________________
૨૫૭. ભીષ્મ સ્તવરાજ
તે દિવસે માઘ માસના શુકલપક્ષની અષ્ટમી હતી. પ્રાજાપત્ય નક્ષત્ર હતું. સૂર્ય મધ્યાકાશમાં હતા. ઉત્તરાયનમાં તે પ્રવેશી ચૂકયો હતા. આત્મામાં આત્માને નિવેશિત કરીને પિતામહ સમાધિસ્થ થયા હતા. સેંકડા બાણા વડે વીંધાયલા ભીષ્મ, ચોમેર પ્રસરતાં કિરા વડે આદિત્ય શૈાભી રહે, તેમ પરમ સૌંદર્ય વડે શાભતા હતા અને શ્રેષ્ઠ બ્રાહ્મણા વડે વીંટાયેલા હતા. વ્યાસ, નારદ, દેવસ્થાન, વાસ્ત્ય, અશ્મક, સુમન્તુ, જૈમિનિ, શૈલ, શાંડિલ્ય, દેવલ, મૈત્રેય, આસિત, વસિષ્ઠ, વિશ્વામિત્ર, હારીત, લેામશ, આત્રેય, બૃહસ્પતિ, શુક્ર, ચ્યવન, સનત્ કુમાર, કપિલ, વાલ્મીકિ, તુબુરુ, કુરુ, મૌદ્ગલ્ય, પરશુરામ, તૃણબિન્દુ, પિપ્પલાદ, વાયુ, સંવ, પુલહ, કચ, કશ્યપ, પુલસ્ત્ય, ક્રતુ, ક્ક્ષ, પરાશર, મરીચિ, અંગિરા, કાશ્ય, ગૌતમ, ગાલવ, ધૌમ્ય, વિભાંડ, માંડવ્ય, પૌત્ર, ઉલૂક, માર્કડેય, ભાસ્કર, પૂરણ, કૃષ્ણ, સૂત વગેરે અનેક મુનિએ અને મહાત્મા ત્યાં
આગળ હાજર હતા.
શરશય્યા પર તેલ ભીષ્મ આ સમયે કૃષ્ણના ધ્યાનમાં નિરત હતા. હૃષ્ટપુષ્ટ સ્વર વડે તેમણે કૃષ્ણની સ્તુતિ કરવા માંડી. પ્રીયતાં પુત્ત્વોત્તમઃ શ્રીકૃષ્ણ, જેમને પિતામહ પહેલેથી જ પુરુષોત્તમનું પ્રતીક માનતા હતા, તે પોતાના પર છેવટની આ પળે પ્રસન્નતાનું અમી વરસાવે એવી એમની અભિલાષા હતી. શાંતિપના આ ૪૩મા અધ્યાયને આ કારણે ભીષ્મસ્તવરાજનું નામ આપવામાં આવ્યું છે. મહાભારતનાં પાંચ રત્નામાં તેને સ્થાન છે. એ પાંચ રત્ના, સૌ કાઈ જાણે છે તે પ્રમાણે, ગીતા, ગજેન્દ્રમેાક્ષ, વિષ્ણુસહસ્ત્ર નામ, અનુસ્મૃતિ અને ભીષ્મસ્તવરાજ છે.
*
*
પેાતાનાં કિરણાની આભા વડે ભતા સાયંકાળના સૂર્ય જેવા ભીષ્મને ફરીથી જોતાંવેત કૃષ્ણ અને સાત્યકિ તેમ જ પાંડવા પોતપાતાના રથામાંથી ઊતરી પડ્યા. પગપાળા ભીષ્મની નજીક આવી, તેમને નમસ્કાર કરી, તે તેમની સન્મુખ ઊભા રહ્યા. ઢંડા થતા જતા અગ્નિશા ભીષ્મને જોતાંવેંત ટ્વીનમના બનેલ કૃષ્ણે તેમને પૂછ્યું: તમારી જ્ઞાનેન્દ્રિયા તો બધી અકુતિ છે ને, પિતામહ ? અને તમારી ચેતના પણ એવી જ રીતે અવ્યાકુલ અને પ્રસન્ન છે ને? હું જાણુ છું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
*
ઃઃ
www.umaragyanbhandar.com