________________
૧૦૬
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન અર યુદ્ધમાક્ય, ગુપ્તતાના વિરોષજ્ઞ જ્ઞાનવરંડ્યું, રાતિં નાંનયતિ એ સૂક્તને તે લક્ષમાં રાખવું જ રહ્યું
એક જરૂરી પ્રશ્ન નિત્યાનંદવિજયજી! તમને આ સાથે એક જરૂરી પ્રશ્ન પણ છે કે “તમારી “તરણિ” બૂકમાં તમે પૂ આ શ્રી વિજયવલ્લભસૂરિજીને તથા અમારા પૂ. વડિલેને તેમજ મને “શ્રીમાન વલભવિજયજી–ગચ્છાધિપતિ આ. શ્રી માણેકસાગરજી–આ શ્રી દેવેન્દ્રસાગરજી-શ્રી ઝવેરસાગરજી, શ્રી હંસસાગરજીએ રૂપે સંબોધવા દ્વારા પ્રેરણા કરી છે કે-“હવે પછીથી તમે પણ અમારા વડિલે વગેરેને આ૦ શ્રી કમલવિજયજી–આ. શ્રી દાનવિજયજી–આ. શ્રી પ્રેમવિજયજી–આ. શ્રી રામચંદ્રવિજયજી શ્રી અંબૂકજી-શ્રી વીરવિજયજી રૂપે જ સંબેધવાનું રાખશે.” એ તે ઠીક, પરંતુ તે સંબંધને તમારા તે તે વડિલેને રૂચશે? પૂછીને ખુલાસે જણાવશે. તરણિ પૃ૦ ૩૦ ઉપરની ફેંસલા અંગેની વાત
માં તે લેખકજી! તમે ભારોભાર મૃષાવાદ સેવેલ હોવાથી તે પાપના પ્રાયશ્ચિત્ત રૂપે તમારે નિજના વર્ગને જ હિંમત કેળવીને સત્ય કહી દેવું રહે છે કે-“તમે વૈદ્યને ફાડીને જ તે કહેવાતે ફેંસલે મેળવેલ હોવાની વાત તે શ્રી સંઘમાં સર્વત્ર વર્ષોથી હકીકત રૂપે કબૂલ પણ થઈ જવા પામેલ હોવાથી તમે હજુ પણ તે વાતને તમારી ઉપરના તહેમત રૂપે લેખાવી રહ્યા છે તેમાં તે તમારા અંધભક્તોમાં પણ તમે સાવ જૂઠા લેખાતા થઈ ગયા હોવાની સ્થિતિમાં મૂકાઈ જવા પામેલ હોવાથી જૈન જગતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com