________________ મહાભારત એ જીવનની-જીવનની પ્રણાલિકાઓની અને પરંપરાની, રીતભાતની અને રિવાજોની અને પલટાતા આદર્શોની મીમાંસા છે. એ સ્વતંત્ર, સુ-રૂપ અને નિર્ણયાત્મક છે; અને પ્રાચીન ભારતનું સમગ્ર જીવન એમાં, કેઈ દર્પણમાં પ્રતિબિબિત થાય એમ પ્રતિબિંબિત થયેલું છે. દાસગુપ્તા અને ડે એસ્પિટલ એરેમેટિકસ અનિલ ટ્રેડિંગ કંપની, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com