________________
અં ? ]
श्री हेमचंद्राचार्य प्रसादीकृत मंत्र पदो
पञ्चवर्ण स्मरे मंत्रं कर्मनिर्घातकं तथा । वर्णमालाञ्चितं मंत्रं ध्यायेत्सर्वाभयप्रदम् ॥
તેમ જ, કણિ કના નાશ કરવા માટે નો વિદ્યાń એ પંચાક્ષરી મંત્રના પાઠ કરવા અને સર્વ પ્રકારના ભયના નાશને માટે અભય આપનાર એવા વર્ણમાલા વિભૂષિત મંત્રના જાપ કરવા. એ મંત્ર આ પ્રમાણે:——
[ ૨૭
ॐ नमो अर्हते केवलिने परमयोगिने विस्फुरदुरुशुक्लध्यानाग्निनिर्दग्धकर्मत्रीजाय प्राप्तानन्तचतुष्टाय सौम्याय शान्ताय मङ्गलवरदाय अष्टादशदोषरहिताय स्वाहा । આ પ્રમાણે કેવળ નમસ્કાર મહામંત્રના અક્ષરી, પદ્મા અને વાકયેાના સંચાજનથી અનેલા ભત્રામાંના થાડાક મત્ર! આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ મુમુક્ષુઓના કલ્યાણુ અર્થે ચૈાગશાસ્ત્રમાં નિક્ષિપ્ત કર્યો છે.
કૅ'અલ-શબલની કથા.
આચાય હેમચ`દ્રે સૂચવેલી ક'અલ-શબલની કથા મહાવીર ચિરત્ર અને કલ્પસૂત્રની ટીકા વગેરેમાં આપેલી છે, જેનેા સાર આ પ્રમાણે છેઃ—
મથુરા નગરીમાં જિનદાસ અને તેની પત્ની સાધુદાસી કરીને એક પરમ ધાર્મિક શ્રાવક-શ્રાવિકાનું યુગલ રહેતું હતું. તેમણે પાંથમાં પરિગ્રહ વ્રતના નિયમ લીધા ત્યારે ચતુષ્પદ જાતિનું કાઇ પણ પ્રાણી પેાતાના અધિકારમાં ન રાખવું એવી પ્રતિજ્ઞા લીધી. પોતાના ખાનપાનના ઉપયેાગ માટે ઘી-દૂધ-દહી વગેરે જે કાંઇ ગારસ વસ્તુઓની જરૂર હાય તે તે એક ભલી અને પ્રામાણિક ભરવાડણ પાસેથી સદા લીધાં કરે. હંમેશના વ્યવહારને લીધે તે શ્રાવિકા અને ભરવાડણુને પરસ્પર સારા સ્નેહભાવ બંધાઇ ગયા. એક વખત ભરવાડણુને ધરે કાઇલસાદિ જેવા ઉત્સવ પ્રસંગ આવ્યા. ત્યારે સાધુદાસી શ્રાવિકાએ પેાતાના ઘરમાંથી કેટલીક સારી સારી વસ્તુએ એ ભરવાડણુને વાપરવા માટે આપી તેમ જ બીજી પણ કેટલીક સારી મદત આપી. આથી, ભરવાડણુને ત્યાંતા ઉત્સવ ખૂબ દીપી નીકળ્યેા. એના નાત-જાતના તેમ જ સગાવાલા લૉકા ઉત્સવના ઠાઠ જોઇ ખૂબ રાજી રાજી થયા અને ભરવાડણુના ધરની ખૂબ પ્રશ’સા કરવા લાગ્યા. ભરવાડણુ અને તેના પતિ એ ધર્મિષ્ઠ દંપતીને અત્યંત આભાર માનવા લાગ્યા અને પેતાને ત્યાં એ અત્યંત સુંદર અને જાતવાન વાછરડાં હતાં તે શેઠને ભેટ આપવા માટે શેઠને ધરે લઇ ગયા. શેઠે કાઇ પણ જાતના ચાપગા જીવે નહિ રાખવાને નિયમ લીધા હેાવાથી તે વાછરડાંઓની ભેટ નહિ સ્વીકારવા માટે તેમને ઘણા સમજાવ્યા પણ તેમણે શેઠની વાત જરા પણ સાંભળી નહિં અને તે અંતે વાછરડાંઓ મૂકીને પેાતાને ધરે જતા રહ્યા. વાછરડાઓ અત્યંત મનેાહર અને વ્હાલ ઉપજાવે તેવાં હતાં. તેથી શેઠાણીના દિલમાં તેમના ઉપર ખૂબ વત્સલભાવ થઇ આવ્યા. તેણે મનમાં વિચાર્યું કે જો આ વાછરડાંને પાછાં માકલી દઇશું તેા ખીચારાઓની આખી જીંદગી ક્રાણુ જાણે કેવી જાતના કો ઉઠાવવામાં અને ભાર વહન કરવામાં ભલે આપણે ત્યાં જ રહ્યાં. એ વિચારથી તેણે તેમને રાખી લીધાં અને ચાખું બ્રાસ વગેરેથી તેમનું પાલન કરવા લાગી. નાના બાળકાની
વ્યતીત થશે. તેથી તથા શુદ્ધ પાણી
Aho ! Shrutgyanam