Book Title: Mahabharat Katha
Author(s): Karsandas Manek
Publisher: Nachikta Prakashan

View full book text
Previous | Next

Page 229
________________ મહાભારત જીવન અને જ્ઞાનને આકરગ્રંથ છે, અને જેઓ હિંદુઓ નથી, તેઓ પણ એનાથી પ્રભાવિત થયેલ છે. ભારતને સામુદાયિક વિરાટ આત્મા તેમ જ ભારતના વ્યક્તિગત આત્માઓ મહાભારતમાં જીવંત છે. આપણા દેશના “સામુદાયિક અ-સંપ્રજ્ઞાત માનસને એ ગ્રંથ પ્રતિનિધિ છે. આપણે આપણા આત્માને ટ્રેપ ન દેવો ઘટે. એમ કરવું એ તે રાષ્ટ્રીય આત્મઘાત જ કહેવાય. કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર રાઈડરે કહ્યું છે કે “જીવનભર એક જ પુસ્તકથી મારે સંતુષ્ટ રહેવું એમ મને કહેવામાં આવે, તે હું તે એક પુસ્તક તરીકે મહાભારતને જ પસંદ કરુ.” સર્વપલ્લી રાધાકૃષ્ણન With Best Compliments from Shri Kantilal Shah, Shri Laxmi Metal Works Manufacturers of Machinery Parts & Auto Parts, Iron & Brass Founders 301-C, Cornet of Grant Road, Bombay-7 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238