________________
to
પુરુષાર્થ તેણે સંદૈવ કરવા જોઈએ; કરતા રહેવુ... જોઈએ. નિરાશાવાદી સરકારની કલ્પના જ અશકય નથી?
રાજા સત્યપરાયણુ, ગુણવાન, શીલવાન, દાની, મૃદુ, ધર્મ, જિતેન્દ્રિય, સુદ અને નિશ્ચિતલક્ષ્ય હાવા જોઈએ. એવે રાજા રાજ્યથી કદી ભ્રષ્ટ થતા નથી, મૃદુ તથા તીક્ષ્ણ : અવસર પ્રમાણે ખેય રૂપ ધારણ કરતાં તેને આવડવું જોઈએ. બ્રાહ્મણા સાથે, અલબત્ત, હળીમળીને ચાલવુ′ જોઈએ. બ્રાહ્મણેા અને ક્ષત્રિયા અરસપરસ ઝઘડે તો બંનેના નાશ.
પણ વેદાન્તમાં પારંગત ( બ્રાહ્મણ ) પણ હથિયાર લઈ સામે થાય, તે તેને પણ તેનું સાચુ' સ્થાન બતાવી દેવુ' અને અંકુશમાં રાખવેા,– એ રાજ્યધર્મ છે. ટૂંકમાં ધર્મની રક્ષા અર્થે જે કંઈ કરવું પડે તે કરવુ’. એવું કરવાથી રાજા ધર્મભ્રષ્ટ કે ધન નથી બનતા. બ્રાહ્મણા ઉડ્ડ અને—અને તેમને મારી તે। શકાય જ નહિ એ પરંપરા આડી આવે—તા તેમને દેશનિકાલ કરવા; પણ તેમને જતા તો ન જ કરવા.
બાકી તે પ્રજામાંથી શ્રેષ્ઠ માનવીઓને વીણીવીણીને રાજકાજમાં જોડી દેવા, કારણ કે શ્રેષ્ઠ માનવીએ જ રાજાના સૌથી મોટા ખજાના છે. બધીયે જાતના સંરક્ષક કિલ્લાઓ કરતાં આ માનવકિલ્લો, નરવુર્ણ, એ રાજા માટે શ્રેષ્ઠ દુ છે. આખરે તે પ્રજાનું હિત એ જ રાજાનું હિત છે, એ સમજીને ગર્ભિણી સ્ત્રીને આદર્શ રાજાએ રાખવા. ગર્ભિણી સ્ત્રી જેમ પોતાના સુખદુઃખ કે ગમા-અણુગમાા વિચાર ન કરતાં પેાતાના પેટમાં જે સંતાન છે તેના જ હિતને વિચાર કરે છે, તેમ રાજાએ પણ પોતાના વ્યક્તિગત દુઃખસુખનો વિચાર વઈને પ્રજાહિતને જ નજર સમક્ષ રાખવું અને પ્રજાહિતની સાધના અર્થે જે કંઈ કરવું ઘટે તે બેધડક કરવું.
આ પછી રાજયાએએ પાતાના નાના—મેટા કમ ચારીઓ સાથે કેવી રીતે વર્તવું અને કેવી રીતે ન વુ' વગેરે વીગતવાર સમજાવે છે. રાજાની એક આચારસંહિતા ( code of conduct) જ જાણે રજૂ કરે છે.
રાજા માટે સૌથી મોટા દુર્ગુણુ વ્યાસજીને મન Passivity છે, નિશ્ર્ચિતા છે, રાજા તેા હંમેશાં સજાગ અને સક્રિય પગલાં લેનાર હેાવેશ ધટે. અ-વિરાધકર્તા રાજા અને અપ્રવાસી બ્રાહ્મણ બેય સરખા. બેયને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com