________________
શ્રી કૃષ્ણ કહે છે :
तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् ।
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ।
.
આ વચનમાં સર્વ સાધાને માટે, સદા સર્વકાળ માટે અભયવચન દેવામાં આવેલું છે. ભગવાનના ક્રેાલ એ વચનમાં આવી જાય છે. ભગવાન ભક્તની સાથે એ વચનથી બંધાય છે. બુદ્ધિને સ્વચ્છ રાખા, ઇંદ્રિયનિગ્રહાર્થીિ, શ્રદ્ધાથી શુદ્ધ બનાવા, પછી ' બુદ્ધિયોગ આપવાનું એટલે કે બુદ્ધિને જ્ઞાનની સાથે જોડવાનુ કામ મારુ છે. પ્રીતિપૂર્વ ક ભક્તિ કરી જે ચિત્તશુદ્ધિ મેળવે છે, તેને જે યાગ વડે તે મને પામી શકે તેવા યોગ હું આપુ છું. ખીજી કશી તથામાં જ ન પડે; તપથી, નિગ્રહી, સતત કર્મ પરાયણતાથી, સ્વાધ્યાયથી અને સર્વોપરી સત્યથી અદ્દિને શુદ્ધ કર, એટલે તારી સાધના ફળશે અને મુક્તિ તારી દાસી થઈને ઊભી રહેશે. આ જ સાધકેાનું ઉપનિષદ છે.”
ગાંધીજી
શ્રી છગનલાલ લલ્લુભાઈ શાહ (૧૯૨, આર્ગાઈલ રેડ, લાખંડ બજાર, મુંબઈ-૯)ના સૌજન્યથી ..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com