________________
કારિયેલેનસ નામના એક શૂર રામન સરદારને રામ શહેરના લેાકાએ શહેર બહાર કાઢી મૂકેલા. તે રામન લેાકેાના શત્રુને જઈ મળ્યો અને હું કોઈ દિવસ તમારાથી અંતર રાખીશ નહિ એવું તેમને અભિવચન આપ્યું. પછી કેટલેક કાળે શત્રુની મદદથી રામનને મુલક જીતતા જ્તતા ખુદ રામ શહેરના દરવાજા આગળ એ આવી પહેાંચ્યા. તે વખતે રેશમ શહેરની સ્ત્રીએ તેની સ્ત્રી અને માતાને આગળ કરીને તેને મળી અને માતૃભૂમિ સબધે તેનું કવ્ય શું છે તેને તેને ઉપદેશ કર્યાં; અને રામ લકાના શત્રુને આપેલું અભિવચન તેાડવાની તેને જરૂર પાડી. કવ્ય અને અકર્તવ્યના મેાહમાં પડેલા મનુષ્યેાનાં એવાં જ ખીજા અનેક દૃષ્ટાંતા જગતના પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસમાં પુષ્કળ છે. મહાભારત આવા પ્રકારના પ્રસંગેાની એક ખાણ જ છે એમ કહીએ તે ચાલે. સંસારમાં અનેક અડચણના પ્રસંગેામાં મેાટા મેાટા પ્રાચીન પુરુષોએ કેવાં વન ચલાવ્યાં હતાં તેની કથાએના સુલભ રીતે સામાન્ય લાકાતે ખાધ આપવા માટે જ ભારતનું મહાભારત બન્યું છે; નહિ તેા માત્ર ભારતી યુદ્ધ અથવા જય' નામના ઇતિહાસનું વર્ણન કરવામાં અઢાર પૂર્વ લખવાની જરૂર ન હતી.
'
લેક્માન્ય ટિળક
પિનાકિન પ્લાસ્ટિક પ્રોડકટ્સ ૯૧, મહમદઅલી રાડ, મુંબઈ-૩ (ફેકટરી : અટલાડરા, વડાદરા)ના સૌજન્યથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com