________________
युधिष्ठिर तब प्रशा न सम्यग् इति मे मतिः ।
66
મારા અભિપ્રાય પ્રમાણે તારી પ્રજ્ઞા યથાસ્થિત નથી, વિષમ બની ગઈ છે. આ સંસારની રચના જ એવી છે, કે કાઈ પણ માણસ પોતે શું કરવું અને શું ન કરવું તે બાબત સથા સ્વતંત્ર નથી, ઈશ્વર તેની પાસે ( તેની દૃષ્ટિએ અથવા જગતની દૃષ્ટિએ) ‘સાધુ-અસાધુ' ક પરાણે કરાવે છે. એમાં શેકને સ્થાન જ નથી; પાપને પ્રશ્ન જ નથી.
૧૦૫
“ અને છતાં તુ ં તારી જાતને ‘પાપકૃત ’ માનતા હૈ। તા, એનુ પ્રાયશ્ચિત્ત ૪ર. તપ, યજ્ઞ અને દાન દ્વારા પાપાનું પ્રક્ષાલન થઈ જાય છે. શરથપુત્ર રામની પેઠે, અથવા તે તારા પેાતાના જ પૂર્વજ, શકુન્તલા અને દુષ્યન્તના પુત્ર ભરતની પેઠે અશ્વમેધ કરીને મનનાં માનેલાં બધાં પાપામાંથી મુક્તિ મેળવ.
93
યુધિષ્ઠિરને આ વાત ગમી જાય છે. પણ એ જાણે છે કે અશ્વમેધ ભારે ખર્ચાળ યજ્ઞ છે. દાન અને દક્ષિણા એમાં પુષ્કળ પ્રમાણમાં આપવાં પડે છે. એટલુ બધુ દ્રવ્ય લાવવુ કાંથી ?
અહીં પણ યુધિષ્ઠિરનું કરુણા-ભરપૂર આ
રચિત્કારી ઊઠે છે યુદ્ધમાં સૌની સપત્તિના ધાર વિનાશ થઈ ગયા છે. રાજ્યની તિજોરી ખાલીખમ છે. યુદ્ધના ત્રણેા હજુ દૂઝી રહ્યા છે, ત્યાં નવા કરવેરા નાખવાની અથવા મરી ગયેલા રાજવીઓના બાળક પુત્રો પાસે નવી ખંડણી માગવાની મારી હિંમત જ કેમ ચાલે, વડીલ ? ’’
46
વ્યાસે યુધિષ્ઠિરના આ ધર્મસંકટ ઉપર થેડીકવાર વિચાર કર્યા; અને પછી તેમને તેના ઉપાય સઝી આવ્યા. મરુત્ત નામના એક પ્રાચીન રાજવીએ હિમાચલ પ્રદેશમાં કરેલ એક યજ્ઞપ્રસ ંગે પુષ્કળ દ્રવ્ય ખર્ચાયુ. હતું, તે બધું હજુ હિમાચલમાં જ ‘નણયાતુ” ‘અવાવરુ’ પડયું છે, તે તું ત્યાંથી મંગાવી લે. તારા અશ્વમેધ માટે તે છાકમછેળ થઈ રહેરો.”
st
અને અહીં વળી એક નવી વાતનુ ઝરણું મુખ્ય કથાના મહાપ્રવાહ સાથે ભળે છે. કાણુ હતા આ મરુત્ત રાજા? શા" માટે કર્યાં હતા તેણે યજ્ઞ ? અને તે પણ હિમાલયમાં ? યુધિષ્ઠિર જેવા ધર્મભીરુ માણુસ જેવાતેવા પૈસાને અડે જ નહિ! એટલે બામજી હવે તેની આ શ્વાસાને તૃપ્ત કરવા માટે મરુત્તના આપ્યા ઇતિહાસ તેને સંભળાવે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com