________________
अकृत्वा मानुषं कर्म यो दैवमनुवर्तते । वृथा श्राम्यति सम्प्राप्य पतिं क्लीबमिवाङ्गना ॥
પુરુષાથ –માનવસુલભ કમ કર્યાં વગર જે દૈવની જ પ્રતીક્ષા કર્યાં કરે છે, તેની સ્થિતિ ક્લીબ (નપુંસક) પતિને પ્રાપ્ત થયેલ સ્ત્રીના રતિશ્રમ જેવી છે!
या दुस्त्यजा दुर्मतिभिर्या न जीर्यति जीर्यतः
योऽसौ प्राणान्तिको रोगस्तां तृष्णां त्यजतः सुखम् ॥
દુમુદ્ધિ મનુષ્યા જેને ત્યાગી શકતા નથી,
વૃદ્ધાવસ્થા આવતાં અને માણસની દૈહિક શક્તિઓ ક્ષીણ થતાં પણ, જે ક્ષીણ નથી થતી,
તે તૃષ્ણા એ માણસના પ્રાણહર રાગ છે, તે તૃષ્ણારાગના ત્યાગ કર્યાં વગર સુખ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com