________________
જ વખતમાં દિવંગત થનારાં ભીષ્મને મુખે થાય છે. એ કૃષ્ણ ભીઝ કહે છે, “તમારા નેતા અમે ગપ્તા છે યુધિષ્ઠિર એની જ સહાનુભૂતિ અને એના જ સાથ વડે તમે દુર્યોધનાદિને હરાવીને ધરતીનું રાજ્ય મેળવ્યું છે. હવે ધર્મપૂર્વક તેનું પાલન કરે. મેં તને ખૂબ સંભળાવ્યું છે, અને છતાં, હજી વિશેષ કંઈ સાંભળવાની-જાણવાની તને ઈચ્છા હશે, કે થશે ભવિષ્યમાં, તો તે આ કૃષ્ણ પૂરી કરશે.
शेष कृष्णाद् उपशिक्षस्य पार्थ ।। अहं ह्येन ब्रेमिः तत्वेन कृष्णं . योऽयं हि यच्चास्य बलं पुराणम् अमेयात्मा केशवः कौरवेन्द्र सोऽयं धर्म वक्ष्यति संशयेषु ।।
હું આ કૃષ્ણને તત્ત્વતઃ બરાબર જાણું છું. એ કોણ છે અને એનું પુરાણ બળ કેટલું છે, મને ખબર છે. અમાપ છે એનું હૃદય, એને આત્મા. હવે ભવિષ્યમાં જ્યારે જ્યારે તને સંશય ઉત્પન્ન થાય, ત્યારે ત્યારે તું એમને શરણે જજે.”
શરશય્યા પર સૂતેલા ભીમ બોલતા બંધ થઈ ગયા ત્યારે તેમની ચારે બાજુએ વીંટળાઈ વળેલ ઋષિ અને રાજવીમંડળ ઉપર કઈ અદ્ભુત શાન્તિનું સામ્રાજ્ય વ્યાપી રહ્યું. આવું દૃશ્ય દૂરથી જોનારાને એમ જ લાગે કે જાણે ચિત્રમાં ચિતરાયેલ છે, વાસ્તવિક નથી! - વિસ્મયકારક શક્તિની થેડીક ક્ષણે પસાર થયા બાદ–સત્યવતી
સુત વ્યાસે મુહુર્ત રૂવ થાવા-છેડીકવાર વિચાર કર્યા કરીને ભીષ્મને સંબોધ્યાઃ - “હે નર શ્રેષ્ઠ ! આ યુધિષ્ઠિર હવે કંઈક સ્વસ્થ થય લાગે છે (પ્રકૃતિમ્ માન). કૃષ્ણ અને એને ભાઈઓની સાથે બેસીને એણે તમારા મુખમાંથી ઝરેલ જ્ઞાનામૃતનું પાન કર્યું છે. હવે એને હસ્તિનાપુર જવાની રજા આપે.”
“પણ એ જ ઈચ્છું છું; યુધિષ્ઠિર ! હવે તુ તે માનસ :-તારે માનસિક સંતાપ દૂર થયે જ હશે, થવો જ જોઈએ. હવે આપણા પૂર્વજ યયાતિની પેઠે શ્રદ્ધા, દયા આદિ સાવિક ગુણેથી સંપન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com