Book Title: Mahan Samprati athwa Jain Dharmno Digvijay
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 12
________________ સંવત ૧૯૬૭ માં પાટણમાં વિશાળ અન્નગ્રહ ખોલી અપંગ અને નિરાધાર માણસને અન્ન, વસ્ત્ર, પુરાં પાડવા. ગુજરાતમાં દુ- સાથે ડોકટર કોઠારીને તેમની ખાસ સારવાર માટે કાળવખતે પાટ- રેકી દરેક રીતે મદદ કરી તેમજ ગુપ્ત દાનની. ણમાં ખોલાવેલું એક પેટી ખેલી ચીડીઓ દ્વારા ઘણા માણસોને અજગૃહ, ઘણા ગામમાં મદદ મોકલી લગભગ રૂા. ૨૦૦૦૦ વીશ હજારનો ખર્ચ કર્યો હતો. સંવત ૧૯૭૨ માં અનાજની મેઘવારીને લીધે એક ખાસ દુકાન ધર્મશાળામાં ખોલી ગરીબ અને મધ્યમ સસ્તા અનાજની વર્ગના માણસોને જુવાર બે પૈસે શેર નામની દુકાન. કિંમતે પૂરી પાડી રૂા. ૫૦૦૦) નું નુકશાન સહન કરી લેકને આશીર્વાદ લીધે હતા. સંવત ૧૯૭૩ માં ગામ ચારૂપમાં શ્રી શામળા પાર્શ્વનાથજીના પ્રાચીન તિર્થમાં મહાદેવજી સંબંધી તકરાર હો.. ચા રૂપના લવાદ વાથી જેનો અને સ્માર્તા વચ્ચે મોટે વિગ્રહ તરીકે થયો હતો તેનો ઘણો વખત ઝગડે ચાલ્યા પછી, છેવટે બંને પાર્ટી (બધા શહેરીઓ ) તરફથી એકજ લવાદ તરીકે આપને જ પસંદ કરી નીમવામાં આવ્યા હતા જે ઓછું સન્માનનીય ન ગણાય! - શ્રી શામળાપાશ્વનાથજીના દેરાસરમાં ધર્મશાળામાં કોઈપણ જાતની દખલગીરી (અરસપરસનો વિરોધ) નહિ રહેવાથી જેને અને સ્માર્યો વગેરે અખા શહેર તરફથી એ વાત સાંભળી ઘણી ખુશાલી બતાવી કુલના હારતોરાથી વધાવી લીધા હતા. અને તે પછી દીવાન સાહેબ મનુભાઈના સ્વહસ્તે શહેર તરફથી આપને માનપત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 332