________________
'! ૧ર૭૧. આ છે
!
:
છે તે જમાનાની રીત પ્રમાણે મરુત્તના ઠેઠ આદિપૂર્વજથી વાતની શરૂઆત થાય છે.
આ !. મનુનો પ્રસબ્ધિ. તેને સુપ, તેને ઈફ્લા. આ ઈફ્લાકને સે પુત્રો થયા. એ સેએ સો પરમ ધાર્મિક હતાં. ઈક્વાકુએ એ સેમેને પોતાના. રાજ્યને થોડો થોડો ભાગ આપે સોયેને “મહીલે” બનાવ્યા
એ સેમાં સૌથી મોટો વિશ હતો. એને પુત્ર વિવિંશ. વિવિંશને પંદર પુત્રો થયા.
પંદરે પંદર અચ્છો ધનુર્ધારી, બ્રહ્મા, સત્યવાદી, દાનત, શાન્ત અને પ્રિયવાદી હતા. , પણ એમાં એક અપવાદ હતો. .
સૌથી મોટા ખેનીનેત્ર પિતાના ચૌદેય ભાઈઓને ત્રાસ આપતે હતો. ચૌદેયને દબાવીને રાજ્ય તેણે પિતાના એકલાના એકહથ્થુ કબજામાં લીધું. , પણ પછી રાજ્યનું તે રક્ષણ કરી શક્યો, તેમ જ પ્રજાની પ્રસન્નતાને પણ તે પ્રાપ્ત ન કરી શક્યો. એટલે પ્રજાએ તેને સિંહાસન પરથી દૂર કરી તેના પુત્ર સુવર્ચસને ગાદીએ બેસાડ્યો. !! આ સુવર્ચસ બધીયે રીતે પ્રજને હિતકર્તા હતઃ અંગત રીતે પણ સર્વે સદ્દગુણેથી સંપન્ન હિતે.. :1; પણ પ્રજાહિતનાં કાર્યો કરતાં કરતાં તેમ જ દાનધર્મનું અનુસરણ કરતાં કરતાં તેને ખજાનો ખાલી થઈ ગયો; અને ખજાને ખાલી થતાં તેના સામતો તેની સામે થઈ ગયા તેને હેરાન કરવા લાગ્યા. '
હવે થયું એવું કે એ બંડખોર સામોની પાસે એટલી તાકાત નહતી કે તેઓ સુવર્ચસને નાશ કરી શકે. સામી બાજુએ સુવર્ચસ પાસે પણ એટલું. સન્ય નહતુંકેશના અભાવે કે સામંતેને દબાવી શકે, બંડને શમાવી શકે.
.
"
. " . i',
,
આખરે સુવર્ચસને એક યુક્તિ કરી
?
i: તે નાના ને શંખની પેઠે કો – પેલાનાકરને તેણે પૂરેપૂરો ઉપયોગ કર્યો. ( વ =હાથ વાકરે. કરના આવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com