________________
૧૩૫
હવે આવી સ્થિતિમાં સામાન્ય રીતે એવું બને કે અતિથિને જોતાંવેંત પેટમાં ધ્રાસા મડે. ગ્રહટાણે આ સાપ કયાંથી ” એવા પ્રશ્ન મનામન ઊપજે. ઉપર ઉપરથી તા માણુસ હસતું માં રાખીને વિવેકના શબ્દા ઉચ્ચારે, પણ અંદરખાને તે આ બલા અત્યારે કાંથી ફૂટી નીકળી ! ” એમ જ થાય! પણ અહીં તે વ્યાસજી લખે છે કે—
cc
ते तं दृष्ट्वातिथि प्राप्तं प्रहृष्टमनसोऽभवन् ।
kr
અતિથિને આવેલા જોઈને તેમનું મન પ્રસન્ન થયું.
યજમાન બ્રાહ્મણ અતિથિને આદર સાથે કુટીમાં લઈ આવ્યા. હાથપગ ધાવડાવીને બેસવા માટે આસન આપ્યું, અને પછી પોતાના પડિયા તેની સામે ધર્યો.
અતિથિ તા સાક્ષાત્ ક્ષુધાની મૂર્તિ જેવા-ભૂખ્યા ડાંસ હતા. આંખ મીંચીને ઉઘાડા એટલી વારમાં પિડયાને સાફ કરીને તે યજમાન સામે જોઈ રહ્યા. તેની ભૂખ સતાષાવાને બદલે, ઘી પડતાં અગ્નિ વધુ પ્રદીપ્ત બને એમ, વધુ ભભૂકી ઊઠી હતી. યજમાને એ જોયું. અને હવે આને શી રીતે સંતુષ્ટ કરું ( હ્રથ તુષ્ટો મવેિિત) તેની ચિતામાં પડયો.
એની પત્ની એના મનની મૂંઝવણુ વગર કહ્યું કળી ગઈ. પતિને અંદર ખાલાવીને પોતાના પડિયે તેણે તેની સામે ધર્યા.
પતિ તે તેની સામે જ જોઈ રહ્યો.
કેવી લાગતી હતી એ?
વ્યાસજીએ તેના માટે નીચેનાં વિશેષણા વાપર્યા છે: વૃદ્ઘાં, શ્રાન્તાં, ગનાં, તસ્વિની, ત્વસ્થિમૂતાં, તેવન્તી—વૃદ્ધ, થાકેલી, કંટાળેલી, તપસ્વિની, હાડચામ બાકી રહ્યાં છે એવી, ધૃજતી.
પતિનું અંતર કકળી ઊઠયુ.
જીવનસ ગ્રામમાં પેાતાને સાંપડેલ ધાર પરાજયની પ્રતિમા સમી તે નહિ લાગી હેાય, એ, એને, થેાડાક વખત !
66
..
પશુપ`ખીએ અને કૃમિકીટા પણ પાતપાતાની પાત્રણ કરતાં ાય છે, જ્યારે મનુષ્ય ઊઠીને ભૂખથી વૃદ્ધ સ્ત્રીના માંમાંથી કાળિયો ઝૂંટવી લઉં ?'' તેને કાઈ રીતે નખને !''
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સ્ત્રીઓનું ભરણ
મરવા પડેલી આ
kr
થયું,
‘ના, ના; એ
www.umaragyanbhandar.com