________________
નગરાજાનું ઉપાખ્યાન. ગોદાનમાહાભ્યના એક દષ્ટાન લેખે નચિકેતાનું ઉપાખ્યાન પાર્વતીને દેવોને શાપ. . . તારકાસુરના ડરથી બ્રહ્માને શરણે ગયેલ દેવો. ' કાર્તિકેયની ઉત્પત્તિ, તારકાસુરને વધ. શ્રાપ વિષે. ગૃહસ્થધર્મનું રહસ્ય. છત્ર અને ઉપાનહની ઉત્પત્તિ. શ્રીકૃષ્ણ અને પૃથ્વીને સંવાદ નહુષનું ઉપાખ્યાન. ઉપવાસનું માહાત્મ. મેટા ભાઈ તથા નાના ભાઈ વચ્ચેનો આદર્શ સંબંધ. જુદાં જુદાં તેનું ફલ. અહિંસાનું માહા.... મદ્ય-માંસ-ત્યાગને મહિમા. વ્યાસ–મૈત્રેય સંવાદ. ભિન્ન ભિન્ન દેવો અને ઋષિઓ દ્વારા ધર્મરહસ્યવર્ણન. કેનું અન્ન ગ્રાહ્ય ? કનું અગ્રાહ્ય? ઉમા-મહેશ્વર-સંવાદ.
૨૬૮. યુધિષ્ઠિરને વિદાય
આ ઉમા-મહેશ્વર-સંવાદ એક મહાકાય hold-all જેવું છે. તત્વચિંતન, ધર્મરહસ્ય, સમાજ સંગઠન, વ્યક્તિગત નીતિ, અનેક વાતે અનેક નિમિત્તે તેમાં આવે છે, પણ એમાં સૌથી વધારે અગત્યની વાત કૃષ્ણ અને શિવ વચ્ચેના સમન્વયની છે. શિવને મુખે કૃષ્ણની અને કૃષ્ણને -મુખે શિવની, એમાં, સ્તુતિ થાય છે; અને એ બંનેની સ્તુતિ હવે થોડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com