Book Title: Nava Matina Vivek Darshannu Pradarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 65
________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ચાહિયે. દૂસરે દિન શ્રાવકોને શેઠ–નરસિંહ કેશવજીકી ધર્મ શાલામેં એક મકાન સજાકર આત્મારામજીકે પાટ પર બૈઠા દિયા ઔર કિતને શ્રાવકને ઈકઠા હેકર સંભાષણ કિયા કિઆજકલ ભારતભૂમી આચાર્ય પદસેં હીન હે ગયી હૈ. સબકી સલાહ છે તે શ્રી આત્મારામજી (આનંદવિજયજી) મહારાજકે ઉસ પદસે ભૂષિત કરે. કિતનેક શ્રાવકોને તર્ક કિયાકિ–મહારાજ પર આચાર્યપદકા વાસક્ષેપ કૌન કરેગા? વાસક્ષેપ કરનેવાલા સાધુ હોના ચાહિયે, જે મહારાજર્સે દીક્ષા પદમેં બડા હવે. આચાર્યપદ મિલે પીછે મહારાજજી! ગણિશ્રી મૂલચંદ્રજી મહારાજકે તથા શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ કે વંદના કરેગે વાનહી? કરે તે આચાર્યપદકી ન્યૂનતા હોગી ઔર નહીં કરેંગે તે પરસ્પર વિરોધ હોગા. ઇસ બાતકે સેચ લે. કિતનેક શ્રાવકેને કહા સેચ લિયા હૈ. જે કાર્ય કરને કે આપ લેગ ઈકઠે હવે હૈ ઉસકે કરનાહી મુનાસિબ હૈ. બસ! ઈતનેમેં ભરુચ ઔર બદેકે ક્તિનેક શ્રાવકને (જે આત્મારામજીકે માન્ય શ્રાવક ગિને જાતે હૈ) ઉંચે સ્વરસેં કહ દિયા કિ-બોલે ! “શ્રી સૂરીશ્વરજી મહારાજકી જય”—ન કિસીસે વાસક્ષેપ લિયા ન કુચ્છ ક્રિયા અનુષ્ઠાન કિયા.” (આ સૂરિનામ સ્થાપન વખતે વિદ્વાન મુનિશ્રી શાંતિવિજયજીમ શ્રી પાલીતાણે તે સભામાં હાજર હતા અને આશ્રી વલ્લભસૂરિજીમશ્રીની દીક્ષા, એ સૂરિનામ સ્થાપન પછી એક વર્ષે થએલ છે, એટલું વાચકેએ અત્ર વિશેષ તરીકે ધ્યાનમાં રાખવું.). ૪-આત્માનંદશતાદિસ્મારકગ્રંથના ગૂર્જરવિભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126