________________
૧.
તેની પાછળ પાછળ જ ચાલતું હતું. (હવે પેતે જ પ્રોધેલ આતિથ્યધર્મનું પાલન કરતી પેાતાની પત્ની ઉપર સુદર્શન ક્રાધ કરે એટલી જ વાર ! )
cr
‘ ઓધવતી ! ’” !સુદર્શને આશ્રમમાં પગ મેલતાંવેત બૂમ મારી, સૌજન્યસ પન્ન, પતિવ્રતા, સરલ સ્વભાવતી અને સત્યશીલ એવી મારી. ભાર્યા કળ્યાં છે? ’’. તેણે ફરી બૂમ મારી.
આ વખતે પેલા બ્રાહ્મણુ અતિથિએ આગળ આવીને ખુલાસા કર્યા:
ઃઃ
તમારી પત્ની તમને જવાબ નથી આપતી એનું કારણ હું છું..
અતિથિ લેખે તમારા સત્કાર કેવી રીતે કરુ ?' એ પ્રશ્નના જવાબમાં
મે' એને પેાતાને જ માગી લીધી. એણે છટકવાના ઘણા પ્રયત્ન કર્યો, પણ વ્યર્થ .. એટલે તે મારી પાસે આવી છે. હવે તમારે કરવું હેાય તે કરો.”
t
cr
હવે મૃત્યુ, જે સુદર્શનની પાછળ પાછળ ચાલ્યું આવ્યું હતું, તેના માઢામાં પાણી આવી ગયું. હમણાં આ અગ્નિપુત્ર ગુસ્સે થશે, હમણાં એ ઈર્ષ્યાથી સતપ્ત થશે, હમણાં એ પાતાની પત્નીને પોતે જ આપેલી સલાહ ભૂલી જઈને મારવા દાડશે–એટલે હું એને મારા આ મુદ્મથી પૂરેા કરીશ, એવી એવી કલ્પનાઓ એ કર્યા કરતું હતું.
પણ ઈર્ષ્યા કે ક્રોધ કે હિ ંસા સુદર્શનમાં દેખાયાં જ નહિ.
'.
,,
ભલે બ્રાહ્મણવ, સુરત તેઽસ્તુ ” તેણે કહ્યું, “ અતિથિપુજન એ તે ગૃહસ્થના ધર્મ છે. મારા પ્રાણ અને મારી પત્ની સુધ્ધાં અતિથિ માગે એ મારે આપવુ' એ મારુ' વ્રત છે અને એનું પાલન પત્ની વડે થયુ છે એ જોઈને હુ' પ્રસન્ન થયે। .’
કહે છે કે પ્રકૃતિએ સુદર્શનનાં આ વચનાના સમર્થનસૂચક પડધા
પાડયો.
અને પછી એક આશ્ચર્ય થયું.
પેલા અતિથિ વિપ્ર ોતજોતામાં વિરાટ બની ગયા. ખ઼ુલંદ અવાજે ત્રણ લાક સાંભળે એમ એણે કહ્યું : “ હું ધર્મ છું, સુદર્શન ! તારી કસેાટી કરવા અર્થે જ આ બધું મેં કર્યું છે. હું જોઉં છુ‘“મારી સગી આંખે,. કે તેં મૃત્યુ પર વિજય મેળથ્થા છે, બાકી જગતમાં એવી ક્રાઈ શક્તિ નથી જે તારી સાી સ્ત્રીની સામે ઊંચી આંખ કરીને જોઈ પશુ શકે.’”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com