________________
પૂર્વ
અને નકુલ–સહદેવના વિનયની હરહ ંમેશ એ ઈર્ષ્યા કરતા અને નાનપણથી જ અર્જુનને શ્રીકૃષ્ણની મૈત્રી તથા પ્રજાની પ્રીતિ પ્રાપ્ત થઈ હતી તે જોઈને તે બન્યા કરતા.
“હવે કૃષ્ણની મૈત્રી તેા તેના માટે દુર્લભ હતી. એટલે દુર્યોધનને તેણે મિત્ર બનાવ્યા; અને ધનુર્વિદ્યામાં અર્જુનની બરાબરી કરી શકે તેટલા ખાતર તે દ્રોણુ પાસે ગયા,~ ,-અલબત્ત છૂપી રીતે–અને પેાતાને બ્રહ્માસ્ત્ર શીખવવાની તેમને વિનતિ કરી. કર્યું આ જ્ઞાન કેવળ અર્જુન પ્રત્યેની હિંસક સ્પર્ધાથી પ્રેરાઈને જ ઇચ્છી રહ્યો છે, એ જોઈને દ્રોણે તેને શીખવવાની ના પાડી; એટલે કહ્યું મહેંદ્ર પર્વત પર પરશુરામ પાસે પહેાં; અને ભાવ બ્રાહ્મણ તરીકે પોતાની ઓળખાણ આપી તેમની પાસેથી શસ્ત્રવિદ્યા શીખવા માટે તેમના આશ્રમમાં રહ્યો. અહી કર્યું ને અનેક ગન્ધર્વો, રાક્ષસેા, યક્ષા અને દેવાના પરિચય થયા.
"C
એક વખત કર્યું આશ્રમની સમીપની ભૂમિ પર ફરતા હતા, ત્યાં એક ગાય તેની નજરે પડી. હિંસાના આવેશમાં કણે તે ગાયના વધ કર્યો અને પછી પસ્તાવા થતાં તે ગાયના માલિક બ્રાહ્મણ પાસે આવીને તેની ક્ષમા માગી.
<<
પણ બ્રાહ્મણ કર્ણના સ્વભાવથી અને તેના ભૂતકાળથી ઘેાડાઘણા પિરિચત જ હાવા જોઈએ. એટલે ક્ષમા આપવાને બદલે તેણે શાપ આપ્યા : જેની સ્પર્ધામાં વિજયી બનવા માટે તું આ બધા દાખડા કરી રહ્યો છે, તેની સાથેના છેવટના યુદ્ધમાં તારા રથનું પૈડું” ધરતીમાં ખૂંચી જશે.’
cc
પણ પરશુરામ તેા કર્યું ઉપર ખુશ ખુશ હતા. એનું ભુજબળ, એની પ્રીતિ, એના ઇન્દ્રિયનિગ્રહ અને એની સેવા અજોડ હતાં. એમણે તો એને બ્રહ્માસ્ત્ર સુધ્ધાં બધાં જ અસ્ત્રોનુ શિક્ષણ આપ્યું.
“ હવે એક દિવસ એવું બન્યુ` કે ઉપવાસથી કૃશકાય બનેલ પરશુરામ કર્ણના ખેાળામાં માથું રાખીને સૂતા હતા, તેવામાં એક કૃમિ ( કીડા ) કર્ણેની જાંગ પર ચઢયો. સહેજ પણ હલચલ થશે, તે ગુરુની ઊંધમાં ખલેલ પડશે, એવી ભાવનાથી કર્યું એ કૃષિનેન ખંખેરી શકયો, ન મારી શકયો. કૃમિએ કર્ણને અત્યંત દારુણ વ્યથા થાય એવા ડંખ દીધો, છતાં કર્ણ અડાલ રહ્યો. આખરે ડંખવાળી જગ્યાએથી લેહીની ધાર થઈ. લેાહીના સ્પર્શ થતાં પરશુરામ જાગી. ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com