામાં અસત્ય પ્રચારકે પ્રતિની પણ લખાણ શિલીમાં જે સરલતાનું ચિત્ર ઉપસાવ્યું છે તે તે કેઈ પણ સુજ્ઞજનને આશ્ચર્ય પમાડે તેવું છે. આ બૂક વાંચ્યા પછી સામા પક્ષમાં પણ જેઓ શાંતિપ્રિય હશે તેઓ, પિતાનામાં તેવાં દ્વેષમૂલક અને નિરાધાર લખાણ કરનારા–કરાવનારાઓને જરૂર રેકશે એમ લાગે છે. કારણ કે–જવાબ, પ્રામાણિક દલીલો પૂર્વક યુક્તિયુક્ત અને રોચક અપાયે છે. શાસનરસિક દરેક પૂ૦ શમણુભગવંતોએ આ પુસ્તિકા અવશ્ય વાંચવા યોગ્ય છે. ભદ્રવિજય (જી–ડેલાવાળા) રાજકેટ, ૧૭–૯-૬૬ ૧૮-તમારી પ્રસ્તાવનાતિમિરભાસ્કર પત્રિકા મળી. અમે બાપજી મહારાજના સમુદાયના હેઈ તમેએ મોકલેલ બૃહદુ ગવિધિ પ્રમાણે કાલગ્રહણ લઈને મોટા જોગની ક્રિયા કરીએ છીએ. (અર્થાત્ ઓળીની અસક્ઝાયમાં અમે મેટા જોગના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૧૧૯ કાલગ્રહણ લેતા નથી) સૂતક અને ગ્રહણની અસઝાય પણ માનીએ છીએ. તેમજ તિથિની બાબતમાં જે ગામના સંઘની માન્યતા હોય તે પ્રમાણે કરીએ છીએ. તે વખતે અમારી બે તિથિની માન્યતા છેડી દઈએ છીએ. આકેલા–બુરાનપુર–શિવપુરી વગેરે ઠેકાણે (બે ચૌદશ, બે પૂનમ વખતે) એ તેરસની માન્યતા રાખી હતી. બાકી જે સમુદાય (અસઝાયમાં) કાલગ્રહણની ક્રિયા કરે છે, સૂતક વિચાર માનતું નથી તેનું તે જાણે લિત પ્રીતિ-તત્વ (વિજયજી) લતીપુર તા. ૨-~૬૬ ધમકી નહિ પણ હકીકત સમજે. આ નવા વગ સાથેના મતભેદે અંગે ૩૦ વર્ષથી ચાલતી આવેલ અનિષ્ટ ચર્ચામાં શાસનપક્ષ કદી વાદી બનેલ નથી. કારણ કે–એને શ્રી સંઘમાં શાંતિ કેમ રહે, એ જ ઝંખના છે. જ્યારે આ નવાવર્ગો, સં૧૯૩ થી શાસનના સાચા પક્ષને ખેટે લેખાવવા સારૂ સદા વાદીનું જ કામ કરેલ છે. કારણ કેતેમણે શ્રી સંઘની પ્રાચીન આચરણુઓને ભૂંસી નાખીને તેને સ્થાને નિજની માન્યતાઓને જ સ્થાપી દેવાનું સદા ધ્યેય રાખેલ છે.” એ કૂટ ધ્યેયને સિદ્ધ કરવાના પ્રયત્નમાં શ્રી સંઘમાં અશાંતિ થવાની, એમ તે વર્ગ પણ જાણે જ છે છતાં એ સાથે તે વર્ગ “શ્રી સંઘની તેવી અશાંતિમાં જ પોતાના પક્ષમાં દેરાઈ જવા પામેલા અણસમજુ અને પક્ષમાં જોડાઈ રહેવાના.” એમ પણ જાણ હોવાથી “શ્રી સંઘમાં અશાંતિ કેમ રહે એ જ એની તમન્ના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧ર ૦. નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન સુજ્ઞજનેને યાદ હશે કે–આપણે એ વર્ગ, પિતાના નવા મતમાં શાસનપક્ષના હાથે સં. ૧૯૯૪ થી માંડીને સં- ૨૦૧૯ સુધીમાં તે સર્વેદિક જૂઠે સાબિત જઈ જવા પામેલ હેવાથી સં. ૨૦૨૨ સુધીના છેલ્લા ત્રણ વર્ષ સુધી તે પિતાને મત ઉચ્ચારવાનું જ બંધ કરી બેઠેલ. આથી તે ત્રણેય વર્ષ શ્રી સંઘમાં બેંધપાત્ર શાંતિ જળવાએલ. પરંતુ શ્રી સંઘમાં વતેલ એ શાંતિકાળમાં તે પિતાને પક્ષ ઢીલું પડી ગયે દીઠે, એટલે તેને સતેજ કરવા સારૂ તે વગે, ગતવર્ષે વિના પ્રજને જ આપણું શ્રી સંઘમાં પુનઃ કલેશને સજીવન કરનારી જૂઠી પ્રસ્તાવના પાલીતાણે ગુરુ મંદિરની પ્રતિષ્ઠાના ટાંકણે જ પ્રસિદ્ધ કરવાની કલેશમૂલક પહેલ કરી. એ જોઈ ખિન્ન થએલ શાસનપક્ષે, તેમની તે પ્રસ્તાવનામાંના અસત્ય આક્ષેપ અને નિરૂપણને તસ્વરૂપે સાધાર ખુલ્લા કરી દેનારી “પ્રસ્તાવનાતિમિરભાસ્કર બૂક તે જ વર્ષે પ્રસિદ્ધ કરવાની પ્રતિવાદી તરીકે ફરજ બજાવવી પડેલ, અને તે પણ હળવા હાથે જ ! તે બૂકના પૃ. ૨૮ તેમજ ૬૦ ઉપર તે વર્ગને શાસનપક્ષે, પુનઃ વિશેષ પ્રયાસ કરીને અશાંતિને સહભાગી બનવું ન પડે, એ સારૂ આ લેશત્પાદક પ્રયાસ પુનઃ કરે મુલતવી રાખશે” એમ ભાવભીની આરજી પણ કરેલ ! આમ છતાં તે વગે તે પછી પણ શાંતિ રાખી નહિ અને અમારી તે બૂકના જવાબના દંભી હાઉ તળે આ વર્ષે વળી પાછી ૬૪ પૃ૦ ભરીને “પ્રસ્તાવનાતિમિરતરણ” નામની આખી અસત્યપૂર્ણ જ બૂક પ્રકટ કરી! જેમાં અમારી ભાસ્કર મૂકમાંના એક પણ લખાણને પ્રમાણિક રીતે અસત્ય ઠરાવવાની ફરજ ચૂકીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૧૨૧ મુખ્યત્વે વ્યક્તિગત નિંદાનું પણ પાયા વગરનું જ આલેખન કરવા દ્વારા પોતાની અસત્ય વાતને સત્ય લેખાવવાનું પાખંડ આથર્યું ! આથી તે વર્ગની આ વર્ષની તેવી ગંદી–અશ્લીલ અને દાંભિક મૂકને પણ અમારે આ નક્કર બૂક દ્વારા મુખ્યત્વે તાત્વિક જવાબ આપવાની પુનઃ અનિષ્ટ ફરજ બજાવવી પડેલ છે. તે વગે અમારી “ભાસ્કર’ બુકમાંની પૂર્વેત આરજુને પણ તેમની “તરણિ બૂકમાં “ધમકી તથા દમદાટી” લેખાવીને પૃ૦ ૪૮ ઉપર જ્યારે તેમ કરશે તે તમારા દાદાગુરુની ધરખમ ભૂલે તથા (પૃ. ૬૩-૬૪) તમારી અગ્યતાદર્શક ઘણી સામગ્રી પ્રકટ કરવી તે હજુ બાકી છે, તે પ્રકટ કરીશું” એમ પણ લખવા પૂર્વક મને સામેથી દમ ભીડેલ છે, ત્યારે જણાવાય છે કે અમારા દાદાગુરુની તે વગે કહેવાતી ધરખમ ભૂલે અને અમારીઅપ્રકટ રાખેલ–અયોગ્યતા દર્શક સામગ્રી તેઓ સુપે પ્રકટ કરે, અને તે સાચી જણાયેથી જાહેર રીતે સુધારી લેવાની ઈચ્છા ધરાવતા અમારી તે આજથી જ ફરજ થઈ પડે છે કે અમારી “ભાસ્કર બૂકના પૃ. ૨૮ ઉપર અમેએ જણાવ્યા મુજબ અમારે તે પૂઆશ્રી દાનસૂરિજી મ.ના સે” ઉપરાંત રહસ્યને ચેડા મહિનાઓમાં જ પ્રસિદ્ધ કરી દેવા.”કે– જેવાંચીને તે વર્ગ, “એ ધમકી કે દમદાટી હતી, પરંતુ હકીકત હતી' એમ સમજે અને આવા લેશત્પાદક ખલજનેચિત ધંધાથી વિરમી જવાની શ્રી જખ્યનિત્યાનંદવિત્રને તાકીદ આપે. વિરામ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ શુ...હિ.......ત્રક પણ - પતિ – શુદ્ધ પડવા ઉપાડેલ મની ૧૩ વર્ષીય ૪૩/૪૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ આ શ્રી પ્રેમસૂરિજી મ૰શ્રીને વિનંતિ ક સાહિત્ય લખવામાં કરેલી ક્ષતિઓ બદલ તથા આપના શિષ્યાના લખાણામાં થયેલી ક્ષતિઓ બદલ પણ પેાતાને જવાબદાર ગણીને આપશ્રીએ, સ’૦ ૨૦૨૧ના માગશર શુદિ પૂર્ણિમાના ‘સદેશ ' પત્રમાં આપની સહીથી મિચ્છામિદું જાહેર કરવાની સરલતા ખતાવી હતી, તેમ મારી સ૦ ૨૦૨૨ની ( પ્રસ્તાવનાતિમિરભાસ્કર' બૂકના પૃ૦ ૬૫ના ત્રીજા પેરાને છેડે આપશ્રીને મેં મુખ્યત્વે જે પાંચ કારણા અંગેની સજ્જડ અને સૈદ્ધાંતિક ભૂલ બતાવીને સુધારી લેવા વિનંતિ કરેલ છે તે વિનતિ પર ધ્યાન આપીને પણ તે આપશ્રીના પ્રશિષ્યની કે આપની ભૂલના આપશ્રીએ આપને જ જવાબદાર લેખીને તેવી જ સરળતાથી મિચ્છામિદુક્કડ જાહેર કરી દેવાની આપશ્રીની ક્રૂરજ હજી સુધી આપ બજાવી શકયા નથી, તેા તે રજ હવે બનવવા આપશ્રીને આથી પુનઃ વિનંતિ છે. એ સાથે આપશ્રીના આચાય શિષ્ય, પેાતાના શિષ્યના હાથે લખાવીને ગત આષાઢ માસે જાહેર કરેલી પ્રસ્તાવનાતિમિતરણિ નામની ગદી મૂકના પણ ( સં૦ ૨૦૨૧ની એ જાહેરાત મુજબ) આપશ્રીએ પેાતાને જ જવાબદાર ગણીને શિષ્ય-પ્રશિષ્યના તે સ્વચ્છંદી અપકૃત્ય બદલ એ જ મુજબ મિચ્છામિદુક્કડ જાહેર કરી દેવાની જમાંથી નહિ ચૂકવા વિનંતિ છે. તા. ક.શ્રી સિદ્ધગિરિની યાત્રા, ચાતુર્માસમાં ન કરાય? એમ સ્પષ્ટ મૌખિક કબુલાત આપશ્રીએ મુનિરાજ શ્રી સુમિત્રવિજયજીને અનેક શ્રાવકા મારફત પાઠવી; પરંતુ તે મુનિશ્રીને તેમની માગણીને ધ્યાનમાં લખુંને લખી ન આપી તેમજ આજ સુધી સ ંદેશાદિ પત્રામાં પણ તે કબુલાત જાહેર ન કરી ! તેવી કાષ્ટ યુક્તિ મારી ઉપરાક્ત વિનતિઓમાં તે। નહિ જ અજમાવવા ખાસ વિનંતિ છે. - હંસસાગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ alcohlo IHR! શ્રી સંઘની શાંતિ માટે નવા વગ આ તજે અને નીચેના ઉપાચાના આ - એમ હાથ જોડી વિનવીરે 1-50 આત્મારામજી મ૦ શ્રીના સમસ્ત સંગઢન સાધવા સારૂ પ્રથમ તકે તા–. 1 મુકામે પૂ. આ. શ્રી કમલસૂરિજી મ.ની અ વિજયાનંદસૂરિજી મકશ્રીના શ્રમણ સમુદાયે સર્વાનુમતે કરેલા ઠરાવને સર્વાગ માન્ય તરીકે પોતાના સહુ વડિલાની સહી પૂર્વક જાહેર સંમતિ આપવી. - ૨-શ્રીમત્તપાગચછના વિદ્યમાન પૂ. આચાર્ય ભગવતે આદિ સમસ્ત પદવીધો તેમજ શ્રમણ ભગવંતને પોતાના આચાર્યાદિ પદવીરો તેમજ શ્રમણ ભગવતેની જેવા જ પૂજ્ય જાહેર કરવા. ૩-પિતાની આજ્ઞાના સાધ્વીજીઓને તપાગચ્છના સમસ્ત સાધુભગવતાને વંદન કરવાની આજ્ઞા જાહેર કરવી. ૪-અન્ય સમુદાયના સાધુ-સાધ્વીજી ભગવાને સમાગમ જે કોઈ ગામ કે શહેરમાં થાય તે ગામ કે શહેરમાં પોતાની આજ્ઞાના સાધુ-સાધ્વીજી મહારાજે, તેઓ સાથે સાધર્મિકભાવે હળી-મળીને રહે, એમ તેઓને આજ્ઞા ફરમાવી હોવાનું જાહેર કરવું. પ-તપાગચ્છીય સમુદાયના પૂ૦ આચાર્યાદિ કોઈ પણ મુનિ ભગવાને આગલી-પાછલી ભૂલાના ન્હાને ઉતારી પાડવાના પ્રચાર કાયમને માટે સ્થગિત કર્યો હોવાની સહુ વડિલેની સહીથી જાહેરાત કરવી. નોંધ:-દશિત ઉપાયે યથાર્થ ન લાગે તે તે વર્ગના વડિલશ્રીઓએ તેમ તરત જણાવવા વિનંતિ છે. સુધારો જણાવશું. તપાગચ્છ જૈન ઉપાશ્રયી વિજ્ઞપ્તિકારકેવાંકાનેર શ્રાટ શુટ 5 ગુરૂ ઉદ હું સસાગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com