Book Title: Mahabharat Katha
Author(s): Karsandas Manek
Publisher: Nachikta Prakashan

View full book text
Previous | Next

Page 224
________________ શ્રી કૃષ્ણ કહે છે : तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् । ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते । . આ વચનમાં સર્વ સાધાને માટે, સદા સર્વકાળ માટે અભયવચન દેવામાં આવેલું છે. ભગવાનના ક્રેાલ એ વચનમાં આવી જાય છે. ભગવાન ભક્તની સાથે એ વચનથી બંધાય છે. બુદ્ધિને સ્વચ્છ રાખા, ઇંદ્રિયનિગ્રહાર્થીિ, શ્રદ્ધાથી શુદ્ધ બનાવા, પછી ' બુદ્ધિયોગ આપવાનું એટલે કે બુદ્ધિને જ્ઞાનની સાથે જોડવાનુ કામ મારુ છે. પ્રીતિપૂર્વ ક ભક્તિ કરી જે ચિત્તશુદ્ધિ મેળવે છે, તેને જે યાગ વડે તે મને પામી શકે તેવા યોગ હું આપુ છું. ખીજી કશી તથામાં જ ન પડે; તપથી, નિગ્રહી, સતત કર્મ પરાયણતાથી, સ્વાધ્યાયથી અને સર્વોપરી સત્યથી અદ્દિને શુદ્ધ કર, એટલે તારી સાધના ફળશે અને મુક્તિ તારી દાસી થઈને ઊભી રહેશે. આ જ સાધકેાનું ઉપનિષદ છે.” ગાંધીજી શ્રી છગનલાલ લલ્લુભાઈ શાહ (૧૯૨, આર્ગાઈલ રેડ, લાખંડ બજાર, મુંબઈ-૯)ના સૌજન્યથી .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238