Book Title: Mahabharat Katha
Author(s): Karsandas Manek
Publisher: Nachikta Prakashan
View full book text
________________
I , મહાભારતનો આદેશ ઈશ્વરને આપણે સત્ય તરીકે ઓળખીએ છીએ. ઈશ્વર સત્યસ્વરૂપ, સત્યનારાયણ છે એમ આપણે કહીએ છીએ. પણ કેટલીયે વાર, કઈ નજીવા લાભને ખાતર સત્ય સાથે આપણે બાંધછોડ કરીએ છીએ અને સત્યને છોડીને અસત્યને આશરો લઈએ છીએ. આમ કરવામાં આપણે આપણે પિતાને વિનાશ જ સાધીએ છીએ. પરિણામે ગમે તે આવે, પ્રલેશને ગમે તેવાં હોય, કઈ પણ ભોગે સત્યને જ વળગી રહેવું જોઈએ. આ પ્રમાણે કરીશું તો દેશનું ભાવિ ઉજ્વળ છે. સત્ય સાથેની બાંધ છોડને અને અમૃતની ઉપાસનાને જડમૂળથી ઉખેડી નાખવી જોઈએ. આ છે મહાભારતને આદેશ.
સાવલી રાધાકૃષ્ણન
મેટલ શાઈન ઈન્ડસ્ટ્રીઝ
પેસ્લાઈડ ઈલેકટ્રોપ્લેટર્સ (મસરાણું એટ, રજ, હલવ બિજ, કુલ, મુંબઈ–૭૦)ના . .
સૌજન્યથી. . . '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238