________________
આપે છે, મયુક્તિ કહીને. “છોડી દે આ સને.” અર્જુનકને તે કહે છે, “તારા માટે એ અવધ્ય છે.
(સાપે કંઈ મારા પુત્રને હેતુપૂર્વક, સભાનપણે, વધ કર્યો નથી.) ભાવિના વિચારને છડીને વર્તવું એ આત્મા ઉપર વજન વધારવા જેવું છે.
“ો ત્યારે ગુરંત પ્રાપ્તવ્યમ્ વિનિયન્ા અને હું તને ખાતરીથી કહી શકું છું, પારધી, કે ધર્મપાલનને પરિણામે હળવાફૂલ બનેલ લેકે, નદીમાં જેમ મછવા તરે, તેમ આ ભવનદીને તરી જાય છે, ત્યારે પાપના બેજવાળા લેકે નદીમાં લોખંડનું શસ્ત્ર ફેંકે અને એ ડૂબી જાય તેમ ડૂબી જાય છે.”
તેની દલીલે—નૈતિક તેમ જ સામાજિક ભૂમિકા પરની–દેહાંતદંડની સજા કાનૂનપોથીમાંથી કાઢી નાખવી જોઈએ, એ અંગેની ચર્ચા કરનારાઓ માટે મહત્વની છે.
આ સીને મારવાથી મારો પુત્ર કંઈ જીવતે નહિ થાય.” ગૌતમી દલીલ કરે છે, “અને આ સર્પ જીવતા રહેશે, તે તેથી કેઈનું કશું નુકસાન નહિ થાય! આ પ્રાણી-પ્રાણવાળા જન્તુ–ના “ઉત્સર્ગ થી મૃત્યુ વડે ચુસાયેલ આ બ્રહ્માંડ અમર થોડું જ થઈ જવાનું છે!”
“બધી સુફિયાણી વાતે,” અર્જુનક જવાબ આપે છે, “ત્યારે સારી લાગે, મા, જયારે મન ઠેકાણે હોય, (વથસ્થત તૂપદેશા મવત્તિ) હું તે આ હલકટને ખતમ જ કરવાને..વળી જ્ઞાનીઓ કાળની ગતિને જાણતા હોય છે. અને સંસારકુશળ માણસો આખો વખત શોક કરતા નથી. મોડને પરિણામે શ્રેયની હાનિ જ છે, માટે હે ગૌતમ, તમે આ સપને મારવાની મને રજા આપે, અને એને શેક તજી દે.”
તું શાક અને મેહની વાત કરે છે, પારધી,” ગૌતમી જવાબ આપે છે, “પણ મારા જેવીને તો શેક કે મોહ કશું જ નથી. “ધર્મ' એ જ જેમને આત્મા છે, તેઓ સૌજન્યને કદી છોડતા નથી, મારો પુત્ર ગયે તે તે ગયો જ; પણ એથી આ સર્પને પણ વધ કરવો એ હું ઉચિત નથી સમજતી.” ..
કારણ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com