________________
૩૦૮. આ કઈ જાતની વ્યવસ્થા!
યુધિષ્ઠિરની એક વધુ કસેટી હજુ બાકી છે. સ્વ'માં પહેાંચતાંવેંત તેણે એક કૌતુક દીઠું, તદ્દન અણુધારેલુ, અનપેક્ષિત એ કૌતુક હતું. ત્યાં તેણે સ્વર્ગ –લક્ષ્મી વડે સેવાતા અને આદિત્યની પેઠે ઝગારા મારતા દુર્ગંધનને દેવાની વચ્ચે બેઠેલા દીઠા.
તે ચોંકી ઊઠ્યો.
આ સરજનહારના ન્યાય ! ” તેને થયું,
આ અધર્મ-જ્ઞ, પાપાત્મા, વસુંધરાના મિત્રોને દ્રોહી - આ જો સ્વર્ગમાં હાય, તેા પછી નરકમાં કાણ હશે! નથી રહેવું મારે આ દુષ્ટની સાથે. મને મારા ભાઈએ પાસે લઈ જા ! ’
અહીં,
,,
*
tr
(6
નારદજી હસતાં હસતાં તેને સમજાવવાની કાશિશ કરે છે, આ તા સ્વ છે, ભાઈ; પૃથ્વી ઉપરની વાતા અહીં ભૂલી જવાની. આમ જો, આ બધા રાજવીઓ–અને દેવે પણ!–એના (દુર્ગંધનના) સત્કાર કરી રહ્યા છે! હજાર અવગુણા હતા, પણ એક ગુણ તે હતા ને એનામાં ? મયે મહતિ . અમીતઃ — મહાભયાની વચ્ચે પણ એ નિર્ભયપણે વર્તતા હતા. યુદ્ધમાં સામી છાતીએ લડતાં એ મરાયા. ક્ષાત્રધર્મના લરૂપે આ સ્વ એને સાંપડયું છે. પૃથ્વીનાં વેરઝેરની વાતેાને વિસારે પાડીને તારે હવે એની સાથે રહેવાનું છે.”
યુધિષ્ઠિરના મનમાં હવે એક નવા વિચારના હુગા ફૂટી જાય છે! દુષ્ટ દુર્યોધનને તેના ફક્ત એક જ કહેવાતા સદ્ગુણને પ્રતાપે આવું સ્વર્ગ સાંપડયું છે તેા પછી જેમનામાં દુર્ગંધનના જેટલી જ બલ્કે તેનાથીયે વધારે નિર્ભયતા હતી, અને જેમનામાં દુર્યોધનના દુર્ગુણા નહેાતા, તેમને કેવા લાકની પ્રાપ્તિ થઈ હશે ? — પેાતાના ભાઈ, કર્ણ, ધૃષ્ટદ્યુમ્ન, સાત્યકિ, શિખ`ડી, દ્રૌપદીના પુત્રા, અભિમન્યુ વગેરેને ?
–
નારદને તે વિનંતિ કરે છેઃ
r¢
એ બધાની શી ગતિ થઈ છે તે મને બતાવેા. મારે મન તા તે જ સ્વર્ગ છે, જ્યાં તે લેા છેઃ આ સ્વર્ગ નથી.”
tr
ભલે, જેવી આપની ઇચ્છા.” દેવા બધા એકી અવાજે પુકારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com