________________
૩૦
ધૃતરાષ્ટ્ર પિતાના પર આવી પડેલી આપત્તિની બધી જ જવાબદારી દેવ” પર નાખે છે.
સંજય એને ભૂતકાળની અનેક યાદો તાજી કરાવે છે. “પુત્ર તરફ પક્ષપાતને લઈને તમે સદેવ તેનું જ હિત જોતા રહ્યા, રાજન, તેનું આ પરિણામ છે (દેવનું નહિ); તમારી સ્થિતિ તે ઊંચે લટકતા મધુપાત્ર તરફ ધસતો માણસ પગ નીચેની ઊંડી ખાઈ ન જોઈ શકે, અને અંતે તેમાં પડે, એના જેવી છે. પણ હવે શેક કરવાથી કશું જ વળવાનું નથી, આજની આ ઘેર આપત્તિ માટે જેટલી જવાબદારી દુર્યોધનની છે, તેટલી જ તમારી છે. તમે જ તમારા લેભરૂપી ઘીની આહુતિ આપી આપીને પાપોરૂપી પાવકને પ્રજવલિત કર્યો છે, જેમાં તીડની પેઠે પડીને તમારા બધા પુત્રો ભસ્મ થઈ ગયા.”
આ પછી ધૃતરાષ્ટ્રને આશ્વાસન આપવા માટે વિદુર–વિશ્વના સક્લ પદાર્થોની અનિત્યતા અને શેકની નિરર્થકતા વર્ણવે છે.
કેટલાક લેકે, વા અને મર્થ બન્ને દૃષ્ટિએ સુંદર છે. ' (१) सर्वे क्षयान्ता निचयाः पतनान्ताः समुच्छ्याः ।
संयोगा विप्रयोगान्ता भरणान्तं च जीवितम् ॥ (२) अयुध्ययानो म्रियते युध्यमानश्च जीवति ।।
कालं प्राप्य महाराज, न कश्चिदतिवर्तते ॥ (३) हतोऽपि लभते स्वर्ग हत्वा च लभते यशः ।
उभयं नो बहुगुणं नास्ति निष्फलता रणे ॥ (४) शोकस्थानसहस्राणि भयस्थानशतानि च ।
दिवसे दिवसे मूढम् आविशन्ति न पंडितम् ॥ (૬) મોજન પ્રતિપુર્વીત દ્િ વયેત પરાક્રમમ્ |
भैषज्यं एतत् दुःखस्य यदेतन्नानुचिन्तयेत् ।। (૬) પ્રથા નવું ટુમ્ ક્યા રારિન્ મૌજઃ
एतत् विज्ञानसामर्थ्य न बालैः समतामियात् ॥ (૭) કુમેન Mા સૌથં દુઃર્વ પેન મા !
कृतं भवति सर्वत्र नाकृतं विद्यते क्वचित् ॥ . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com