________________
- ન રહાણ નાં શોધોગતિ કૃતેઃ જોવાખ્ય વિનામ! :
मार्दवात् क्षम्यतां साधो मुच्यतामेष पन्नगः ॥ , પણ પારધી પિતાની વાત છેડતા નથી. તેની દલીલ તદ્દન વ્યવહારુ છે; અમદ્ પુજાર્ વરુવો ક્ષિતાઃ અપરાધીઓને (સમાજે) ત્યાગ કરવો ઘટે એવો ધર્મવેત્તાઓને આદેશ છે; કારણ કે એક અપરાધી છૂટે. હેય તે અનેકના મૃત્યુ અને દુઃખનું કારણ થઈ પડે છે. , પણ “આ એક જીવતા રહે તે અનેકને માટે મૃત્યુનું કારણ થઈ પડશે” એ દલીલ ગૌતમીને ગળે નથી ઊતરતી–ાઈ કેઈનું મૃત્યુ નિપજાવી શકતું નથી, અને કેાઈ કેઈને જીવન બક્ષી શકતું નથી. સૌ પોતપોતાના વર્ગ વડે જીવે છે, અથવા મરે છે, એવી તેની માન્યતા છે.
- ગૌતમી અને અર્જુનક વચ્ચે થતી વાતચીતમાં હવે સર્પ જાતે જ ઝુકાવે છે. પ્રારંભ એ અર્જુનને “બાલિશ” વિશેષણ વડે નવાજીને કરે છે: * : “હે અર્જનક, હે બાલિશ !” તે કહે છે, “મેં કંઈ આ બાળકને ક્રોધ કે લેભને વશ થઈને ડંખ નથી દીધો, હું પોતે મૃત્યુ વિવશ હતો. અ-સ્વતંત્ર હતો. હું એને ડંખ નહિ દઉં તે એ મને મારી નાખશે એવી મને બીક હતી. એટલે આમાં કેઈને પણ દોષ હોય તે તે મૃત્યુને. જ છે. મૃત્યુની બીકથી જ માણસ જગતમાં સર્વત્ર મૃત્યુ વેરતે, અથવા મૃત્યુની ધમકી આપતે ફરે છે.
' હવે મૃત્યુ આ પરિસંવાદમાં પ્રવેશ કરે છે. એ સપને કહે છે. : “મેં તને આ ગૌતમના પુત્રને ડંખ દેવાની પ્રેરણ કરી એમ તું કહે છે, સર્ષ, એ ખોટું નથી, પણ મને કાણે પ્રેરણા કરી, જાણે છે ? સાક્ષાત રે ! એટલે આના વધનું કારણ ૮ છે; નથી હું કે નથી તું.” અને છેલ્લે આ “મૃત્યુ” પિતાના બચાવમાં એક સુંદર રૂપક-દલીલ જૂ કરે છે: '
, , , : - “જેવી રીતે વાયુ વાદળાંને અહીંતહીં લઈ જાય છે, તેવી રીતે કાઢી મને, જ્યાં એની ઈચ્છા હોય ત્યાં લઈ જાય છે. (હું તે શનું એક સાધન છું, માત્ર.) આ આખું વિશ્વ આત્મા છે. નિરપેક્ષ રીતે અમર એવું અહીં કશું જ નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com