________________
એ પછી એ પૃથુનો છે તેમ જ ત્રષિઓએ અભિષેક કર્યો. પહેલાં જે “વિક્રમ” હતી તે પૃથ્વીને આ પ્રયુએ “સમ કરી એમ કહેવાય છે. પૃથ્વીને માનવીઓ માટે કામધેનું સમી બનાવીને પ્રજાનું તેણે રંજન કર્યું. માટે તે રાજા કહેવા અને આવી રીતે પછી “રાજા” શબ્દ પૃથ્વીપાલે માટે પ્રચલિત થઈ ગયે.
Divine rights of King | Flm Hml 24a yor att બધા જ દેશમાં એક વખતે હતી, તેના કરતાં આ કલ્પના સહેજ જુદી છે એ વાચક આપમેળે જ જોઈ શકશે. ભીષ્મ યુધિષ્ઠિરને સંભળાવેલ આ પરંપરાગત આખ્યાયિકામાં રાજાઓના Divine rightsના કરતાં divine responsibility પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. Divine rightsઈશ્વરદત અધિકાર છે, જાણે, પ્રજાને આપવામાં આવ્યો છે, સારા રાજવીને મેળવવાનો અને ખરાબને ખસેડવાને.
२६१. राजा कालस्य कारणम्
“ધર્મ” શબ્દ મહાભારતમાં આજે આપણે એ શબ્દને જે અર્થમાં વાપરીએ છીએ તે અર્થમાં નથી વપરાયે એ તે હવે સૌને સમજાઈ ગયું હશે. રાજધર્મ, પ્રજાધર્મ, વર્ણ ધર્મ, જાતિધર્મ, આશ્રમધર્મ આદિ શબ્દો જ કહી આપે છે કે “ધર્મ” શબ્દને અર્થ અહીં તે તે વ્યક્તિ કે વર્ગની વિશિષ્ટ જવાબદારી જેવો જ થાય છે. અંગ્રેજી શબ્દ duty અથવા ફારસી ઉપરથી આવેલ આપણે શબ્દ “ફરજ”—એ ધર્મ શબ્દના તે વખતના અર્થને વધારે મળ છે,
યુધિષ્ઠિર પિતામહને હવે સવર્ણોને લાગુ પડતું હોય એવો કયો ધર્મ છે તે વિષે તેમ જ વર્ણોના જુદા જુદા ધર્મો અંગે પૂછે છે. આમાં
સર્વિવાદ ધર્માદ” – દરેક વર્ણની દરેક વ્યક્તિને લાગુ પડે એવા ધર્મોની તપસીલ ધ્યાન ખેંચે એવી છેઃ
अक्रोधः सत्यवचनं संविभागः क्षमा तथा । प्रजनः स्वेषु दारेषु शौचम् अद्रोह एव च ॥
લાલ મુચાવી રીતે સર્વિવા . સાર્વવર્ણિક ધર્મો નવ છેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com