________________
* શાતિપર્વમાં પિતાને ઉદ્દેશીને ભીષ્મ વડે પ્રબંધાયેલા “શમણી પિતાને શાંતિ નથી થઈ એમ યુધિષ્ઠિર અનુશાસનપર્વના આરંભમાં જ કહે છે: ર મેં દુ રાતિતિ .
આ અશાનિનું એક અત્યંત સબળ કારણ એ પોતે જણાવે છે એ રીતે,
#તે નુ શાન્તિઃ ચાતું ? હાથે કરીને કર્યું, હવે શનિ કેવી ?”
આવો ભીષણ માનવસંહાર (genocide) કરી-કરાવીને જે વિજય પ્રાપ્ત કરેલ છે તે પરાજ્ય જેવો જ છે એમ તે આગળ પણ કહી ચૂકેલ છેઃ ગયો મગાવાઃા તેને તે હવે દુર્યોધનની પણ અદેખાઈ આવે છે:
તમારી આ શરશયાગત અવસ્થા જેવા એ જીવ ન રહ્યો, એને હું ધાર્તિરાષ્ટ્રર્થ એવો મળે!” પોતાને એ સમજો: અને સુવાવન: માને છે. “સાચે જ, વિધાતાએ અમને પાંડવોને પાપકર્મ કરવા માટે જ સરજ્યા છે! હવે આ ભવે–આ લેકમાં તો એ પાપથી અમે છૂટવાના નથી જ; પણ અમિન ત્રો યથા મુi: થાકૂ–પરલોકમાં મુક્ત થઈએ એવું કંઈક બતાવો.” વગેરે.
હજારે વરસ પહેલાંની આ વાત છે,–જ્યારે war to end all wars જેવા આદર્શ ભાસી શદાડંબરે અસ્તિત્વમાં નહેાતા આવ્યા. યુદ્ધ એ કેટલું ભયાનક છે, બધા જ પક્ષને માટે, લડનારાઓ માટે તેમ જ ન લડનારાઓ માટે પણ, એ સૌથી વધુ તે તે જ જાણે છે, જે યુદ્ધમાં ભાગ લે છે, અને તેમાં પણ, અગ્રણી તરીકે ! અને અલબત્ત, જેનું અંતઃકરણ બુ કે રીટું થઈ ગયું નથી. મહાભારત યુદ્ધ સામે સૂગ ઊભી કરવાના ઈરાદાથી જ લખાયું છે એ વાત આગળ કહેવાઈ જ ગઈ છે.
૨૬૫. મૃત્યુની મીમાંસા
ભીષ્મનું પહેલું કામ તે, અલબત્ત, યુધિષ્ઠિરની પોતાના વિશેની આ પાપ-ભાવનાને દૂર કરવાનું છે. જયાં સુધી માનવી માનવી છે, અને તેનામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com