________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન પ્રાસબિરૂદે પિતાને તેમ લેખાવે છે એમ શ્રીસંઘોમાં પ્રચારવા સારૂ–પહેલાં કહેવાયું છે તેમ-પૂઆ. શ્રી દાનસૂરિજી મ. આદિ ચાર જણુએ, સં. ૧૯૮૯માં ઉપજાવી કાઢીને તે વર્ષે પ્રસિદ્ધ થએલ “સંક્રમકરણના બીજા ભાગની (એ જ મુનિ રક્ષિતવિ૦ના હાથે અમદાવાદ મુકામે સં. ૧૯૮ને શ્રાવણ વદિ આઠમે લખાવેલી) પ્રસ્તાવનામાં (વડેદરા સંન્યાસ-દીક્ષા પ્રતિબંધક સમિતિની જુબાનીમાં દાખલ કરાવી દેવાએલા પૂર્વ સ્વ. આ૦ શ્રી કમલસૂરિજી મના નામના બુહારીના બનાવટી કાગલમાંની પૂ આ શ્રી વલ્લભસૂરિજી મોશ્રીની વિરૂદ્ધ વાતની જેમ) ઘુસાડી દીધેલ વાત છે.]
(૩૭)-નિજના વર્ગની તેવી જુઠી વાતને સાચી લેખાવવા સારૂ એ પ્રકારે તે લેખકે પિતાની એ બૂકમાં અનેક માયાવી જુઠાણાઓને ઝરો વહેવરાવ્યે હેવાને અંગે જેમને (“લૂંચે. કેશ ન મૅચે માયા તે ન રહે વ્રત પંચે એ મહોપાધ્યાયજીનાં વચન અનુસાર) જૈન સાધુ કહેવામાંય દેવને સંભવ ગણાય, તેવા તે મુનિ (2) લેખકે, તે પૃ. ૪૭ની પંક્તિ પાંચમીથી મને પૂછેલા-“તે યથાર્થ બીરૂદોમાં ભૂલ કાઢનારા શ્રી હિંસસાગરજીને હું પૂછું છું કે–તમારા દાદાગુરુને તેમના ગુરુએ આપ્યા વિના જ તમે દેવસૂરતપાગચ્છભક્ષક કહેવાને બદલે સામાચારી સંરક્ષક વગેરે બીરૂદ લખે છે, તે તે કેવળ તમે સંઘ-સમાજને છેતરવાનું પાપ જ કરે છે કે બીજું કાંઈ?” એ પ્રશ્નને ઉત્તર તે તે કુટિલકલમી અસાધુ લેખક પણું “તેમના દાદાગુરુના હયાત પદદાતા ગુરુએ પણ આપ્યા વિનાના અને આગમરહસ્યના તથા પ્રકારે જાણકાર પણ હેયા વિનાના પૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com