Book Title: Mahabharat Katha
Author(s): Karsandas Manek
Publisher: Nachikta Prakashan

View full book text
Previous | Next

Page 206
________________ ૧૯૨ કાળધને પામ્યા હતા, એ ભીમને તે વખતે સ્મરણમાં નહિ આવ્યું હાય, કદાચ !) “આ અર્જુન” યુધિષ્ઠિરને તેણે પૂછ્યું : “મશ્કરીમાં પણ એણે કદી અસત્યનું ઉચ્ચારણ નથી કર્યું, એની આ વિયિા શાને લઈને? ” યુધિષ્ઠિર પાસે આને જવાબ પણ તૈયાર છેઃ “ અર્જુન સૂરમાની હતા. ‘શત્રુએને હું એક જ દિવસમાં ખતમ કરીશ ! ’ એમ એણે કહ્યું હતું: પણ એ કરી શકો નહિ; માટે એની આ ગતિ થઈ. વળી અર્જુન જગતના સર્વે ધનુર્ધારીઓના તિરસ્કાર કરતા હતા.” છેલ્લે ભીમ પડયો. પડતાં પડતાં મોટાભાઈને અને માટાભાઈએ પણ્ એવા જ જવાબ આપ્યો : : તેણે એ જ પ્રશ્ન પૂછ્યો. ધર્મબુદ્ધિ 'થી કશા પુણ્ સ કાચ વગર अतिभुक्तं च भवता प्राणेन च विकत्थसे । अनवेक्ष्य परं पार्थ तेनासि पतितः क्षितौ ॥ rr “ તું વધારેપડતા ભાગી હતા; તેમ જ બીજાના માનઅપમાનના વિચાર કર્યા વગર તું તારી જાતની વડાઈ કર્યા કરતા......તેને કારણે તુ પૃથ્વી પર પટકાઈ પડયો છે.” મહાભારત લખે છે કે, : : , “ આટલું કહ્યા પછી પાછું વળીને જોયા વગર ' યુધિષ્ઠિરે પોતાનું આરહણ ચાલુ રાખ્યું. એક પેલા કૂતરા જ તેની પાછળ પાછળ ચાલ્યા કરતા હતા. ૩૦૭, દેવાલયા દેવાને મુખરક વાચકાને યાદ હશે કે દિવ્યાસ્ત્રાના શિક્ષણ માટે સ્વર્ગમાં જવા નીકળેલ અર્જુન હિમાલયના શિખર સુધી પહેાંચ્યા કે તરત જ તેને લેવા માટે ઈન્દ્રના સારથિ માલિ રથ લઈને આવ્યેા હતેા. હિમાલયના શિખર ઉપરથી સ્વર્ગ સુધીના રસ્તાના વીગતવાર વર્ણનમાંથી છટકી જવાની આ એક કવિયુક્તિ જ છે. અહીં પણુ રસ્તામાં પડેલાં દ્રૌપદી તેમ જ ચારેય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238