Book Title: Nava Matina Vivek Darshannu Pradarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 33
________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શોન ૩૧ હાય ? બાકી હવે તે તમે સંસ્કૃત પણ ભણ્યા હાવાથી જૂએ -અમદાવાદથી શ્રી સિદ્ધિસૂરિજીમહારાજે મેકલેલા-ચામાસામાં દીક્ષા અપાય નહિ, એમ જણાવનારા પાઠા વાંચા: હું તે તે પાઠાના આધારે એમ ખેલેલ છું. બાકી મારે સાગરજીમ૰થી લેશ પણ જુદાઇ નથી.” જવાખમાં મેં કહેલ કે− સાહેબ ! મારે પાઠ જોવાના હાય નહિ, બાકી જો આપશ્રીને જુદાઇ નથી તે તે પાઠ આપે ઐકયતા ખાતર પૂ॰ સાગરજીમશ્રીને મોકલી આપવા ઘટતા હતા; પરંતુ આમ શ્રાવકામાં પ્રચાર કરવા ઘટતા ન્હાતા.’ તે બદલ તેઓએ કહેલ કે– તમારી એ વાત ઠીક છે અને એ હિસામે ઉતાવળ થઇ ગણાય.’ એ સાંભળીને મે કહેલ કે– સાહેબ ! આ વાત હવેથી પ્રચારવાની બંધ કરશે. અને હું અહિંથી વિહાર કર્યા બાદ સુરત જઈ પૂર્વ સાગરજીમ૰શ્રીને મળીને આ વાતનું ઉપશમન કરી નાંખીશ' એ સાંભળી તે ખુશી થયેલ. માન્યતાએ કબૂલ્યા પછી પણ 6 છ બાદ તે સંવત્ ૧૯૮૮માં મુંબઈથી વિહાર થયેલ, તેમાં ઘાટકાપર આવતાં વળી પાછા પૂર્વ દાનસૂરિજી મહારાજે શ્રી શંખેશ્વરતીર્થે પૂર્વ આગમેાદ્ધારકશ્રીએ, · ગર્ભાશ્ચમ ’પાઠના આધારે જન્મથી છ વર્ષ ર!! માસ અને એક દિવસ પૂર્ણ થએલ એક માલમુમુક્ષુ (મુનિશ્રી અભયસાગરજી )ને આપેલ દીક્ષાને પણ અપલપવી શરૂ કરેલઃ છતાં તે વાતને પણ (ઉપશમાવી જ દેવાના સદાશયથી) પીઇ જઇને આ લેખક, ચાર સાધુયુક્ત વિહાર કરી ૫૦ પૂ॰ આગમાહારક આ૦ મ॰શ્રીની નિશ્રામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat તે' ના તે” જ રહેલ! www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126