________________
હર એ અતિઅલ પરસ્પે. જે લહનને પરિણામે અને જન્મ . પણ વેન અધર્મચારી હોવાને કારણે ઋષિઓએ એને “મંત્રપૂત કુશના સાધન વડે મારી નાખ્યો. અને પછી રાજ્યસંચાલન માટે વેનને કઈ વારસ ન હેતાં વેનના જમણ સાથળમાંથી તેમણે એક પુત્રને ઉત્પન્ન કર્યો. પણ તે પુત્ર ટૂકડકે, બળેલા થાંભલાના જે કાળે, લીલી આંખે અને કાળા વાળવાળો ‘નિષાદ નીવડતાં રાજ્ય માટે નાલાયક ઠર્યો.
આ પછી ઋષિએએ વેનના જમણા હાથમાંથી પૃથુ નામના પુત્રને ઉત્પન્ન કર્યો, જે કાતિ અને સૌન્દર્યમાં ઈન્દ્ર સમાન હતો. હાથ જોડીને તેણે ઋષિઓને કહ્યું: “આ કરે? હું આપનું શું પ્રિય કરું ?” ઋષિઓએ આદેશ આપ્યઃ
नियती यत्र धर्म वै तमर्शकः समाचर ।। प्रियाप्रिय परित्यज्य समः सर्वेषु जन्तुषु। काम क्रोधं च लोभं च मान चोत्सृज्य दूरतः । यश्च धर्मात् प्रविचलेत् लोके कश्चन मानवः । निग्राह्यस्ते स्वबाहुभ्याम् शश्वत् धर्ममवेक्षता ।। प्रतिज्ञा चाधिरोहस्व मनन कर्मणा गिरा। पालयिष्यामि अहं भौमं ब्रह्म इत्येव चासकृत् ॥ यश्चात्र धर्मो नित्योक्सो देखनीतिज्यपालयः तमशंकर करिष्यानि स्वक्शो न कदाचन ।।
હે વેનનન્દન, જે કાર્યમાં નિયમપૂર્વક ધર્મની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તે કાર્ય નિર્ભયતાથી કરે.
પ્રિય–અપ્રિયને વિચાર છેડીને તથા કામ, ક્રોધ, લોભ અને માનને. ત્યાગ કરીને સમસ્ત પ્રાણીઓ પ્રતિ સમભાવ રાખે.
જે કાઈ મનુષ્ય ધર્મથી વિચલિત હોય તેને, સનાતન ધર્મનું પાલન કરતાં કરતાં, પિતાના બાહુબળથી પરાસ્ત કરીને દંડ દે.
સાથે સાથે એ પ્રતિજ્ઞા પણ કરે કે, “હું મન, વચન અને કર્મથી ભૂતલવત બ્રહ્મ વૈદ)નું નિરંતર પાલન કરીશ. આ વેદમાં દંડનીતિ સાથે સંબંધિત જે નિત્યધર્મ દર્શાવ્યો છે, તેનું હું નિશંક પાલન કરીશ, ક્યારેય સ્વદી નહિ બનું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com