________________
મહાભારત જીવન અને જ્ઞાનને આકરગ્રંથ છે, અને જેઓ હિંદુઓ નથી, તેઓ પણ એનાથી પ્રભાવિત થયેલ છે. ભારતને સામુદાયિક વિરાટ આત્મા તેમ જ ભારતના વ્યક્તિગત આત્માઓ મહાભારતમાં જીવંત છે. આપણા દેશના “સામુદાયિક અ-સંપ્રજ્ઞાત માનસને એ ગ્રંથ પ્રતિનિધિ છે. આપણે આપણા આત્માને ટ્રેપ ન દેવો ઘટે. એમ કરવું એ તે રાષ્ટ્રીય આત્મઘાત જ કહેવાય. કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર રાઈડરે કહ્યું છે કે “જીવનભર એક જ પુસ્તકથી મારે સંતુષ્ટ રહેવું એમ મને કહેવામાં આવે, તે હું તે એક પુસ્તક તરીકે મહાભારતને જ પસંદ કરુ.”
સર્વપલ્લી રાધાકૃષ્ણન
With Best Compliments from Shri Kantilal Shah, Shri Laxmi Metal Works
Manufacturers of Machinery Parts & Auto Parts, Iron & Brass Founders
301-C, Cornet of Grant Road, Bombay-7
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com