________________
सर्वे क्षयान्ता निचयाः पतनान्ताः समुच्छ्रयाः ।
संयोगा विप्रयोगान्ता मरणान्तं च जीवितम् ।।
બધા જ ભંડાર અંતે ખૂટી જાય છે; બધાં જ ઊંચે ચઢેલાંઓને અંત અંતે પતનમાં આવે છે; મિલનમાત્રને અંજામ વિરહ છે; અને મરણ એ જ જીવનને છેલ્લો વિસામે છે.
मधु यः केवलं दृष्ट्वा प्रपातं नानुपश्यति ।
स भ्रष्टो मधुलोभेन शोचत्येयं यथा भवान् ॥ જે માત્ર મધને જ જુએ છે, મધની નીચે પથરાયેલી ખીણુને નથી તો,-તે મધની લાલચે મેતના જડબામાં હડસેલાય છે, અને આખરે તમારી પેઠે (ધૃતરાષ્ટ્રની પેઠે) દુઃખી થાય છે.
शोकस्थानसहस्राणि भयस्थानशतानि च । दिवसे दिवसे मूढमाविशन्ति न पंडितम् ॥
હજાર શેકસ્થાને છે, સેંકડે ભયસ્થાને છે, પણ તે મૂઢને માટે છે પંડિતને માટે (ડાહ્યાને માટે) નથી.
प्रज्ञया मानसं दुःखं हन्यात् शारीरमौषधैः ।
एतत् विज्ञानसामर्थ्यम् न बालैः समतामियात् ॥ માણસે બાળક જેવા (અજ્ઞાની જેવા) ન બનવું; પણ વિજ્ઞાનના સામર્થ્યને પિછાણીને તેણે પ્રજ્ઞા વડે માનસિક દુઃખને અને ઔષધે વડે શારીરિક દુઃખને દૂર કરવું.
कृतं भवति सर्वत्र
नाकृतं विद्यते क्वचित् । બધે કરેલું જ જોવા મળે છે–એટલે જે કંઈ આપણને આવીને મળે છે, તે આપણું જ કર્મનું ફળ છે; આપણું જ કમનું ફળ ન હોય તેવું કશું આપણને મળતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com