________________
द्वयक्षरस्तु भवेन्मृत्युस्त्रयक्षरं ब्रह्म ममेति च भवेन्मृत्युर्न ममेति च
એ અક્ષરા મૃત્યુ છે;
ત્રણ અક્ષરા શાશ્વત બ્રહ્મ છે: ‘મમ' એ મૃત્યુ છે,
·
ન મમ ' એ શાશ્વત છે,
एकः शास्ता न द्वितीयोऽस्ति शास्ता यो हृच्छयस्तमहमनुब्रवीमि । तेनैव युक्तः प्रवणादिवोदकं यथानियुक्तोऽस्मि तथा वहामि ॥
शाश्वतम् । शाश्वतम् ॥
ઈશ્વર એક છે, બીજો નથી;
તે હૃદયમાં રહે છે.
તેને વિષે તને કહુ છું, તે સાંભળ,
તેના વડે પ્રેરાઈને
તેના આદેશ પ્રમાણે હું મારું જીવન વ્યતીત કરુ છું.
क्षुधा परिगतज्ञानो धृतिं त्यजति चैव ह । बुभुक्षां जयते यस्तु स स्वर्ग जयते ध्रुवम् ॥
ક્ષુધા વડે જેનું જ્ઞાન હણાઈ ગયુ છે,
તે ધૃતિ પણ ખાઈ બેસે છે,
ભૂખ ઉપર, બુભુક્ષા ઉપર, જેણે વિજય મેળવ્યેા, એણે સ્વગ॰ પર વિજય મેળવ્યેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com